અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts ધારી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ જૂન, ૨૦૨૨ના રોજ યોજાશે અમરેલી શહેર કડવા પાટીદાર સંગઠન સમિતિની મળેલ મિટીંગ એક ને ગોળ ને એક ને ખોળ કેમ ? કેન્દ્ર સરકારે શ્રમિકોના લઘુતમ વેતનમાં વધારો કર્યો જ્યારે ગુજરાત સરકારે શ્રમિકોના વેતનમાં ઘટાડો કર્યો
Recent Comments