સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાને કહ્યુ કે પ્રદૂષણનુ સ્તર ઘણુ ખરાબ થઈ ગયુ છે. લોકો પોતાના ઘરમાં માસ્ક પહેરીને બેઠા છે. કેન્દ્ર સરકાર તરફથી પ્રદૂષણને રોકવા માટે હજુ સુધી શુ પગલા ઉઠાવવામાં આવ્યા. ઝ્રત્નૈંએ કેન્દ્ર સરકારને પૂછ્યુ કે પરાલીને લઈને શુ પગલા ઉઠાવવામાં આવ્યા […]Continue Reading



















Recent Comments