Home Archive by category ગુજરાત (Page 362)

ગુજરાત

ગુજરાત
દાહોદ જીલ્લાના દેવગઢ બારીયામાં મોટી ખજૂરી ગામે ડેમ ફળીયામાં મંજુલાબેન દીલિપભાઈ દાહોદના દેવગઢ બારીયામાં પરણિતાના આપઘાત મામલામાં મોટો ખુલાસો થયો છે. પરિણીતાએ આપઘાત કર્યાની મનઘડંત વાર્તા કહેનાર પતિ જ હત્યારો નીકળતા પોલીસે હત્યામો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દાહોદ જીલ્લાના દેવગઢ બારીયામાં મોટી ખજૂરી ગામે ડેમ ફળીયામાં મંજુલાબેન દીલિપભાઈ બારીયા એ ગળેફાંસો ખાઈ […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર એક નવું જ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, જે ૧૨૫ મીટર ઊંચા ટાવરથી ઘેરાયેલું હશે, જેની બંને બાજુએ એમ્ફી થિયેટર હશે. થેનારસને જણાવ્યું હતું કે તે શહેર માટે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. છસ્ઝ્ર એ જીય્ રોડ પર સૌથી વધુ ટ્રાફિક ધરાવતા ચાર રસ્તા પર અંડરપાસ માટે સર્વેક્ષણ યોજના […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં કોર્ટમાં કાર્યવાહી દરમિયાન વકીલને સાક્ષીએ લાફો મારવાની ચકચારભરી ઘટના બની છે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન આ બનાવ બન્યો હતો. અમદાવાદમાં કોર્ટમાં કાર્યવાહી દરમિયાન વકીલને સાક્ષીએ લાફો મારવાની ચકચારભરી ઘટના બની છે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન આ બનાવ બન્યો હતો. લાફો મારવાની ઘટનાને લઈને વકીલે આરોપી સામે ફરિયાદ કરી છે. આ […]Continue Reading
ગુજરાત
ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈને હોસ્પિટલ જ શરૂ કરી દીધી સુરત પોલીસે અગાઉ ઊંટવૈદ્ય સામે કાર્યવાહી કરી હતી, હવે તેણે જ સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી હતી અને રવિવારે તેનું ઉદ્‌ઘાટન કર્યું હતું. જર્જરિત થિયેટરને ૧૫ દિવસમાં તોડીને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી હતી. તેમાં એક પણ અગ્નિશામક ઉપકરણ લગાવવામાં આવ્યું Continue Reading
ગુજરાત
આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ના ભાજપના કાઉન્સિલર દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ (જલારામ ખમણવાળા) દ્વારા શહેરમાં રહેતી પરિણીત મહિલા પર બળાત્કાર ગુજારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ના ભાજપના કાઉન્સિલર દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ (જલારામ ખમણવાળા) દ્વારા શહેરમાં રહેતી પરિણીત મહિલા પર બળાત્કાર ગુજારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે આણંદ ટાઉન પોલીસ Continue Reading
ગુજરાત
જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ૧૯૬ ગામોના ખેડૂતો ઈકો ઝોનને કાળો કાયદો ગણાવી વિરોધ કરી રહ્યા છે. આજે ભાલચેલમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ૧૯૬ ગામોના ખેડૂતો ઈકો ઝોનને કાળો કાયદો ગણાવી વિરોધ કરી રહ્યા છે. આજે ભાલચેલમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી […]Continue Reading
ગુજરાત
૧૫ દિવસમાં તોડફોડ, હત્યા અને લૂંટ જેવી ઘટનાઓ વધી અમદાવાદ શહેરમાં ક્રાઈમની ઘટનાઓ સંદર્ભે પોલીસ કમિશનર જી એસ મલીકે પત્રકાર પરિષદ યોજી હતી. શહેરમાં હત્યા અને ફાયરિંગની ઘટનાઓને લઈને આ પ્રોસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં છેલ્લા ૧૫ દિવસમાં તોફો઼, હત્યા અને લૂંટ જેવી ઘટનાઓ વધી ગઈ હતી. અન્ય એક ઘટના સોપારી કિલીંગની હતી જેમાં […]Continue Reading
ગુજરાત
ગુજરાતની સ્થાપના સમયે રાજ્યમાં સહકારી મંડળીઓની કુલ સંખ્યા ૧૩,૯૫૯ જેટલી હતી, જ્યારે આજે કુલ ૮૯,૨૨૧ જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત છે, જેમાં અંદાજે ૧.૭૧ કરોડ સભાસદો જાેડાયેલા છે. આમ, લગભગ ૬ કરોડથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ છે. દેશભરમાં ૧૪થી ૨૦ નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે ત્યારે સહકારી […]Continue Reading
ગુજરાત
ઝડપાયેલો સલમાન વ્હોરા નામનો આરોપી આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસમાં તપાસના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે. કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના શખ્સની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના અકોલામાંથી એક આરોપીની ઝડપી પાડ્યો હતો. આ ઝડપાયેલો સલમાન વ્હોરા નામનો આરોપી આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે. […]Continue Reading
ગુજરાત
ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસી અને દલિત વિરુદ્ધની માનસિકતાનો વધુ એક પરચો તાજેતરમાં આપવામાં આવ્યો છે. આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ૧ જુલાઈ, ૨૦૧૦થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર ૭૫% અને ૨૫% રાજ્ય […]Continue Reading