Home Archive by category ગુજરાત (Page 86)

ગુજરાત

ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે લાઠી તાલુકાના દુધાળા મુકામે લાલજી દાદા ઋષિ કૃષિ કેન્દ્ર-પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. દુધાળા સ્થિત પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે ચંદન, લીમડી, ખારેક સહિતના ફ્રૂટ, નાળિયેરી, ચીકુ, નીલગીરી, શીસમ સહિતના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યપાલશ્રીએ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને વિવિધ પાકનું Continue Reading
ગુજરાત
રાજ્યમાં ખાનગી ટ્યૂશન ક્લાસ-કોચિંગ ક્લાસને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ખાનગી ટ્યૂશન માટે હવે નવો કાયદો આવશે. ખાનગી ટ્યૂશન સંચાલકો સામે નવો કાયદો લાવવા સરકારે શિક્ષણ બૉર્ડના અધ્યક્ષના વડપણ હેઠળ કમિટી બનાવી છે. 8 સભ્યોની આ કમિટી ખાનગી ટ્યૂશન ક્લાસિસ અંગે મુસદ્દો તૈયાર કરશે. નિષ્ણાંત વ્યક્તિઓને કમિટીમાં સભ્ય તરીકે રાખી શકાશે. કમિટી આ કાયદા […]Continue Reading
ગુજરાત
નવરાત્રિના પાવન પર્વ દરમિયાન અમદાવાદ અને સુરતમાં 8 અગ્રણી ગરબા આયોજકો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગે સોમવારથી(30 સપ્ટેમ્બર) તપાસ હાથ ધરી છે. મળી રહેલી માહિતી અનુસાર, 10થી વધુ GST અધિકારીઓની ટીમે આ કાર્યક્રમોમાં તપાસ શરૂ કરી છે, જેના કારણે અન્ય પણ નાના-મોટા આયોજકોમાં ફફડાટ મચી ગયો છે. મુખ્ય કારણ બેફામ પાસ વેચાણ અને […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, જે બાળકો નાની ઉંમરથી જ પરિશ્રમને પ્રાધાન્ય આપે છે એ જરૂરથી પોતાના જીવનકાળમાં સફળ થાય છે. એવા અનેક મહાપુરુષોના ઉદાહરણો છે જેઓને આજે દેશ જ નહીં પણ સમગ્ર […]Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ના ૧૩માં સ્થાપના દિવસની તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ રાજ્યભરના તમામ બાળ સંભાળ ગૃહોમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોના સર્વાંગી વિકાસ, જાગૃતિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું સવિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત આયોગના અધ્યક્ષ શ્રીમતી Continue Reading
ગુજરાત
રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ વર્ષે આગામી પાંચમી ડિસેમ્બરથી ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આ શોપિંગ ફેસ્ટિવલના આયોજન અંગેની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશના નવયુવાનોની મહેનત અને દીકરા-દીકરીઓના પરિશ્રમના પરસેવાથી Continue Reading
ગુજરાત
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, આગામી તા. ૩ અને ૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ડિજિટલ ઈન્ડિયા, જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું મહાત્મા મંદિર,  ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડર્નાઇઝેશન પ્રોગ્રામના લક્ષ્યો હાંસલ કરવા માટેના વિઝન, નોલેજ શેરિંગ અને […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા જી.એસ.ટી. રિફોર્મ્સ વિકસિત ભારતના સંકલ્પને વેગ આપવા સાથે ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવવામાં પણ ઉપયુક્ત થશે. મુખ્યમંત્રીશ્રી રાજ્યના ઉદ્યોગ-વેપાર સંગઠનો, અગ્રણી ઉદ્યોગકારો સાથે યોજાયેલી જી.એસ.ટી. રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ – સ્વદેશી અભિયાન અંગેની વિડીયો Continue Reading
ગુજરાત
બનાસ ડેરીની ચૂંટણીમાં ફરી એક વખત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો દબદબો યથાવત રહ્યો છે. કારણ કે નિયામક મંડળની ચૂંટણીમાં વધુ એક બેઠક બિનહરીફ થઈ છે. કાંકરેજ બેઠક પર ભાજપના બાબુ ચૌધરી બિનહરીફ થયા છે. સહકારી આગેવાન અણદાભાઈ પટેલે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના (BJP) ઉમેદવાર બિનહરીફ રહ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 16 માંથી […]Continue Reading