અમરેલી શહેરની ભાગોળે આવેલ “ઠેબી નદી’’ માં હાલ ચોમાસાનું ડેમમાંથી છોડાયેલ સ્વચ્છ પાણી ભરાઇ રહેલ છે. જેમાં અમરેલી શહેરમાંથી આવતુ ગંદુ પાણી ભુગર્ભ ગટ૨માં છોડવાના બદલે અમરેલી નગરપાલિકા દ્વારા આ નદીમાં છોડવામાં આવે છે. જેથી ક૨ીને આ સમગ્ર નદીનું પાણી ગંદુ થયેલ છે. મચ્છરોનો ઉપદ્રવ વધે છે. ગંદકી થવાથી આ વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યુ છે. આમ આવી બેદરકારીથી હાલ કોરોના કાળની પણ વધારો થઇ શકે તેમ છે. નાટે આપ સાહેબને રજુઆત કરીએ છીએ કે આપ સાહેબ આ શહેરમાંથી આવતુ ગંદુ પાણી આ નદીમાં ભળતુ અટકાવીને ભુગર્ભ ગટ૨માં વહેતુ થાય તેવી વ્યવસ્થા કરશો.
તેમજ આ ઠેબી નદીમાં ગાંડી વેલનો ખુબ જ ઉપદ્રવ વધી ૨હયો છે. તો આ ગાંડી વેલ દર વર્ષે પાલિકા દ્રારા દુર કરવામાં આવે છે. તો આ કાર્ય વહેલાસર કરવા અને ગાંદી વેલને દૂર ક૨વા માંગ
Recent Comments