Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 8)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના ૧૦ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી ઓછુ નોંધાયું છે. ૧૨.૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ અને ડીસામાં ઠંડીનો પારો ગગડ્યો છે. આગામી દિવસોમાં ક્રમશઃ ઠંડીની અસર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પૂરપાટ વેગે આવતી કારે રસ્તાની બાજુ પર ચાલતા 4 પદયાત્રીઓને અટફેટે લીધા, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા, એકને ગંભીર ઈજા ગુજરાતમાં દિનપ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. જેનું મુળ કારણ વધુ પડતી સ્પીડ, બે જવાબદારી ભર્યું ડ્રાઈવિંગ અને નશાખોરી હોવાનું અગાઉ પણ સામે આવી ચુક્યું છે. દિવાળીની રજામા યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ ભીડ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રી કમલેશભાઈ મેહતા (કમલેશ ટ્રેડીંગ કું.) ના આર્થિક સહયોગથી વાછકપર ગામે ચેકડેમનો જીર્ણોદ્ધાર. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં છેલ્લા વર્ષમાં અનેક ચેકડેમોનો જીર્ણોદ્ધાર કરેલ છે. તેમજ ૧૧,૧૧૧ ચેકડેમ બનાવાવનો સંકલ્પ કરેલ છે. જેમાં માર્કેટીંગ યાર્ડના વેપારી શ્રી કમલેશભાઈ મેહતા (કમલેશ ટ્રેડીંગ કું,) દ્વારા મોરબી રોડ પરના વાછકપર બેડી Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બોટાદ સૌરાષ્ટ્ર ની વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ ખાતે આજ રોજ શ્રી શિવશક્તિ શ્યામ સેવા મંડળ – અમદાવાદ ના સંચાલક અધ્યક્ષ શ્રી રમેશભાઈ હાડા તેમજ મંત્રી શ્રી શંકરલાલજી ચાચન દ્વારા શરૂ થયેલ નવા વર્ષ ના પ્રથમ દિવસે બેસતા વર્ષ ના દિવસે તા.૧૪/૧૧/૨૦૨૩ નાં રોજ ૨૪ કલાક સુધી રામાયણ ના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બોટાદ  પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળિયાદ ખાતે આરંભ થતા નવા વર્ષ કાર્તિક શુક્લ એકમ બેસતા વર્ષનાં દિવસે જ્ગ્યાની ઉજ્વળ પરંપરા અનુસાર ભગવાનશ્રી રાઘવેન્દ્ર સરકાર અને પાળિયાદ ઠાકર ઠેકાણે સમાધિ સ્થાનનાં મહંતોનાં દેવળ સમક્ષ ૧૦૧ વાનગીઓનો મહાભોગ ધરાવાયો હતો. પરમપૂજ્ય શ્રી વિહળાનાથની કૃપાથી જ્ગ્યાનાં મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુનાંઆશીર્વાદ સાથે Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પાલીતાણા સમસ્ત મહાજન દ્વારા પાલીતાણામાં અબોલ પશુઓનો સેવા અભિયાનદરરોજ ૭૦૦ જેટલા શ્વાનોને જમાડાય છે, સહકાર આપનાર ધર્મશાળાઓનું સન્માન કરાયુંવૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે પ્રયત્નશીલ સંસ્થા સમસ્ત મહાજન દ્વારા પશુઓનો સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યો. સમસ્ત મહાજન દ્વારા પાલિતાણામાં હજારો અબોલ જીવોની સેવા કરવામાં આવે છે. પાલિતાણામાં હજારો કુતરાઓ છે, જે આખો Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને પોરબંદર વાઇબ્રન્ટ નો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન ઔદ્યોગિક વિકાસ માટે રોકાણકારોને તમામ માળખાગત સુવિધા આપવા સરકાર કટિબદ્ધઃ પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા પોરબંદર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની વિપુલ તકો રહેલી છે-મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા પોરબંદર જિલ્લા વાઇબ્રન્ટ નો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવા Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કપાસના ભાવ રૂપિયા ૨ હજાર સુધી કરવામાં આવે એવી ખેડુતોની માંગ રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની આવક થઇ છે. માર્કેટ યાર્ડમાં એક મણ કપાસના ભાવ રૂપિયા ૧૩૫૦થી ૧૪૦૦ સુધીના બોલાયા છે. તેમજ ખેડૂતો પોતાના કપાસ વેચવા માર્કેટ યાર્ડ ખાતે આવ્યા તો ખરા. પરંતુ તેમનામાં નારાજગી વ્યાપી છે. ખેડૂતોનું કહેવું છે કે કપાસના ભાવ ખૂબ ઓછા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પણ દ્વારકા પહોંચ્યા દ્વારકામાં દૂર દૂરથી લોકો દ્વારકાધીશના દર્શન કરવામાં આવ્યા છે. દ્વારકા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને અંનત અંબાણી પણ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા દ્વારકા પહોંચ્યા હતા. મુકેશ અંબાણી અને અનંત અંબાણી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દ્વારકા દર્શન અર્થે પહોંચ્યા હતા. તેમણે દ્વારકામાં ઉપસ્થિત રમેશ ઓઝાના પણ આશીર્વાદ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
આયોજકોએ એક જ ઈનામ આપતાં બોલાચાલીમાં મામલો બીચકયો આ નવરાત્રિ અનેક લોકો માટે જીવલેણ બની છે. અનેક શહેરોમાં મારામારી અને હત્યાના બનાવો બન્યા છે. જેમાં પોરબંદરમાં નવરાત્રિના છેલ્લા દિવસે ચોંકાવનારો બનાવ બન્યો છે. શહેરના રોકડીયા હનુમાન મંદિર નજીક મારામારીમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. સરમણ ઓડેદરા નામના યુવાનની હત્યા કરાઈ હતી. જમાં પોરબંદર પોલીસે […]Continue Reading