ગુજરાત

શ્રી ધાનેરા જેન મહાજન અને પાંજરાપોળ ના આંગણે કીર્તિસ્થભ તળાવ ચંદન તલાવડી સોલાર બોર સહિત ના પ્રકલ્પો નો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હજારો અબોલ જીવો માટે અપાર કરુણા ઉત્તમોત્તમ સુવિધા નિર્માણ કરતા દાતા શ્રી ઓ

બનાસકાંઠા શ્રી ધાનેરા જેન મહાજન અને પાંજરાપોળ સરાલ વાડ ના આંગણે જીવદયા ના રૂડા અવસરે અનેકો રાજસ્વી અગ્રણી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ના સૂત્રધાર શ્રી ઓની ઉપસ્થિતિ માં કીર્તિ સ્થભ તળાવ ચંદન તલાવડી સોલાર બોર સહિત ના પ્રકલ્પો નો ભવ્ય લોકાર્પણ સમારોહ તા.૯/૬/૨૨ ના રોજ યોજાયો લોકર્પણ સમારોહ માં અન્યત્ર કાર્યકમ માં રહેલ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહ મંત્રી હર્ષ સંધવી એ શુભેચ્છા સદેશ પાઠવ્યો હતો આ સમારોહ માં  બનાસડેરી ના શંકરભાઈ ચૌધરી કીર્તિસિંહ વાધેલા શિક્ષણ મંત્રી  ગુમાનસિંહ ચૌહાણ ભાજપ જિલ્લા પ્રમુખ પરબતભાઈ પટેલ સાંસદ શ્રી  નાથાભાઈ પટેલ ધારાસભ્ય ધાનેરા સહિત અનેકો રાજસ્વી અગ્રણી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા જીવદયા પ્રેમી ની ઉપસ્થિતિ માં ધાનેરા સ્થાનિક વાસી જેન સંધ ગોવાલીયા ટેંક મુંબઈ દ્વારા આયોજિત માં પ્રમુખ ભરતભાઇ શાહ મહેન્દ્ર જે શાહ દરબાર મનીષભાઈ એમ ગાંધી ઓશિયા જેમ્સ ના પ્રકાશભાઈ ગાંધી એવમ ધાનેરા જેન મહાજન અને પાંજરાપોળ ટ્રસ્ટી ગણો ની વિશાળ ઉપસ્થતી માં વિવિધ પ્રકલ્પો નો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો તેમાં જીવન અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું જળ થજો દિનદુખિયા ના આંસુ લ્હો તાં અંતર ના કદી ધરશો તેવી શ્રેય માર્ગે ચાલવા ની પ્રેરણા આપતો સુંદર સદેશ આપ્યો હતો

Related Posts