અમરેલી

દુધાળા હેત ની હવેલી ખાતે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના ૬૦ જન્મ દીને મહા વૃક્ષારોપણ અભિયાન પ્રસંગે વિહળનાથ જગ્યા ના પૂજ્ય ભયલુબાપુ એ હાજરી આપી

લાઠી ના દુધાળા હેત ની હવેલી ખાતે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના ૬૦ જન્મ દીને યોજાયેલ મહા વૃક્ષારોપણ અભિયાન પ્રસંગે વિહળનાથ જગ્યા પાળીયાદ ના જંગમી તીર્થંકર ભયલુબાપુ ઉપસ્થિત રહ્યા હતા અને રિવર મેન ને શુભેચ્છા પાઠવી હતી ભારત ના શ્રેષ્ટ નારગિક પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના ૬૦ માં જન્મ દીને ખાસ કશ્મીર ની આબુહવા જેમ  સૌરાષ્ટ્ર માં સફરજન થાય તેવા આવિષ્કાર  ની શરૂઆત કરતા સવજીભાઈ ધોળકિયા ને શુભેચ્છા પાઠવવા પધારેલ પાળીયાદ વિહળનાથ જગ્યા ના મહંત પૂજ્ય ભયલુબાપુ એ સુરત ની સામાજિક સંસ્થા ગ્રીન આર્મી ના સ્વંયમ સેવી ઓની સેવા નિહાળી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર માટે કામ કરતી ગ્રીન આર્મી હેત ની હવેલી ખાતે દર્શનીય પુષ્પ શિવપાર્વતી શિવલીગ અને સફરજન ના વૃક્ષો ના ૬૦૦૦ જેટલા વૃક્ષ રોપ્યા હતા આ પ્રસંગે ખાસ ભયલુબાપુ ઉપસ્થિત રહ્યા હતા

Related Posts