Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 23)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ વ્રજ વાટીકા બાપાસીતારામ ચોક મવડી ખાતે સોરઠીયા પરિવાર આયોજિત શ્રીમદ્રભાગવત કથા નો ષડદર્શનાચાર્ય માનવ મંદિર ના મહંત પૂજ્યશ્રી ભક્તિ રામબાપુ ના વ્યાસાસને પ્રારંભ સંવત  ૨૦૭૯ ચૈત્ર વદ ૪ ને તા.૧૦/૦૪/૨૩ ને સોમવારે સવારે ૯-૦૦ કલાકે પ્રારંભ થશે કથા સત્ર સવાર ના ૯-૦૦ થી બપોર ના ૧૨-૦૦ બપોર પછી ૩-૦૦ કલાક થી સાંજ ના ૬-૦૦ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પોરબંદરમાં રહસ્યમય મોત કેસમાં મોટો ખુલાસો થયો છે. મહિલાની ભેદી હત્યા બાદ પાડોશી બુટલેગરે ચોટીલામાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોરબંદરના નવી ખડપીઠ વિસ્તારમાં બંધ મકાનમાંથી ૬ એપ્રિલના રોજ મહિલાનો મૃતદે મળી આવ્યો હતો. તે મામલે પોલીસ તપાસમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. પાડોશમાં રહેતો બુટલેગર મુન્ના ૪ એપ્રિલના રોજ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કેન્દ્રીય ગૃહમંત્રી આજે હનુમાન જયંતી પર સાળંગપુરમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે. દેશભરમાં ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. શાહની સાથે તેમનો પરિવાર પણ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યો છે. સાળંગપુરમાં અમિત શાહના આગમનની અગાઉથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજના આ ખાસ પ્રસંગે સાળંગપુરમાં બનેલા ગુજરાતના સૌથી મોટા હાઈટેક શ્રી કષ્ટભંજનદેવ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જિલ્લાના જાેડિયા પંથકમાં પોલીસ સ્ટેશનની નજીક પેટ્રોલ પંપ પાસેથી ૧૭ લાખથી વધુ કિંમતના જીરાના જથ્થાની ચોરી થયાની ઘટના સામે આવી છે. જામનગર જિલ્લામાં જાેડિયા તાલુકામાં આવેલા બાદનપર ગામના ખેડૂત દ્વારા ૨૭૫ મણ જીરાની ખરીદી કરી વેચવા માટે મગનભાઈ નાગજીભાઈ પટેલ નામના ખેડૂત વેપારી ઊંઝા જવાના હતા. પરંતુ ઊંઝા પહોંચે તે પહેલા જ જાેડિયા નજીક આવેલા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
હાસ્યકાર જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત આઠમી સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ. જામખંભાળીયામાં સાસુના નામની સરકારી પ્રાથમિક શાળા બનાવી. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા, શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ગિરીશભાઈ ભીમાણી, નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપકુલપતિ ચેતનભાઈ ત્રિવેદી મુખ્ય Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભારતવર્ષના ઐતિહાસિક દ્વારકાધામમાં સર્વજન હિતાય વિશ્વશાંતિ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. અહી વ્યાસપીઠ પર શ્રી વિશ્વાનંદ માતાજી બિરાજી કથામૃત પાન કરાવશે. દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધિશના યજમાન પદે શ્રી કાનદાસબાપુ આશ્રમ ખાતે સર્વજન હિતાય વિશ્વશાંતિ અર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન થયું છે. શુક્રવાર તા.૧૪થી ગુરુવાર તા.૨૦ દરમિયાન Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભૂમાફિયા જયેશ પટેલને જામનગર લાવવામાં આવશે. લંડનની જેલથી જયેશ પટેલને ભારત પાછો લાવવામાં આવશે. ૭.૩૦ આસપાસ જામનગર એસપીને મેઇલ મારફતે જાણ કરવામાં આવી હતી. એસપી પ્રેમસુખ ડેલુ અને પૂર્વ આઈઓ નીતિશ પાંડેની મહેનત રંગ લાવી છે. ત્યારે ૩૦૦ પાના આસપાસ ચુકાદો આવ્યો છે. એક્સ્ટ્રા ડિશન અંતર્ગત ચુકાદો આપવામાં આવ્યો છે. જામનગરના ખૂબ જ ચકચારી મર્ડર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સોશિયલ મીડિયાના માધ્યમથી ચાઈલ્ડ પોર્નોગ્રાફી શેર કરવી ભારે પડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૮ અંતર્ગત ૬૭ (મ્) હેઠળ ભુપત સિંગડ નામના ૩૫ વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરજ બજાવનારા એસ.એસ.જાડેજા ફરિયાદી બન્યા છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ પ્રાચીન પ્રસિદ્ધ શ્રી મુરલી મનોહર મંદિર ખાતે રાષ્ટ્રીય માધવપુર મેળાની ઉજવણીના ભાગ રૂપે તા.૩૦/૩ થી ૩/૪ સુધી લાઈટિંગ ડેકોરેશન તથા વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન દ્વારા કૃષ્ણ લીલાનું પ્રદર્શન કરવામાં આવશે.Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કેશોદના પીપળી ગામની સીમમાં કાદાવાળી ખોડીયાર માતાજીના મંદિરે ગજેરા પરિવારે પોતાના જ પરિવારની સગીર દીકરીમાં મેલી વિદ્યા અને પ્રેત આત્મા છે તેવું કહીને, કુમળા ફૂલ જેવી દીકરીના હાથ અને પગને આગમાં હોમીને બલી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શું હતો સમગ્ર મામલો?.. આ અંધશ્રદ્ધાના કિસ્સાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. કેશોદ તાલુકાના પીપળી ગામની […]Continue Reading