અમરેલી બળેવના પવિત્ર તહેવાર નિમિત્તે ભૂદેવોએ જનોઈ બદલવાની વિધિ કરી શેત્રુંજી નદી કિનારે આવેલા વિશ્વંભર મહાદેવ ના સાનિધ્યમાં ત્રિવેણી તીર્થમાં પૌરાણિક સ્થળે આજે બ્રાહ્મણોએ યજ્ઞો પવિત્ર જનોઈ બદલવાની ધાર્મિક વિધિ શાસ્ત્રોત રીતે અને શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરી હતી Tags: Post navigation Previous Previous post: ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધોરાજીના રસ્તાઓ ઉપર ખખડદજ ખાડાઓ બુરવાની માંગ સાથે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર અપાયુંNext Next post: ભાઈ બહેનના પવિત્ર પ્રેમનુ પ્રતિક એટલે રક્ષાબંધન Related Posts સાવરકુંડલા શહેરના માલધારી ચોક વિસ્તારમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની જનસભા યોજાઈ પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત – ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટેની માળખાકિય સુવિધાના નિર્માણ માટે રુ. ૧.૨૦ લાખ સુધીની સહાય ખેડૂતો ના પાક ધિરાણ પ્રશ્ને બાવકુભાઈ ઉઘાડ ની રાજ્ય ના મુખ્ય મંત્રી કૃષિ નાણાં મંત્રી ને વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત
Recent Comments