કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રવાદના ભેખધારી હતા. ઝારખંડ સ્થાપના દિને અમિત શાહે રાજ્યના લોકોને અભિનંદન આપ્યા હતા. સ્વધર્મનું રક્ષણ કરવું અને સ્વદેશી પહેરવાનો તેમનો આગ્રહ અવિસ્મરણીય હતો. અવિભાજીત બિહારમાં ૧૮૭૫માં જન્મેલા બિરસા મુંડાએ બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે અને વટાળ પ્રવૃત્તિ સામે આદિવાસીઓનું Continue Reading


















Recent Comments