અમરેલી

દામનગર પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી ના ૧૫૦ લાભાર્થી પ્રશ્ને. તાજી ધારાસભ્ય ધ્યાન નહિ આપતા માજી ધારાસભ્ય ઠુંમર આવ્યા ગરીબો ને વ્હારે પાલિકા ના સત્તાધીશો એ અભિપ્રાય આપવા માં પાંચ વર્ષ કેમ કાઢ્યા ? કોની શુ અપેક્ષા હતી ?

દામનગર શહેર માં વર્ષ ૨૦૧૯ થી ૧૫૦ જેટલા ગરીબ લાભાર્થી ઓ કાગ ડાળે ઘર ના ઘર ની રાહ માં ગાંધીનગર પ્રધાન મંત્રી એફોડબલ હાઉસિંગ મિશન ના મેનેજર ને પત્ર પાઠવી વિગતે જાણકારી મેળવતા માજી ધારાસભ્ય ઠુમરે અંતે ગરીબ પરિવારો માટે કરી મધ્યસ્થી દામનગર નગરપાલિકા ના વર્ષ ૨૦૧૯ થી સતત પાંચ વર્ષ સુધી પ્રધાન મંત્રી આવાસ યોજના ની દરખાસ્તો કેમ ભેગી કરાય ? સ્થાનિક પાલિકા તંત્ર એ માત્ર અભિપ્રાય આપવા માં આટલો બધો વિલંબ કેમ કર્યો ? સ્થાનિક પાલિકા તંત્ર ની લાભાર્થી ઓ પાસે શુ અપેક્ષા છે ? વર્ષ ૨૦૧૯ થી ભાજપ ની પાલિકા માજ ભાજપ સરકાર ની યોજના પહોંચાડવા પનો કેમ ટૂંકો પડ્યો ? જેવા અનેક સવાલો સાથે સબંધ કરતા વિભાગો માં તાજી ને બદલે માજી ધારાસભ્ય નો સહકાર માંગતા લાભાર્થી ઓની વ્હારે આવતા માજી ધારાસભ્ય ઠુંમર વર્ષ ૨૦૧૯ માં એન સી પી ના શાસન માં ફેજ ૧ અને ફેજ ૨ કુલ મળી ૩૦૦ થી વધુ પ્રધાન આવાસ યોજના હેઠળ મકાન મંજુર થયા હતા પણ ભાજપ શાશીત પાલિકા ની ટર્મ પુરી થવા આવશે તો પણ ૧૫૦ જેટલા ગરીબ પરિવારો ને પધાન મંત્રી આવાસ યોજના હેઠળ એકપણ દરખાસ્ત મંજુર નહિ થતા માજી ધારાસભ્ય ઠુંમર સમક્ષ અસંખ્ય લાભાર્થી ઓ એ કરી રજુઆત તેના સંદર્ભે ઠુંમરે માંગી વિગતો માંગી દામનગર પાલિકા ના સત્તાધીશો એ આટલા બધો તુમાર કેમ કર્યો ? સત્તાધીશો લાભાર્થી પાસે શુ અપેક્ષા હતી ? અભિપ્રાય નો આપવામાં પાંચ વર્ષ કેમ વિતાવ્યા ? જેવા અનેક સવાલ કરતો પત્ર પાઠવ્યો 

Related Posts