સુરત ભાજપ મહિલા મોર્ચાના નેતા દિપીકા પટેલની આત્મહત્યાના ચાર દિવસ બાદ પણ આત્મહત્યા શા માટે કરી તેનું રહસ્ય ઘેરાયેલું છે. ઘટનાના પ્રથમ દિવસથી જ શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીની એક વાર પૂછપરછ થયા બાદ આજે પોલીસે ફરી બોલાવી પૂછપરછ હાથ ધરી છે. સુરત ભાજપ મહિલા નેતાના આપઘાત પહેલા તેના ઘરે આવેલો ચિરાગ સોલંકી હાથમાં […]Continue Reading













Recent Comments