Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 24)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે રામનવમીના પર્વ નિમિત્તે સવારે રામ મંદિર ખાતે પૂજા અર્ચના અને આરતી કરી ભગવાન રામના દર્શન કરી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં ૪૦થી વધુ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેમજ વિવિધ સંસ્થાઓ જય શ્રી રામના નારા સાથે આ‌ શોભાયાત્રામાં જોડાઈ હતી. શોભાયાત્રાના આઈસ્ક્રીમ, કુલ્ફી, ચા-પાણી, ઠંડી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
હાલ બેવડી ઋતુના લીધે રોગચાળો વકરી રહ્યો છે. મોટાભાગના લોકો તાવ અને શરદીની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પર તેની વધુ અસર જાેવા મળી રહી છે. આવામાં રાજકોટમાં તાવ અને ઉલટીના લીધે વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યાં ધોરણ ૪માં અભ્યાસ કરતી ૧૧ વર્ષીય વિદ્યાર્થિનીનું તાવ અને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સૌરાષ્ટ્રમાં કોયલ કંઠી ગણાતા લોકગાયિકા શીતલબા રાજપૂત 32 વર્ષ પૂર્ણ કરી 33 માં વર્ષમાં પ્રવેશતા જન્મદિવસના અવસર પર વિશાળ મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વછૂટ્યો છે બાળપણ થી જીભે માં સરસ્વતીનો વાસ હોય ને સ્કૂલ કક્ષાએથી ગીત, લોકગીત, ભજન ગાઈને સ્કૂલ શાળામાં મનોરંજન આપવાના હેતુ સાથે જીવનમાં લોક ગાયિકા બનવાના સ્વપન સાકાર કરવાના મજબૂત ઈરાદા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાત રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. આગામી ૨૪ કલાક રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફના સર્ક્‌યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે. જેમાં જૂનાગઢ, પોરબંદર, જામનગર,ભાવનગર, બોટાદ,કચ્છમાં માવઠાની આગાહી છે. સાથે આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ધોરાજીમાં આગામી‌ તા. ૩૦/૩/૨૦૨૩ના રોજ‌ રામનવમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ધોરાજી દ્રારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા ધોરાજીના સ્ટેશન પ્લોટ પાસે આવેલ રામ મંદિર ખાતેથી સવારે ૭:૦૦ કલાકે પ્રસ્થાન થશે ત્યારબાદ જમનાવળ રોડ, ગેલેક્સી ચોક, અવેળા ચોક, શાક માર્કેટ, દરબારગઢ, ત્રણ દરવાજા, સ્ટેશન રોડ તેમજ બંબા ગેટથી રામ મંદિર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા પાસે ફર્નેસ ઓઇલ ભરેલા ટેન્કર અને રોંગ સાઈડમાં ઉભેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ટેન્કરનો ચાલક કેબીનમાં ફસાયો હતો. જેના બંને પગને પતરા કાપીને બહાર કાઢ્યો હતો, અને સારવાર માટે જીજી હોસ્પિટલમાં પહોંચાડચો છે. ધ્રોલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. આ અકસ્માતના બનાવની વિગત […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા સત્ર દરમિયાન પ્રશ્નકાળમાં જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીને નવા અંદાજે ૧૩ કરોડના ખર્ચે અપાયેલા એમ.આર.આઈ. મશીન કે જેનું આવતા રવિવારે લોકાર્પણ થવાનું છે, તે માટે આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત પ્રશ્નકાળ દરમિયાન તેઓએ એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં ખાલી રહેલી ૮૭ જેટલી જગ્યાઓ અંગે પ્રશ્ન પૂછ્યો Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના ટાગોર રોડ પર આવેલ આઝાદી કાળની વિરાણી હાઇસ્?કુલના મેદાનની જમીન વેચવાના વિવાદાસ્?પદ અને ચોંકાવનારો ર્નિણય શાળાના ટ્રસ્?ટી શ્રેયાંશ વિરાણી અને જયંત દેસાઇ વગેરેએ કર્યો હતો. જેની સામે શાળાના મેદાનને બચાવવા માટે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કાયદાકીય લડત ચલાવવામાં આવી હતી. જેમાં વિદ્યર્થિઓના હિતમાં ર્નિણય કરી જમીન મુળ સ્?થિતિ અને મુળ શરતો સાથે રેકર્ડમાં લઇ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ ના મેંદરડા માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતી સંસ્થા ઓની મુલાકાતે દામનગર ના સેવાભાવી યુવાનો જૂનાગઢ જિલ્લા ના મેંદરડા ગીર સમઢીયાળા રોડ ઉપર અતિ ગંભીર મનોદિવ્યાંગો ની સંસ્થા શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ ના સંચાલક કૌશિક જોશી ખુદ અતિ ગંભીર વિકલાંગ હોવા છતાં  અડગ મન થી સમગ્ર જીવન આવા મનોદિવ્યાંગો ને સમર્પિત કરી શ્રીજી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ. સરદારધામ –રાજકોટ ખાતે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સચોટ તાલીમ તજજ્ઞ નિષ્ણાંતોના માધ્યમથી આપવામાં આવે છે. સરદારધામ – રાજકોટના તાલીમ વર્ગમાં દરરોજ સિલેક્ટેડ ટોપિક પર માર્ગદર્શન, સ્વ ચકાસણી સ્વરૂપ એમ.સી.ક્યુ. પરીક્ષા, મેઈન્સ પેપર માટે આન્સર રાઇટીંગ, ઈન હાઉસ લાઈબ્રેરી તથા પરીક્ષામાં સફળતા મેળવે તે Continue Reading