Home Articles posted by CITY WATCH NEWS (Page 6058)
અમરેલી
દામનગર ના મુરલીધર કોટન જીન ખાતે સ્વ: પુનાભાઈ લવજીભાઈ તળાવીયાના સ્મરણાર્થ  એમબ્યુલન્સ લોકાર્પણ તથા અમરેલી જિલ્લા ભાજપ પરિવાર નો ભવ્ય સ્નેહ મિલન સમારોહ તા૧૪/૧૧/૨૦૨૧ રવિવાર ના રોજ કેબિનેટ મંત્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ,  અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી આર.સી. મકવાણા સાહેબ ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ સુરત સ્થિત રૂસ્તમ બાગ સ્વામી નારાયણ મંદિર ના વિદ્વાન શાસ્ત્રી સતશ્રી સહિત ના સંતો સૃપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા હનુમાનજી ના દર્શને પધારેલ સતશ્રી સાથે  સ્વામિનારાયણ સાંપ્રદાય ના વરિષ્ઠ સંતો નું યાત્રાધામ ભુરખિયા આગમન થતા અનેકો ભાવિકો એ દર્શન લાભ અને સંતો ની પધરામણી કરાવી ધર્મ લાભ […]Continue Reading
અમરેલી
અમરેલી વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં કોરોના પ્રતિરોધક વેકસીન આપવા મેગા વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦ હજારથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી હતી. અમરેલી જિલ્લાના મોટા પ્રમાણમાં લોકો જિલ્લાની બહાર એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરો તેમજ અન્ય જિલ્લામાં વસવાટ કરતા હોવાથી મત ગણતરીની વસ્તી મુજબ વેક્સીનેશનનો આંકડો ઓછો છે. પરંતુ જો […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલએ આજે અમરેલી લોહાણા મહાજન વાડી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વિષ્ણુયાગ યજ્ઞ મહોત્સવમાં હાજરી આપી હતી. કૃષિમંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિ નિમિતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી ધન્યતા અનુભવું Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલએ આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સટી હેઠળના અમરેલી ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઇ કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ સાથે બેઠક કરી હતી. કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૦૨૨ માં ખેડૂતોની આવક બમણી કરવાના સપનાને સાકાર કરવા માટે કૃષિ વિજ્ઞાન ખૂબ જ મહત્વનો Continue Reading