Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 26)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
ધોરાજીમાં પટેલ વિદ્યા મંદિર સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા ધોરાજીમાં ધોરણ ૧૦ના કુલ ૨૨૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે તેમજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૨૩૭ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે અને ધોરણ ૧૨ સાયન્સમાં ૧૨૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે અને પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે યોજાય એ અંગે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરમાં રખડતા ઢોર પ્રશ્ને રાજકોટના પૂર્વ સાંસદ અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન વલ્લભ કથીરિયાએ વિવાદિત નિવેદન આપ્યું છે. વલ્લભ કથીરિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હત્યા, આત્મહત્યા અંગે કાયદો હોવા છતાં શું ગુનાઓ બંધ થાય છે? એ જ રીતે રખડતાં ઢોરના પ્રશ્ને કાયદો છે તો સીધું બંધ કેમ થાય? રખડતાં ઢોર મુદ્દે કાયદો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જેતપુર શહેરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં રેડીમેડ કપડાંની દુકાન ધરાવતા રવિ સાતા નામના યુવકે મંગળવારે અગમ્ય કારણસરો પોતાની દુકાનમાં જ ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જેતપુર સિટી પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ પોલીસે અગમ્ય કારણસર મોતની નોંધ કરી તપાસ હાથ ધરી. આ દરમિયાન રવિએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર જિલ્લામાં અત્યાર સુધી ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન થકી ૩૦૪૬૧ જેટલી મહિલાઓને મદદ મળી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તે દિશામાં ગુજરાત સરકાર કામગીરી કરી રહી છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન, મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન”ની સુવિધાની ઉપલબ્ધીની Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ ગ્રુપના સથવારે, રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા–પીવાનાં પાણીની કુંડી, ચકલીના માળા, પાણીના કુંડા ‘રામપાતર’ નું છેલ્લા ૮ વર્ષથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ઉનાળો એટલે ભલભલાને પરસેવા છોડાવી દેતી ઋતું.ત્યારે લોકો ઉનાળામાં તાપ અને ગરમીના વાતાવરણમાં ઉકરાટથી બચવા કોઈ પણ રીતે સક્ષમ બની જતા હોય છે.પરંતુ જંગલમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ જંગલમાં કુદરતી સ્ત્રોત કે, પાણીની કુંડીઓ,કે નદીના આજુબાજુના વિસ્તારમાં પાણી કુદરતી રીતે સંગ્રહ હોય છે. ત્યારે ઉનાળામાં વન વિભાગ દ્વારા જંગલમાં વસતા પ્રાણીઓ માટે કુત્રિમ રીતે પીવાના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર શહેરના માર્ગો પર બેફામ અનેક બેદરકારી પૂર્વક વાહન ચલાવતા ચાલકો રાહદારીઓને અને અન્ય બાઈકસવારોને ઠોકરે ચડાવી અકસ્માતની ઘટનાઓ સતત સર્જી રહ્યા છે. જેથી અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરાત્રે એક કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો. જેથી તેને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ઉનાળો શરૂ થતાં જ ફળોના રાજા કેસર કેરીનું પણ આગમન થઈ ચૂક્યું છે. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનાં ૪૦ બોક્સની આવક થઈ છે. યાર્ડમાં પ્રતિ ૧૦ કિલો બોક્સના ૨૦૦૦થી ૩૦૦૦ રૂપિયા બોલાયા હતા. કેરીરસિયાઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે તાલાલા પંથકમાં આંબા પર સારા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હોઈ, કેસર કેરીનું ઉત્પાદન પણ વધવાની […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ તાલુકાના એક ગામમાં ૨૦૨૦માં ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારની ૧૪ વર્ષીય દીકરી પર અનેશ ભૂરીયાએ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ગર્ભ રહી જતા પીડિતા સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. શ્રમિક પરિવારે આરોપી અનેશ ઉર્ફે નાહરૂ ભૂરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આજે આ કેસ ચાલી જતાં પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સજા ઉપરાંત […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માંથી પસાર થયેલ સ્વરછ હીરણ નંદી માં તાલાલા નંગરપાલીકા દ્વારા સક્ષમઅધિકારી ની મંજુરી લીધા વગર છેલ્લા ત્રણ વર્ષથી કેમીકલ યુક્ત ગટર નું ગંદુ પાણી નાખવામાં આવેલ. જે પાણી ને કારણે હીરણ નંદી પ્રદુષિત થયેલ અને નંદી માં વસવાટ કરતા પ્રાણી અને વન્ય પ્રાણી પશુ જેવાં અનેક પંખી અને હજારો પરીવાર લોકો […]Continue Reading