Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 9)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો જાેવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકામાં એક જ દિવસમાં બે ખેડૂતાના હાર્ટ એટેકથી મોત થયુ છે. જાે વાત દ્વારકાની કરીએ તો ખેતરમાં કામ કરતા સમયે હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. ઠાકર શેરડી ગામના પ્રેમજીભાઈ કણઝારીયાનું હાર્ટ એટેક આવતા મોત થયુ છે. તો બીજી તરફ શક્તિનગર ગામના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ફરી એક વાર કચ્છ જિલ્લામાં ધરા ધ્રૂજી છે. કચ્છના રાપર પાસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે ૩ઃ૦૫ કલાકે ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર કચ્છથી ૧૮ કિમી દૂર હોવાની માહિતી છે. આ પહેલા ૧૪ ઓક્ટોબરના રોજ પણ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ચ્છના ખાવડાથી ૧૭ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ  સાબરમતી જેલમાં બંધ એવા ગુજરાત સહિત ભારત ભરમાં કરોડોનો ગફલો કરનાર વિશ્વામિત્ર ઈન્ડિયા પરિવારના ડિરેક્ટરોને જામીન ન આપવા માંગ પેટા રાજકોટના એજન્ટો ગાંધીનગર પહોંચ્યા  ગૃહ મંત્રી તેમજ રાજ્ય મંત્રીને લેખિત રજૂઆત જેતલસર/જેતપુર/ રાજકોટ  ચીટ ફંડ કંપની વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર કંપનીમાં ફસાયેલા રૂપિયા ઝડપથી મળે અને બાકી રહેલા આરોપીઓને ઝડપથી પકડવામાં આવે અને Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જલ્યાણગ્રુપ દ્વારા લોહાણાબોર્ડીંગનાં વિશાળ પટાંગણમાં રધુવંશી ખેલૈયાઓ માટે ભવ્ય જલ્યાણ નવરાત્રી મહોત્સવ ન આયોજન કરેલ છે લોહાણા જ્ઞાતિ જનો માટે શહેરના સૌથી મોટા લોહાણા બોર્ડીંગ ના વિશાળ ગ્રાઉન્ડમાં માતાજીના નવલા નોરતા માં રધુવંશી ખૈલેયાઓ થનગનાટ મચાવવા આતુરતા પુર્વક તૈયારીઓ કરી રહેલ છે. ૧૬ વર્ષથી જલ્યાણ ગ્રુપના પ્રમુખ તેમજ લોહાણા મહાજન પ્રમુખ તરીકે સેવા આપતા અને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ સુત્રાપાડા તાલુકાની અગ્રગણ્ય જાહેરખબર એજન્સો ડી.કે.ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રીનું તા.૧૩/૧૦/૨૩ ને શુક્રવારે ગુજરાતની અસ્મીતા તથા સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતી ઓપન સૌરાષ્ટ્ર કચ્છ દીવ દાંડીયા તાલીરાસ હીરફાઈનું આયોજન કરેલ છે તેમાં ફકત આમંત્રીત ખૈલેયાઓ સ્પર્ધામાં સમાવેશ કરવામાં આવશે. ૨૫ વર્ષોથી સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવના જોડીયા વેરાવળ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ગીરગંગા પરિવાર દ્વારા રાજ્ય ના મુખ્ય મંત્રી તેમજ પાણી પુરવઠા મંત્રી સહિત સબંધ કરતા વિભાગો ને આવેદન પત્ર રાજકોટ જીલ્લા કલેકટર, ગુજરાત સરકાર સિંચાઇ વિભાગ-રાજકોટ.ને રજુઆત સૌરાષ્ટ્રમાં વરસાદના અભાવે ૫૦% થી પણ વધારે ચેકડેમો ના પાણી ખાલી જઈ ગયા છે તો તાત્કાલીક તે ડેમોને ઊંડા અને માટી કાઢવાની મંજૂરી આપવા બાબત રજુઆત કરાય સૌરાષ્ટ્રમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. ૧૦ વર્ષની એક બાળકીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. જાગૃત સમાજ માટે આ કિસ્સો લાલબતી સમાન છે. પોપટપરા વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની બાળકીએ થાર કારમાં કેટલાક શખ્સોએ પોતાના અપહરણ થયાનું નાટક કર્યું હતું. ૪ કલાક પોલીસની તપાસ બાદ બાળકીએ નાટક રચ્યું હોવાનું સામે આવ્યુ હતું. ટ્યુશનમાં ન જવું […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કચ્છ જિલ્લામાંથી કોંગ્રેસના સૂંપડા સાફ થઈ ગયા છે. હવે જિલ્લા પંચાયત, નગરપાલિકા અને હવે તાલુકા પંચાયતમાં પણ ભાજપનું શાસન આવી ગયું છે. એવુ કહી શકાય કે કચ્છમાં ભગવો લહેરાયો છે. ધારાસભ્ય અને સાંસદ પદ સહિત તમામ પદો પર ભાજપના હોદ્દેદારો જાેવા મળશે. જિલ્લામાંથી કોંગ્રેસનું નામોનિશાન મટી ગયું છે. કચ્છમાં સાંસદ ભાજપના, છ એ છ ધારાસભ્યશ્રીઓ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આજથી લોકમેળાનો પ્રારંભ થશે. આજથી શરુ થતા લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સાથે જ રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં લાગેલી રાઇડ્‌ઝ માટે દરરોજ ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. લોકોની સુરક્ષાના કારણે તંત્રએ આ મોટો ર્નિણય લીધો છે. જાે કે, હજુ મોટી રાઇડ્‌સને ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું નથી. મહત્વનું છે કે, આજે મેળાનો પ્રારંભ કરવામાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કચ્છના માંડવીમાં ગઇકાલે રાતે દેના બેંક પાસેથી પસાર થતા દરમિયાન વેપારી સાથે લૂંટ થઇ હતી. પોલીસ તપાસમાં દાગીના ભરેલો એક થેલો પણ મળી આવ્યો છે. ગઇ કાલે ૨ શખ્સો એક વેપારી પાસેથી દાગીનાનો થેલો લૂંટીને ફરાર થયા હતા. થેલામાં અંદાજિત ૫૦ લાખના દાગીના હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. મહત્વનું છે, પોલીસની શોધખોળમાં દાગીના […]Continue Reading