Home Archive by category ગુજરાત (Page 353)

ગુજરાત

ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બંધારણ દિવસ; ૨૬ નવેમ્બરના ઉપલક્ષ્યમાં ભારતના સંવિધાન માટે સંકલ્પબદ્ધ અને સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે રાષ્ટ્રીય અખંડતાના પણ શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રમાં સાંપ્રદાયિક સદ્દભાવ અભિયાન સપ્તાહ ઉજવાઈ રહ્યું છે, આ ઉજવણી અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓને દેશની આઝાદી તથા અખંડતા જળવાઈ રહે એટલું જ Continue Reading
ગુજરાત
બોટાદમાં લેબારેટરી સંચાલક અને તેમના સબંધી તથા મિત્રવર્તૂળને કંપનીમાં રોકાણ બદલ ઉંચા વળતરની લાલચ આપી અમદાવાદ રહેતાં મુખ્ય ઠગબાજ તથા તેના ભાઈ, પિતા સહિત પાંચ શખ્સોએ રૂ.૯૧.૭૦ લાખ પડાવી લઈ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ પણ અધુરૂં હોય તેમ ઠગબાજે રોકાણ પેટે મળેલાં નાણાંમાંથી અમદાવાદના નિકેલમાં ફલેટ લઈ લેતાં રોકાણકારો આશ્ચર્યમાં […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર શહેર નજીક આવેલા ભાટ ગામમાં જમીનેને નવી શરતમાંથી જૂની શરતમાં કરી આપવા માટે આપવામાં આવેલી પાવર ઓફ એટર્નીનો દૂર ઉપયોગ કરીને બે ભાઈઓ દ્વારા કરોડો રૃપિયાની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. જે મામલે કલેકટરની સીટમાં ફરિયાદ બાદ આખરે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી […]Continue Reading
ગુજરાત
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા રોડ પોલીસની હદમાંથી એલસીબી ઝોન-૧ના સ્ટાફે ૨૨.૯૫ લાખનો અંગ્રેજી દારૃ ભરેલો ટ્રક ઝડપી પાડી બે આરોપી હીરાભાઈ ચનાભાઈ સાવધારીયા અને નાથાભાઈ બીજલભાઈ સાવધારીયા નવાગામની રંગીલા સોસાયટીમાં રહેતા જયંતિ રાઘવ ચૌહાણનું નામ ખૂલ્યું છે. જે ભાગી જતાં તેની શોધખોળ શરૃ કરી છે. એલસીબી ઝોન-૧ના પીએસઆઈ બી.વી. બોરીસાગરે મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ Continue Reading
ગુજરાત
પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની ઘાતકી હત્યાના પગલે કારેલીબાગ પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. પોલીસની હાજરીમાં જ થયેલા મર્ડરની ગંભીર નોંધ લઇને પોલીસ કમિશનર દ્વારા તે સમયે બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે આજે એક પી.આઇ., એક પી.એસ.આઇ. અને ૭ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ તંત્રમાં સન્નાટો છવાઇ ગયો છે. ગત રવિવારે નાગરવાડા નવી […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં દસ હજાર જેટલી ગેરકાયદેસર લેબ ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે. ખરેખર તો માત્ર સ્ડ્ઢ પેથોલોજિસ્ટ જ લેબ ચલાવી શકે છે, પરંતુ જેઓ ૧૦-૧૨ પાસ છે અને મેડિકલ લેબ ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે તેઓ જ લેબ ચલાવી રહ્યા છે. આ રીતસરનું તૂત જ કહી શકાય. ગુજરાતમાં દસ હજાર જેટલી ગેરકાયદેસર લેબ ચાલી રહી […]Continue Reading
ગુજરાત
પાટણમાં અનાથ બાળકને દત્તક લેવાના નામે નકલી ડોક્ટરે પરિવાર સાથે રૂ. ૧.૨૦ લાખની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈ અનાથ બાળકને દત્તક લેવા વિચારતા નિસંતાન દંપતી માટે ચેતવા જેવો કિસ્સો છે. પાટણમાં અનાથ બાળકને દત્તક લેવાના નામે નકલી ડોક્ટરે પરિવાર સાથે રૂ. ૧.૨૦ લાખની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ રમત […]Continue Reading
ગુજરાત
લીંબડી ધ્રાંગધ્રા ,સુરેન્દ્રનગર સહીતનાં વિસ્તારમાં ચેકીંગ કરાયું હતું સુરેન્દ્રનગર શહેરમાં પ્રથમ વખત ડ્રોન કેમેરાની મદદથી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે,બે દિવસ પોલીસે અલગ-અલગ ગુનેગારો તેમજ સ્થાનિકો સામે ૧૮૦થી વધુ ગુના નોંધ્યા છે,પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને કોમ્બિંગ હાથ ધર્યુ હતુ,તો બીજી તરફ પોલીસ લખેલા વાહનો તેમજ બ્લેક કાચ, ફેન્સી નંબર પ્લેટ, ભયજનક વાહન ચલાવતા વાહનચાલકો Continue Reading
ગુજરાત
જૂનાગઢના ગીરનારમાં પવિત્ર અંબાજી મંદિરની ગાદી પરત ફરવાની અસામાન્ય ઘટના વિવાદમાં ફેરવાઈ ગઈ છે. મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ અંબાજી મંદિરની ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જૂનાગઢના ગીરનારમાં પવિત્ર અંબાજી મંદિરની ગાદી પરત ફરવાની અસામાન્ય ઘટના વિવાદમાં ફેરવાઈ ગઈ છે. મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ અંબાજી મંદિરની ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભૂતનાથ મહાદેવના મહંત Continue Reading
ગુજરાત
પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના એક ગામમાં લઘુમતી સમુદાયનો એક વિદ્યાર્થી ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે.લઘુમતી સમાજના બે લોકો વિદ્યાર્થીને ચલાલી રોડ પરના પ્લોટમાં લઈ ગયા હતા. પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના એક ગામમાં લઘુમતી સમુદાયનો એક વિદ્યાર્થી ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે.લઘુમતી સમાજના બે લોકો વિદ્યાર્થીને ચલાલી રોડ પરના પ્લોટમાં લઈ ગયા હતા અને કુદરત વિરૂદ્ધ […]Continue Reading