અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts કુંકાવાવમાં દલિત અને માલધારી સમાજનું વેકરિયાને પ્રચંડ સમર્થન કોવીડ વેક્સિનેશનમાં સહભાગી થવા ચલાલા દાન મહારાજ આશ્રમના મહંત શ્રી વલકુબાપુએ અપીલ કરી અમરેલી જિલ્લાના રોલ ઓબ્ઝર્વર સંદિપકુમારના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
Recent Comments