Home Articles posted by CITY WATCH NEWS (Page 6057)
અમરેલી
અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર મળે તે માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ધો. ૧૦/ ૧૨ પાસની લાયકાત ધરાવનાર સ્ત્રી તેમજ પુરૂષ રોજગાર ઇચ્છુકો માટે એલ.આઈ.સી એજન્ટ/ફિલ્ડ ઓફિસર/એપ્રેન્ટીસ ની જગ્યા માટે એલ.આઈ.સી.અમરેલી બાપા સીતારામ ગ્રુપ ઓફ કંપની તથા ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ પ્રા.લી.અમદાવાદ ખાતેના એકમ માટે અનુબંધમ પોર્ટલના માધ્યમથી ટેલીફોનીક તથા Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાની અધ્યક્ષતામાં આજે અમરેલીની શ્રી ટી. પી. શ્રીમતી એમ.પી. ગાંધી ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત નિરામય ગુજરાત અભિયાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાસંગિક ઉદ્દબોધન આપતા પ્રભારીમંત્રીશ્રીએ જણાવ્યું હતું Continue Reading
અમરેલી
સંત શ્રી શિરોમણી પુજનીય જલારામ બાપા ની જન્મ જ્યંતી નિમિતે અમરેલી શહેર ના મુખ્ય રાજમાર્ગ પરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં રઘુવંશી સમાજ ના લોકો એ હાજરી આપી હતી જયારે શોભાયાત્રા ટાવર ચોક પાસે પોહ્ચતા ત્યારે મુસ્લિમ મુસ્લિમ ચેમ્બર ઓફ કોમર્સ ના વેપારી ઓ દ્વારા ફૂલ ની પાંદડી ઓથી શોભાયાત્રા ને વધાવી હતી હિન્દૂ મુસ્લિમ […]Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ ઉદ્યોગ રત્ન પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઇ ગજેરા અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના જીતુભાઇ ડેર અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય પૂર્વ લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા ચિરાગભાઈ પરમાર તાલુકા પંચાયત લાઠી સહિત ના અગ્રણી ઓએ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શન પૂજન અર્ચન કર્યું હતું અને મેનેજિંગ ટ્રસ્ટી […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજયના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી રાઘવજીભાઈ પટેલએ આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સટી હેઠળનાઅમરેલી ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રની મુલાકાત લઇ કૃષિ વૈજ્ઞાનિકો સાથે બેઠક કરી હતી. કૃષિમંત્રીએ જણાવ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ર0રરમાં ખેડૂતોની આવક બમણી કરવાના સપનાને સાકાર કરવા માટે કૃષિ વિજ્ઞાન ખૂબ જ મહત્‍વનો ભાગ ભજવે છે. રાજયની કૃષિ Continue Reading
અમરેલી
અમરેલીમાં વસતા સેંકડો રઘુવંશી પરિવારોનું લોહાણ મહાજન વાડી બાદ પૂ.જલારામ મંદિરની સ્‍થાપનાનું સ્‍વપ્‍ન પૂર્ણ થયું હોય સમગ્ર રઘુવંશી સમાજમાં આસ્‍થાનાં ઘોડાપુર ઉમટયા છે. અમરેલીનાં વરસડા માર્ગ પર લોહાણા મહાજન વાડીનાં પટાંગણમાં પૂ. જલારામબાપાનાં મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનું આજે ઉત્‍સાહભેર સમાપન કરવામાં આવ્‍યું હતું. પ્રથમ દિવસે શાસ્‍ત્રી પાર્થભાઈ ત્રિવેદી Continue Reading
અમરેલી
ખાંભાના મોભનેશ ખાતે મકવાણા પરિવારના નાગજણદાદાના સ્‍થાનક ધાતરવડ ધામ મુકામે આયોજિત શિવ પુરાણમાં માનવ મહેરામણ ઉમટયો. વિર માંગડાવાળા દાદાની જુની નગરી એવા ધાતરવડ ખાતે તમામ વર્ણના સુરાપુરા દાદાના સ્‍થાનકો આવેલા છે. તે પાવન સ્‍થળે લુહાર સમાજના મકવાણા પરિવારના નાગાજણ દાદાના સ્‍થાનકે રવિરામ બાપુ રાભડાવાળાની સંગીતમય શૈલીમાં શિવ કથામાં કરાતા રસપાનમાં તા.10ના રોજ પ્રસંગો અનુરૂપ વિવિધ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં અન્નદાન ના ઓલિયા પૂજ્ય જલારામ બાપા ની ૨૨૨ મી જન્મ જ્યંતી ની પુરા ધર્મ ઉલ્લાસ થી ઉજવણી સમસ્ત રઘુવંશી સમાજ માં અનેરો ઉત્સાહ પૂજન અર્ચન દીપ માળા મહાપ્રસાદ મનોરથ ભવ્ય શોભાયાત્રા યોજાય બોપર પછી રઘુવંશી સમાજે ધંધા રોજગાર બંધ રાખ્યા પૂજ્ય જલારામ બાપા ની શોભાયાત્રા શહેર ના સરદાર ચોક વિસ્તાર થી લોહાણા […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના અકાળા ગામે અકાળિયા હનુમાંનજી નુતન મંદિર પ્રતિષ્ઠા પ્રસંગે ત્રીદિવસીય મહોત્સવ મારુતિ યજ્ઞ એવમ વરિષ્ઠ સંતો ના શ્રી મુખે દિવ્ય સત્સંગ માં હાજરી આપતા ગુજરાત રાજ્ય વિધાનસભા વિપક્ષ નેતા પરેશભાઇ ધાનાણી  ગુજરાત સરકાર ના મંત્રી રાધવજીભાઈ પટેલ સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર  ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત સહિત જિલ્લા ભર માંથી  અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના […]Continue Reading