અમરેલી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કૌશિક વેકરિયાનું આહવાન આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આગામી ૧૩ થી ૧૫ તારીખ દરમ્યાન આવો આપણે સૌ આપણા ઘર પર, વ્યવસાય ના સ્થળે, જાહેર મિલકત પર તિરંગો લગાવી ને તિરંગા ની આન, બાન અને શાન વધારીએ.
ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કૌશિક વેકરિયાનું આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે આહવાન

Recent Comments