અમરેલી

દામનગર નાગરપલિકા પ્રમુખપદે ચાંદનીબેન પ્રિતેશભાઇ નારોલા ઉપપ્રમુખ ગોબરભાઇ નાનજીભાઈ નારોલ

છેલ્લા કેટલાય સમય થી આ દામનગર નાગરપલિકા એનસીપી ના કબ્જામાં હતી. આ પાલિકામાં ભાજપ કોંગ્રેસ બને પાર્ટીને સફળતા મળતી ન હતી. આ ટર્મમાં એનસીપીના કેટલાક સદસ્યોને અગાઉથી બીજેપીમાં સામેલ કરવામા આવ્યા હતા. જેના કારણે આ ટર્મ માં પાલિકા ભાજપ શાસિત બની છે. અહીં પ્રમુખ તરીકે ચાંદનીબેન પ્રિતેશભાઇ નારોલા ઉપપ્રમુખ તરીકે ગોબરભાઇ નાનજીભાઈ નારોલની વરણી કરવા માં આવી છે

Follow Me:

Related Posts