અમદાવાદ ગુજરાતમાં પ્રથમ વાર લંબે નારાયણ આશ્રમમાં ૧૦૮ કુંડી બગલામુખી માતાનો મહાયજ્ઞ તારીખ ૨૩ એપ્રિલ થી ૧ મેં ૨૦૨૫ સુધીચાલી રહ્યો છે જેમાં તારીખ ૩૦/૦૪/૨૫ ના રોજ બપોરે ભવ્ય સંત ભંડારા અને રાત્રે ગુજરાતના નામાંકિત કલાકારો ફરીદામીર મહેશ સોલંકી ઉદય ધાધલ વગેરે દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન આવાહન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ અવધુતશ્રી અરુણ ગીરીજી મહારાજ એનવારયમેન્ટ બાબાના તત્વાવધાનમા તેમજ મહંતશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતી માતાજી એવં ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી મહારાજના સાનિધ્યમાં તેમજ સેવકોની ઉપસ્થિતિમાં ભવ્ય અને દિવ્ય કાર્યકેમ નો પ્રારંભ
ગુજરાત માં પ્રથમ વાર ૧૦૮ કુંડી બગલામુખી માતાનો મહાયજ્ઞ નો ઋષિ ભારતી સહિત ના સંતો ની ઉપસ્થિતિમાં પ્રારંભ

Recent Comments