ભારતવર્ષના ધામ દ્વારકામાં સર્વજનહિતાય વિશ્વશાંતિ અર્થે સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રીમદ્ ભાગવત પ્રારંભ કરાવતા વ્યાસપીઠ પરથી શ્રી વિશ્વાનંદ માતાજીએ કહ્યું કે, દ્વારિકાધીશનું સ્થાન એટલે તીર્થ અને ધામનો સમન્વય છે.દ્વારકાધામમાં શ્રી કાનદાસબાપુ આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પ્રારંભે શ્રી દ્વારકાધીશ નિજમંદિરથી પોથીયાત્રા પ્રારંભ થયો અને સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં Continue Reading















Recent Comments