ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી અને કદાવર નેતા શ્રી શંકરસિંહ વાઘેલા શનિવારને તારીખ 5-6-2021રોજ રાજુલા જાફરાબાદ અને ઉનાના વાવાઝોડાના કારણે જે વિસ્તારો અસરગ્રસ્ત થયેલ છે અને આ વિસ્તારોમાં માછીમારીઓ આંબાના બગીચાઓ કેળના બગીચા નાળિયેરીના બગીચા તલના પાકને તેમજ લોકોના મકાનો પડી ગયા છે તેવા વિસ્તારની મુલાકાત લેવા આવી રહ્યા છે ત્યારે રાજુલા તાલુકાના છતડીયા ગામ 9 કલાકે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે 10 કલાકે અને પાટીમાણસા ગામે 12 કલાકે સહિતના અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઇ ઉના જવા રવાના થશે તેમ ટીકુભાઈ વરુ અને જીતુભાઈ વાળા ની યાદીમાં જણાવ્યું છે
ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ શનિવારે રાજુલા છતડીયા નાગેશ્રી પાટીમાણસા ઉનાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે

Recent Comments