અમરેલી

દામનગર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ એસ જી ગોહિલ અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

દામનગર શહેર માં આગામી તહેવારો ભગવાન શ્રી પરશુરામજી નો પ્રાગટય પર્વ અને રમજાન ઇદ (ઇદ ઉલ ફિત્ર) ના પર્વો ને લઈ શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હતી દામનગર શહેર માં બ્રહકુમારો દ્વારા આયોજિત ભગવાન શ્રી પરશુરામજી ના પ્રાગટય પર્વ એ યોજાતી રથયાત્રા અને ઉત્સવ અંગે રૂટ વ્યવસ્થા સંખ્યા સહિત ની બાબતે સ્થાનિક પોલીસ અને અગ્રણી ઓ વચ્ચે પરામર્શ હિન્દૂ મુસ્લિમ બંને સમાજ ના તહેવારો પરસ્પર એકયતા ભાતૃપ્રેમ અને સામાજિક સંવાદિતા સાથે ઉજવાય એકમેક ના તહેવારો માં જોવા મળતી એકતા જળવાય તેવા ઉમદા વિચારો સાથે પી એસ આઈ એસ જી ગોહિલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હતી

Related Posts