Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 28)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
રંગીલા રાજકોટમાં જાણે દારૂબંધીનો કાયદો અસ્તિત્વમાં હોય જ નહીં એમ એક સપ્તાહમાં એવી બીજી ઘટના સામે આવી છે. જ્યાં લગ્નપ્રસંગમાં જાહેરમાં ખુદ વરરાજા ‘પીલે પીલે ઓ મોરે રાજા’ ગીત પર દારૂની બોટલ સાથે ઝૂમતા જાેવા મળ્યા હતા અને તેના મિત્રો પણ વરરાજાને ખભા પર ઉઠાવીને કાયદાના લીરેલીરા ઉડાડતા જાેવા મળી રહ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સામાન્ય રીતે તો આપને બધા જાણીએ છીએ કે, ફેબ્રુઆરીમાં ઠંડી પડતી હોય છે. પરંતુ, ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં જ લોકો આકરી ગરમી અને મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ઋતુમાં થયેલા આ ફેરફારની અસરના કારણે બાળકોમાં વાઈરસજન્ય રોગચાળાના પ્રમાણમાં પણ તોતિંગ વધારો થયો છે. તબીબનું માનીએ તો જામનગરમાં આ પ્રમાણ પાછલાં ત્રણ વર્ષોની સરખામણીમાં ૨૦૦ ટકાથી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્?ટ પચ્?ચીસ વારીયા ક્વાર્ટરમાં રહેતાં દૂર્ગાબેન બબ્?બનભાઇ ચૌહાણ (ઉ.વ.૪૫) નામના મહિલાને સવારે ઘરે સુતા હતાં ત્?યારે હાથમાં નાનકડા સાપે દંશ મારતાં તેઓ જાગી ગયા હતાં. દેકારો મચાવતાં તેમનો પુત્ર જાગી ગયો હતો અને સાપને લાકડી ફટકારી મારી નાંખ્?યો હતો. દૂર્ગાબેનને સારવાર માટે સિવિલ હોસ્?પિટલમાં ખસેડવામાં આવ્?યા હતાં. અહિ ઇમર્જન્?સી વિભાગમાં ડોક્?ટર Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સૌરાષ્ટ્ર લોકશાળા આયોજિત ૫૭ મી રેલી ( શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ)નો પાંચ દિવસનો કાર્યક્રમ લોકવિદ્યા મંદિર અને શ્રી  નિવાસી અંધ વિધાલય થોરડીનાં આંગણે યોજાયો હતો. જેમાં કુલ ૧૧  લોકશાળાના ધોરણ ૯ ના બધા મળી ૧૦૦૦ વિદ્યાર્થી ભાઈઓ બહેનો આવ્યા હતા. આ રેલીમાં કોઈએક શૈક્ષણિક વિષય પર પાંચ દિવસ સુધી સર્જનાત્મક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. જેમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢનો એ યુવક કે જે પૈસા કમાવાની લાલચમાં વિદેશમાં ગયો હતો પરંતુ તે ૨૪ દિવસ મ્યાનમારમાં નર્કે જેવી જિંદગી જીવ્યો હતો. જેની દર્દભરી દાસ્તાન સાંભળી પરિવારજનોનાં આંસુ રોકાતાં ન હતાં. યુવકને મ્યાનમારની કંપનીએ ગ્રાહકો શોધવા માટે ટાર્ગેટ આપ્યો હતો જાે પૂરો ન થાય તો ઝાડ પર લટકાવી પાઈપો મારવામાં આવતી હતી. તેમજ ૫-૫ દિવસ ભૂખ્યો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરમાં નાનામવા મેઈન રોડ પર આવેલ શાસ્ત્રીનગર સોસાયટીમાં મનપાએ અચાનક ૪૮ મકાનોને ડિમોલિશ કરવાની નોટિસ ફટકારતા સ્થાનિકોમાં રોષની લાગણી જાેવા મળી રહી છે. જેને પગલે સ્થાનિકોએ મનપા કચેરી ખાતે ‘સ્ન્છ, ધારાસભ્ય ક્યાં’ના બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મીડિયાને જણાવ્યું હતું કે, બિલ્ડરને ખટાવવા કપાતનું નાટક કરવામાં આવે છે. બાકી અમારી સોસાયટીમાં કપાતમાં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ  અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા ચલાવવામાં આવતા પરમ જીવદયારથને વિમળાબેન દિલીપભાઇ મહેતા તથા દ્વારા ઉમાબેન મહેન્દ્રભાઇ મહેતાનાં (હ. હિતેનભાઈ મહેતા) સ્મરણાર્થે અનુદાન આપવમાં આવ્યું છે. રાજકોટમાં છેલ્લા 18 વર્ષોથી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન કાર્યરત છે જે  નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાયલા નજીક લૂંટની ઘટના બની હતી. જેમાં ત્રણ કારમાં આવેલા લૂંટારૂઓએ અંદાજે ૧૪૦૦ કિલો ચાંદીની તેમજ ઈમીટેશન જ્વેલરીની લૂંટ ચલાવી હતી. ન્યુ ઇયર કુરિયર સર્વિસની ગાડીની લૂંટ થઈ હતી. ત્યારે આ સમગ્ર મુદ્દામાલ અમદાવાદ એરપોર્ટથી બેંગલોર, હૈદરાબાદ, મદ્રાસ, કોઇમ્બતુર અને પટના સહિતના શહેરોના ૫૦ જેટલા વેપારીને ત્યા પહોંચાડવાનો હતો. આ ઘટનાને લઈ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
શિવરાત્રીના મેળાની પૂર્ણહૂતિ ને હવે જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સાધુ સંતો અને ભારત ભર માથું આવેલા અખાડાઓ રવેડીમાં જાેડાવાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. શિવરાત્રીના મેળામાં કિન્નર અખાડો પણ હર્ષુ ઉલ્લાસથી શિવરાત્રીમાં યોજાતી રવેડીનો ભાગ બનશે. હર હર મહાદેવના નાથ સાથે અલગ અલગ અખાડાના રથો બેન્ડ,વાજા, ઢોલ,શરણાઈના સૂર ભક્તિભાવ સાથે નીકળશે ત્યારે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
આસ્થા અને શ્રદ્ધાનો મેળો એટલે શિવરાત્રિનો મેળો જ્યાં ભજન ,ભોજન અને ભક્તિ ની સાથે ચાર દિવસ ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્રણ દિવસથી ચાલતા આ મેળામાં અત્યાર સુધીમાં ચાર લાખથી પણ વધારે શ્રદ્ધાળુ એ જુનાગઢ ભવનાથ મંદિર અને અલગ અલગ તીર્થ સ્થાનોના ના દર્શન કર્યા છે. ભજન […]Continue Reading