ગુજરાત

નવકાર મંગલ મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિનુભાઈ આલગોતર દ્વારા ગૌશાળામાં જીવદયા રથ અર્પણ

અમદાવાદ નવકાર મંગલ મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીવિનુભાઈ કે અલગોતર દ્વારા આજે શાંતિપુરા સ્થિત લંબે નારાયણ ગૌશાળામાં જીવદયા રથ અર્પણ કરવામાં આવ્યો , જેમાં આશ્રમના મહંત મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતી માતાજી , મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતીજી મહારાજ ,ભરત બાપુ , ગોવિંદરામ બાપુ તેમજ માનનીય વૈભવભાઈ ચોકસી,મંત્રી શ્રી, ગ્રાહક સંરક્ષણ પરિસદ, ગુજરાત રાજ્ય તેમજ ગૌશાળાની આજુબાજુની સોસાયટીના ભારતીબેન પ્રોફેસર ,હીનાબેન જોશી વગેરે ગૌપ્રેમી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આશ્રમના મેનેજર શ્રી ફાલ્ગુનીબેન ભારતીએ  ખુબ સુંદર વ્યવસ્થા કરી હતી

Related Posts