Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 27)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરના હોસ્પિટલ ચોક ખાતે આવેલી કોર્ટ કચેરી ખાતે કોર્ટ પરિસરમાં જ વકીલ ઉપર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે વકીલો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને બાદમાં આરોપીને એ-ડિવિઝન પોલીસને સોંપી તેના વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે. આજે કોર્ટ પરિસરમાં ડોમેસ્ટિક વાયોલેન્સનાં આરોપી અશોક લક્ષ્મણભાઈ કેવટિયા દ્વારા ફરિયાદી પક્ષના વકીલ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ મહાનગરપાલિકાએ ૧૦૦ કરોડ સામે અંદાજે ૩૪ કરોડ રૂપિયાની વેરા વસુલાત કરી છે. જેને વિપક્ષે નબળી કામગીરી ગણાવી છે. આ અંગે મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ઘરવેરા સુપ્રી ટેન્ડેન્ટ વિરલ જાેશીએ જણાવ્યું હતું કે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઘરવેરા શાખા અંતર્ગત સામાન્ય કર સફાઈ કર, ગાર્બેજ કલેક્શન ,એજ્યુકેશન, પાણી, સફાઈ જેવા વેરા વસુલાત કરવામાં આવે છે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાએ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના રાજકોટના ઠેબચડા ગામે પિતાએ સ્કૂલે મોબાઈલ લઈ જવાની ના પડતાં ધો.૧૨માં અભ્યાસ કરતી પુત્રીએ એસિડ ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. મૃતદેહને પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વર્ષો જુનો કોર્ટનો કિલ્લો લોકો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને જેના એક એક પથ્થરમાં ઇતિહાસ છે. તેવા ઉપરકોટના કિલ્લામાં રીનોવેશન દરમિયાન ૨૪થી વધુ તોપો અને પ્રાચીન વસ્તુઓ મળી આવી છે. ત્યારે બે દિવસ પહેલાં જ ઉપરકોટના કિલ્લામાં પ્રાચીન વસ્તુઓની ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઉપરકોટમાં ફરિયાદ નોંધાતા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢના ઉપરકોટનો કિલ્લો રીનોવેશન બાદ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાય તે પહેલા જ ઉપરકોટના કિલ્લામાં કામ કરતા બે ઈસમોએ ખોદકામ દરમિયાન મળી આવેલી એન્ટિક ચીજ વસ્તુઓની ચોરી કરી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં હતા. જે અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં બે ગઠિયાને ઝડપી પાડ્યાં હતા. ઉપરકોટનો કિલ્લામાં કિંમતી વસ્તુઓની ચોરી થઈ હતી. જે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર તાલુકાના રામપર ગામમાં એક સાથે ત્રણ મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં હરસિધ્ધિ માતાના મંદિરમાંથી તસ્કરો દ્વારા સોના ચાંદીના છત્તર સોનાનો હાર સહિત અંદાજિત ત્રણ લાખની ચોરી કરી ગયા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે રામપર ગામમાં જ અન્ય બે મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેમાં મચ્છુમાંના મંદિરમાં પણ માતાજીની પાઘડી ચાંદીની બનાવેલ હતી તે અને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર નજીક મોરકંડા ગામના પાટીયા પાસે એક પેટ્રોલ પંપના પાર્કિંગમાંથી બે દિવસ પહેલાં ચોરી થઈ ગઈ હતી. જે ચોરીનો ભેદ ઉકેલવામાં પંચકોષી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફને સફળતા સાંપડી છે અને ટ્રક સાથે રાજકોટ અને જામનગરના બે શખ્સોને ઝડપી લીધા છે. તેઓની પૂછપરછ દરમિયાન પોતે વેચાણમાં મુકાયેલો ટ્રક જાેવા માટે આવ્યા પછી તેની ડુપ્લીકેટ ચાવી બનાવી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના સાધુ વાસવાણી રોડ નજીક ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં ધો.૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દેવાંશી સરવૈયાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અન્ય વિદ્યાર્થિનીઓ આઘાતમાં સરી પડી છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. પોલીસને દેવાંશીએ આપઘાત કરતા પહેલાં લખેલી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં લખ્યું છે કે, ‘ગુડ બાય એન્ડ સોરી, મને કાંઈ વાંધો નથી, […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
માણાવદર તાલુકા પંચાયતના ૧૪માં નાણાપંચમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે ઉચ્ચ કક્ષાસુધી રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રશ્નનો નિરાકરણ ન આવતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટે છેલ્લા ત્રણ દિવસથી કાઢવા ચોક ખાતે ધરણા યોજ્યાં છે તેમજ પ્રશ્નના નિરાકરણ બાબતે માંગ કરવામાં આવી હતી. આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અને ભીમ આર્મી સેનાના માણાવદર તાલુકા પ્રમુખ ગુણવંત મિયાત્રાએ જણાવ્યું હતું કે, તમામ આધાર પુરાવા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર શહેર જિલ્લામાં વાઈરસજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. એમાં વાઈરસજન્ય ઓરીના કેસમાં પણ વધારો નોંધાયો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં હાલ ઓરીના ૨૪ દર્દી સારવાર લઈ રહ્યા છે. સામાન્ય રીતે ૯ માસનું બાળક થાય ત્યારે ઓરીની રસી આપવામાં આવતી હોય છે, પરંતુ જામનગરની જીજી હોસ્પિટલમાં છ થી સાત માસનાં બાળકોને પણ ઓરી થતાં તબીબો ચોંક્યા છે. […]Continue Reading