Home Articles posted by CITY WATCH NEWS (Page 6056)
રાષ્ટ્રીય
રિઝર્વ બેન્ક ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્‌સમેન સ્કીમનો ઉદ્દેશ ફરિયાદ નિવારણ તંત્રમાં વધુ સુધારો લાવવાનો છે. સ્કીમ દ્વારા કેન્દ્રીય બેન્કની રેગ્યુલેટેડ સંસ્થાઓના ગ્રાહકોની ફરિયાદોનું સમાધાન સારી રીતે કરવામાં આવશે. સ્કીમની સેન્ટ્રલ થીમ વન નેશન વન ઓમ્બડ્‌સમેન પર આધારિત છે. આ અંતર્ગત એક પોર્ટલ, એક ઈ-મેલ અને એક જ એડ્રેસ હશે, જ્યાં ગ્રાહકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. પોતાની […]Continue Reading
અમરેલી
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૧૧/૨૦૨૧ થી ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ–૨૦૨૨ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જે નાગરીકના તા.૦૧/૦૧/૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષ પુર્ણ થતા હોય, એટલે કે જે નાગરીક તા.૦૧/૦૧/૨૦૦૪ અથવા તે પહેલા જન્મ ધરાવતા હોય તે ફોર્મ નં.૬ ભરી મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે. આ કાર્યક્રમમાં ખાસ ઝુંબેશના દિવસોએ સબંધીત બી.એલ.ઓ. જે તે […]Continue Reading
અમરેલી
ખેતીવાડી ખાતાની એગ્રો સર્વિસ ઘટકમાં લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨૪ નવેમ્બર સુધી ઓનલાઇન અરજી માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે. યોજનાનો લાભ લેવા પ્રાઇમરી એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ સોસાયટી (PACS)/ ફાર્મરગ્રુપ ફાર્મર પ્રોડ્યુસર કંપની સહકારી સંસ્થા સખી મંડળ સેલ્ફ હેલ્પ ગ્રુપ સ્ટાર્ટ અપ ધરાવનાર કૃષિ ડિપ્લોમાં કૃષિ સ્નાતક અનુસ્નાતક/બી.આર.એસ વગેરે એરો સર્વિસ પ્રોવાઇડર તરીકે કાર્ય કરવા Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના સિહોર ખાતેથી નિરામય અભિયાનનો શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, નિરામય અભિયાન’ દ્વારા નિરોગી ગુજરાતનો ધ્યેય પાર પાડવો છે. શિક્ષણ મંત્રીએશ્રીએ વધુમાં જણાવ્યું કે, કોરોનાના કારણે જેટલાં લોકોના મોત થયા છે. તેનાથી વધુ લોકોના મોત બિન ચેપી રોગોના કારણે થાય છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, પાંડુરોગ, કિડની, ડાયાબિટિસ, સ્તન કૅન્સર, Continue Reading
ભાવનગર
આજના દોડધામભર્યા જીવનમાં આપણી જીવનશૈલી સુદ્રઢ બને અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જળવાય તે ખૂબ જ અગત્યનું છે તેમ રાજ્ય બિન અનામત વર્ગ, શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બી.એચ ઘોડાસરાએ ભાવનગરના શહેરી વિસ્તારના ‘નિરામય ગુજરાત” કાર્યક્રમના લોન્ચિંગ અવસરે જણાવ્યું હતું. આ અવસરે તેમણે જણાવ્યું કે, આપણે ત્યાં કહેવત છે કે, ‘પ્રથમ સુખ તે જાતે નર્યા’ […]Continue Reading
અમરેલી
  આજ રોજ તા. ૧૨/૧૧/૨૦૨૧ કોંગ્રેસ તાલુકા અને કોંગ્રેસ શહેર ની સમિતિ દ્વારા નૂતનવર્ષે નિમિતે સ્નેહમિલન નો કાર્યકમ રાખવામાં આવેલ હતો જેમાં  જેમાં વિરોધપક્ષ નાં નેતા પરેશભાઈ ધાનાણી ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત અધ્યક્ષ સ્થાને બોલવામાં આવ્યો હતો જેમાં નવા વર્ષ પાર્ટીને મજબૂત કરી આવનાર વિધાનસભા ની ચૂંટણી માટે તમામ કાર્યકર્તાને તૈયાર રહેવા પરેશભાઈ આહવાન કર્યું […]Continue Reading
અમરેલી
રમત ગમત વિભાગ દ્વારા અનુસુચિત જાતિના કલાકારોની પરંપરાગત કલાને જીવંત રાખવા વિવિધ કાર્યક્રમો અંતર્ગત લોકનૃત્ય તાલીમ શિબિર ચાલુ વર્ષે પ્રદેશકક્ષાએ જૂનાગઢ ખાતે યોજાનાર છે તો અમરેલી જિલ્લાનાં ૧૪ થી ૩૫ વર્ષની વય મર્યાદાવાળા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક/યુવતીઓને “લોકનૃત્ય તાલીમ શીબિર” માં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા આગામી Continue Reading
અમરેલી
૨૦ નવેમ્બર સુધી અમરેલી મામલતદાર કચેરીમાં અરજી સ્વીકારવામાં આવશે તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે, તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૪ નવેમ્બરના મામલતદાર કચેરી અમરેલી ખાતે યોજાનાર કાર્યક્રમ માટેના પ્રશ્નો/ ફરિયાદો આગામી ૨૦ નવેમ્બર સુધીમાં Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વ્યવસાયો માટે એડમિશનના પાંચમા તબક્કાની કાર્યવાહી તા ૧૫/૧૧/૨૦૨૧ સુધી થનાર છે. જેમાં સંસ્થા ખાતે ખાલી રહેલ બેઠક માટે પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ ઓન લાઇન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન માટે ૧૫/૧૧/૨૦૨૧ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.Continue Reading
અમરેલી
પોલીસદળની ભરતી સંબંધિત માહિતી અને માર્ગદર્શન હેલ્પલાઇન ૬૩૫૭૩૯૦૩૯૦ પરથી મળી શકશે અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગારવાંચ્છુઓને માહિતી, માર્ગદર્શન અને મહેનતના ત્રિવેણી સંગમ થકી લક્ષ્ય પ્રાપ્તિનો અતુલ્ય અવસર મળી રહે તેવા હેતુસર ગુજરાત પોલીસદળમાં વર્ગ-૩ની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ – લોકરક્ષક અને એસ.આર.પી.એફ.કોન્સ્ટેબલ સંવર્ગની ભરતી સંબંધિત માહિતી Continue Reading