ધરમપુરમાં અકસ્માતે ગેસ વેલ્ડીંગની નોજલની નળી ફાટતા અનવરભાઈ દાઝી ગયા જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં તેનુ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની અકરમભાઈ ઈસમભાઈ ભંડેલાએ ખંભાળિયા પોલીસને જાણ કરતા પોલીસ ટૂકડી તાત્કાલિક દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજાે સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી મૃતકના પરિજનનું નિવેદન નોંધી બનાવની વધુ તપાસ […]Continue Reading


















Recent Comments