Home Archive by category ગુજરાત (Page 337)

ગુજરાત

ગુજરાત
સુરત ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા સુરત પધારતા શહેર માં વિવિધ સંસ્થા ઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સહિત અગ્રણી  સાથે સુરત પધારેલ ડો તોગડીયા આગામી દિવસોમાં મહાકુંભ મેળા ની માહિતી થી સર્વ ને અવગત કર્યા હતા ડો તોગડીયા સુરત પધારતા અનેક જાણીતા ઉદ્યોગપતી શ્રી […]Continue Reading
ગુજરાત
સુરત લોકોને આત્મવિશ્વાસ અને સુખાકા૨ી દિશા આપવા યોજાતા કાર્યક્રમ વિચારોનું વાવેત૨ માં બી એલ રાજપરા નું વિશિષ્ટ સન્માન શુભઆશયથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુ૨ત ત૨ફથી દ૨ ગુરૂવારે વિચારોનું વાવેત૨ અંતગર્ત તા.૫.૧૨.૨૦૨૪ ના ૨ોજ વરાછા બેંક ઓડીટેરીયમ હોલ, સુ૨ત મુકામે ૮૮ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં ‘ખુદ ૫૨ વિશ્વાસ’ વિષય ઉપ૨ ડો. પંકજ ગાંધી (વૈજ્ઞાનિક અને […]Continue Reading
ગુજરાત
ઇકો સેલ ઁૈં એચ. કે. સોલંકી અઠવા પોલીસ સ્ટેશનમાં બદલી કરવમાં આવી છે ગુજરાતના સુરત શહેરમાં પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં એકસાથે ૧૨ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવી છે. વહીવટી કારણોસર ૧૨ બિનહથિયારી પોલીસ ઇન્સપેક્ટરની તાત્કાલિક ધોરણે આંતરિક બદલી કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, સુરતમાં વહીવટી કારણોસર ૧૨ ઁૈંની તાત્કાલિક અસરથી […]Continue Reading
ગુજરાત
હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચાર મામલે કોન્ટ્રેક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ એ કહ્યું કે હાટકેશ્વર બ્રિજને આખો તોડી પાડવો જાેઇએ નહીં, એના કારણે પ્રજાના પૈસાનો વ્યય અને સમય બગડશે એવી સલાહ મ્યુનિસિપલ કમિશનરને આપી છે. કોન્ટ્રેક્ટર કંપની અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે આખો બ્રિજ તોડીને નવો બનાવવા માટે પૈસાનો ખર્ચ વધારે થશે Continue Reading
ગુજરાત
જુનાગઢના અખાડાના મહંત ગોવિંદગીરીના યૌન શૌષણનો ભોગ બનેલી ટ્રાન્સજેન્ડર છોકરીએ સનસનીખેજ આરોપ લગાવ્યાં છે. બાબા પર ૫૦ હજાર રૂપિયાની છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. બાબાની ઈન્સ્ટાગ્રામ પર ઘણી રીલ બનાવનાર અશ્લીલ તસવીરો વાયરલ થઈ છે. ભગવાધારી અને જટાધારી બાબાનું નામ ગોવિંદગીરી છે, જે જુનાગઢ અખાડા સાથે સંકળાયેલા હોવાનો દાવો કરે છે. સેક્સ ચેન્જ કરાવનારી આ […]Continue Reading
ગુજરાત
રાજકોટ રેવન્યુ તંત્રએ અગાઉ નોટિસો આપવા છતાં સ્વૈચ્છિક રીતે દબાણો નહીં હટાવાતા કલેકટર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. સર્વે નં. ૧૫૬ પૈકીની ૫ હજાર ચો.મી. જમીન ઉપર સર્વિસ સ્ટેશન, ગેરેજ, વંડા સહિતના દબાણો ખડકાય ગયા હતા. રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા કોઠારી રોડ ઉપરની અને પૂર્વ મામલતદાર દ્વારા રેલનગર, સરવૈયા ચોકમાંથી લાખો રૂપિયાની સરકારી જમીનો ઉપરથી […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩-૦૪માં સોઈલ હેલ્થ કાર્ડ યોજના’ અમલમાં મૂકી હતી. જમીન તંદુરસ્તીની અગત્યતાને પારખીને આ પ્રકારની અનોખી યોજના અમલમાં મૂકવા વાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું. જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ, મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ […]Continue Reading
ગુજરાત
જામનગરમાં ગૌચરની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરીને જમીન હડપવાની કોષિશ કરવામાં આવી. જામનગરગ્રામ્ય તાલુકા પોલીસ મથકની નજીક થાવરીયા ગામની નજીક આવેલી સરકારી ગૌચરની જમીનમાં સર્વે નં. જૂના ૪૦૦/પૈકી ૨૬ જેના નવા સર્વે નં. ૮૭૩ ખાતે દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખનાઓએ ૧૧ વિદ્યા જમીનમાં અશદ ફાર્મ હાઉસ તથા તાર ફેન્સિંગ કરીને દબાણ કર્યું છે. દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખ […]Continue Reading
ગુજરાત
જરાતના અમરેલીમાં એક ફિલ્મી ઘટના બની છે. અમરેલીમાં ૪ વર્ષની ઉંમરે અપહરણ કરાયેલ બાળક ૨૪ વર્ષ બાદ તેના પરિવાર સાથે મળી આવ્યો છે. જ્યારે આ બાળકનું અપહરણ થયું ત્યારે સમગ્ર ગુજરાતમાં તેની ચર્ચા થઈ હતી. ગુજરાતના અમરેલીમાં એક ફિલ્મી ઘટના બની છે. અમરેલીમાં ૪ વર્ષની ઉંમરે અપહરણ કરાયેલ બાળક ૨૪ વર્ષ બાદ તેના પરિવાર સાથે […]Continue Reading
ગુજરાત
રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧/૦૧/૨૦૨૪ ની અસરથી ૫૦% ના દરે મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે ગુજરાત રાજ્ય સેવા નિયમો- ૨૦૧૬ હેઠળના પગારધોરણો મુજબના પગાર ઉપર, સંદર્ભ (૨) માં દર્શાવેલ તા.૦૪/૦૭/૨૦૨૪ના સરકારી ઠરાવ અન્વયે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧/૦૧/૨૦૨૪ ની અસરથી ૫૦% ના દરે મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ […]Continue Reading