ખોડિયાર નગર નજીક સંતોષી નગરમાં રહેતા ૨૭ વર્ષના શ્રમજીવી યુવકે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા હરણી પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ન્યૂ વી.આઇ.પી. રોડ ખોડિયાર નગર નજીક જય સંતોષી નગરમાં રહેતો નિલેશ ભયજીભાઇ રાઠવા મજૂરી કામ કરતો હતો. માતા સાથે અહીંયા ભાડાના મકાનમાં રહેતા […]Continue Reading



















Recent Comments