Home Archive by category ગુજરાત (Page 85)

ગુજરાત

ગુજરાત
અમદાવાદની સીબીઆઈ કોર્ટે સલાઉદ્દીન શેખ, કૃતિ કુમાર આર. સાહા, કમલેશ ડી. રાવ, મહેન્દ્ર સી. વખારિયા અને ભૂપેન્દ્ર મણિલાલ વખારિયા નામના પાંચ ખાનગી વ્યક્તિઓને બેંક છેતરપિંડીના કેસમાં દોષિત ઠેરવ્યા છે અને 3 વર્ષની સખત કેદ (RI) અને 50000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સલીમ સલાઉદ્દીન શેખ, રમેશ Continue Reading
ગુજરાત
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી હેઠળ શહેરના 45 થી વધુ અગ્રણી બિલ્ડરો, ડોકટરો અને વેપારીઓના નિવાસ્થાનો અને વ્યવસાયિક સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશનની વ્યાપકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે […]Continue Reading
ગુજરાત
શહેરના વટવા GIDC માં એક ગરબા કાર્યક્રમનું આયોજન કરનારા એક આયોજકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની ઘટના બની હતી. અમદાવાદના હાથીજણ સર્કલ નજીક વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગેલેક્સી રાસ ગરબાનું આયોજન કરનાર એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના નવરાત્રિની નવમી રાત્રે બની હતી, જેના કારણે ગરબા કાર્યક્રમ અચાનક રદ કરવામાં આવ્યો હતો. ગરબા આયોજકે […]Continue Reading
ગુજરાત
 આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્યવાન ગણાતા પદાર્થ એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટીની ગેરકાયદેસર હેરાફેરી કરતા 9 લોકોની સુરતની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓની ઉંમર 19થી 23 વર્ષની આસપાસની છે. ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ધવલગિરી અપાર્ટમેન્ટ નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. આ મામલે સુરત પોલીસે આરોપીઓ પાસેથી કુલ 8.773 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કર્યો છે. Continue Reading
ગુજરાત
નવી પેઢીને કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહન આપવું એ આજે રાષ્ટ્રીય જરૂરિયાત છે, અને આત્મનિર્ભર ભારતનો પાયો છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણકામ વિભાગ તેમજ ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા સ્થાપિત SAPTI (સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ) સંસ્થા રાજ્યના પથ્થરકલા ઉદ્યોગની સંભાવનાઓનો ઉપયોગ કરે છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે વૈશ્વિક સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. આ જ શ્રેણીમાં વડાપ્રધાનશ્રીએ સહકારિતા મંત્રાલયને અલગ બનાવીને ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને નવો વેગ આપ્યો છે.  સ્વદેશીના બળ પર આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે વડાપ્રધાનશ્રીને અભિનંદન આપવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરની સહકારી મંડળીઓએ Continue Reading
ગુજરાત
ગુજરાતના જાહેર ક્ષેત્રના સાહસો (PSUs), જેમને ‘ગુજરાતના રત્નો’ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં સ્ટોક એક્સચેન્જ પર શાનદાર પ્રદર્શન કર્યું છે, અને BSE સેન્સેક્સ તેમજ NSE નિફ્ટી જેવા બેન્ચમાર્ક સૂચકાંકોને પાછળ છોડી દીધાં છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના Continue Reading
ગુજરાત
રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫- ૨૬ માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, […]Continue Reading
ગુજરાત
દેશવ્યાપી મેગા કેમ્પઇન ‘સ્વસ્થ નારી સશક્ત પરીવાર’ અંતર્ગત ‘પોષણ માહ’ નિમિત્તે સુરત જિલ્લામાં આરોગ્ય તથા પોષણ જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કિશોરીઓ, બાળકો તથા વાલીઓમાં પોષણ, આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે જાગૃતતા વધારવાના પ્રયાસો કરાયા હતા.   આ અભિયાનના ભાગરૂપે વાલીઓ સાથે “બાળકોના પોષણ ભી અને પઢાઈ ભી” જેવા Continue Reading
ગુજરાત
સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સ્વચ્છતા અંગે જાગૃતિ માટે રેલી યોજાઈ ગઈ. આશ્રમ રોડ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી આકાશવાણી અમદાવાદના કાર્યાલય અધ્યક્ષ એન એલ ચૌહાણે આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. ઇન્કમટેક્સ આશ્રમ રોડથી શરૂ થયેલી આ રેલી જૂની હાઇકોર્ટથી પસાર થઈ આકાશવાણી અમદાવાદ કાર્યાલય ખાતે સમાપ્ત થઈ […]Continue Reading