દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ અંતર્ગત ફોમ ચકાસણી માં ગુજરાત પ્રદેશ એન સી પી ના રેશમાબેન પટેલે એન સી પી પુનઃ સતા મેળવશે નો આશાવાદ વ્યક્ત કર્યો હતો ચાર રાજકીય પાર્ટી ઓના ૮૩ જેટલા ઉમેદવારો ચૂંટણી જંગ માં છે ત્યારે અનેકો હાલાકી નો સામનો કરી લાચાર સ્થિતિ ભોગવતા શહેરીજનો કોની ઉપર વિશ્વાસ મૂકે છે તે જોવા નું રહ્યું છ વોર્ડ ની ૨૪ બેઠકો ધરાવતી દામનગર નગરપાલિકા માં ભાજપ કોગ્રેસ એન સી પી આપ એમ ચાર રાજકીય પાર્ટી ના ૮૩ જેટલા ઉમેદવારો મેદાન માં ઉતર્યા છે
ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ ૨૪ એન સી પી ૨૩ ભારતીય જનતા પાર્ટી ૨૪ આમ આદમી પાર્ટી ૧૨ બેઠકો પર ચૂંટણી લડી રહી છે ત્યારે ફોમ ચકાસણી માં હાજરી આપતા ગુજરાત પ્રદેશ એન સી પી ના રેશમાબેન પટેલ પુનઃ એન સી પી સતા મેળવશે નો આશાવાદ વ્યક્ત કર્યો હતો શહેર ના વિવિધ વિસ્તારો માં અને સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર સહિત દામનગર ના સરદાર ચોક મોટા પીર ની દરગાહ એ દર્શન સરદાર પટેલ ને પુષ્પહાર અર્પણ કર્યા હતા
Recent Comments