સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં સહયોગ સાથે લોકવિદ્યાલય માઈધાર કેન્દ્રમાં ઉનાળામાં વિનામુલ્યે છાશ કેન્દ્રનો લાભ મળ્યો છે. માઈધારમાં પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં ૫૦ જેટલાં પરિવારોને છાશકેન્દ્રનો લાભ મળી રહ્યો છે. આ વિતરણ કાર્યમાં સંસ્થાનાં પાતુભાઈ આહિર, જગદીશભાઈ ડાંગર, કલ્યાણભાઈ ડાંગર, સંજયભાઈ ડોડિયા તથા જહાભાઈ ડાંગર જોડાયેલાં છે.
તળાજા તાલુકાના માઈધાર ખાતેના લોકવિધાલય દ્વારા વિનામુલ્યે છાશ વિતરણ


















Recent Comments