મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની પ્રબળ શક્યતા છે. બંને પક્ષોની ટોચની નેતાગીરી વચ્ચે વાતચીત ચાલી રહી છે. સત્તાવાર જાહેરાત બાદ બંને પક્ષોના અગ્રણી નેતાઓ પણ સ્ટેજ શેર કરશે.મધ્યપ્રદેશમાં ૨૫-૩૦ બેઠકો પર યાદવ મતદારો નિર્ણાયક માનવામાં આવે છે. જાેકે, લગભગ ૫૦ બેઠકો પર
Recent Comments