Home Articles posted by CITY WATCH NEWS (Page 6082)
રાષ્ટ્રીય
દુનિયામાં રસીકરણની ઝૂંંબેશમાં પણ નાણાંએ મોટી ભૂમિકા ભજવી છે. ધનિક દેશોેએ કોરોના રસી અંકે કરી લીધી અને બે ડોઝ આપ્યા બાદ તેઓ હવે બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કરી રહ્યા છે તેની સામે ગરીબ આફ્રિકા ખંડમાં ઘણાં લોકોને રસીનો પહેલો ડોઝ પણ નસીબ થયો નથી.ઓસ્ટ્રેલિયાએ રસીકરણનો દર વધારે હોવાથી ઇન્ટરનેશનલ પ્રવાસીઓને માટે સરહદો ખોલી છે. એજ […]Continue Reading
રાષ્ટ્રીય
બ્રિટનના વડાપ્રધાને કોરોના મહામારીને કારણે આ વર્ષે બે વખત પોતાની ભારતની મુલાકાતને રદ કરી હતી. જે બાદ બન્ને દેશના નેતાઓ પહેલી વખત આમના સામને આવીને મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બેઠકના તુરંત બાદ ટ્‌વીટ કર્યું અને કહ્યું કે રોડમેપ ૨૦૩૦ પર આગળ વધી રહેલા વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આજે ગ્લાસગોમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ […]Continue Reading
અમરેલી
વિવિધ ગામો ના આગેવાનો તથા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા. સાવરકુંડલા પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ કાઠી વિધાર્થી ભવન ખાતે સાવરકુંડલા તાલુકા મામલતદાર એમ.બી.દેસાઈ ની બદલી થતા તથા એરફોર્સ માં સાર્જન્ટ તરીકે બઢતી મળવા બદલ સન્માન સમારોહ કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા યોજાયો હતો આ તકે ચાંપરાજબાપુ ની જગ્યા ના મહંત બાપલુબાપુ ખાચર, માતાજી ના ભુવા કનુભાઈ ખુમાણ, […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકાના વાંડળીયા ગામે મદદનીશ કલેક્ટર શ્રી ઉત્સવ ગૌતમની પ્રેરક ઉપસ્થિતિમાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક તંત્રના કર્મીઓએ મદદનીશ કલેક્ટરશ્રીને ગામમાં આરોગ્ય, પોષણ, કૃષિ, શિક્ષણ વગેરે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. રાત્રી સભામાં નવા રસ્તા બનાવવા, વિજળીના જોડાણ માટે, પાણી, આરોગ્ય જેવા વિવિધ વિભાગોને લગતા નાગરિકો દ્વારા Continue Reading
અમરેલી
આરોગ્યલક્ષી સુવિધાઓ માટે જરૂરી એવું PMJAY-MA કાર્ડ કઢાવવા ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે સમગ્ર અમરેલી જિલ્લામાં વિવિધ તાલુકા મથકોએ અને ગ્રામ્ય સ્તરે આપના દ્વાર આયુષ્માન હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત (PMJAY-MA) કાર્ડ કાઢવા માટે કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિનામૂલ્યે આરોગ્યલક્ષી સુવિધાઓ માટે અમલમાં મુકવામાં આવેલી આ યોજના Continue Reading
અમરેલી
અમરેલી જવાહર નવોદય વિદ્યાલય એ ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય, શિક્ષણ વિભાગ હસ્તક ચાલતી એક સ્વાયત સંસ્થા છે. જેમાં ધોરણ-૬ માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પસંદગી પરીક્ષા તા.૩૦/૦૪/૨૦૨૨ના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવનાર છે. આ માટે પ્રવેશ પરીક્ષા અંગેના અરજીપત્રકો ઓનલાઇન ભરવાની છેલ્લી તા.૩૦/૧૧/૨૦૨૧ છે. આ પ્રવેશ પરીક્ષામાં ભાગ Continue Reading
અમરેલી
રમત ગમત વિભાગ દ્વારા બહુરૂપી, નટબજાણીયા (દોરડા ઉપર ચાલતા કલાકારો) તથા ભવાઈ ક્ષેત્રના કલાકારોને પ્રોત્સાહિત કરવા સહાય આપવા અંગેની યોજના અમલમાં છે. અમરેલી જિલ્લાના સહાય મેળવવા ઈચ્છુક બહુરૂપી, નટબજાણીયા કલાકારો તેમજ ભવાઈ નાટ્યમંડળીઓએ જિલ્લા રમત ગમત કચેરી અમરેલી ખાતેથી અથવા વેબસાઈટ http://www.commi-synca.gujarat.gov.in પરથી અરજીફોર્મ મેળવીને નિયમોનુસાર Continue Reading
અમરેલી
અમરેલી રમત ગમત વિભાગ દ્વારા સરદાર યુવક મંડળ અને બાબાપુર ગ્રામ પંચાયતના સહયોગથી આઝાદીનાં ૭૫ વર્ષ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ  અંતર્ગત સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નિહાળ્યો હતો. આ પ્રસંગે અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી Continue Reading
અમરેલી
સાંસદ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ વેકરીયા, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ સંઘાણીસહિત હોદેદારો ઉપસ્થિત રહયા અમરેલી શહેર ભાજપ દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬ મી જન્મ જયંતિ નિમીતે તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પ્રદેશ યુવા ભાજપ ઉપપ્રમુખ મનીષ સંઘાણી, પ્રદેશ […]Continue Reading
ગુજરાત ધર્મ દર્શન
ભગવાન ધન્વંતરિ આયુર્વેદ પ્રવર્તક દેવોના દેવવૈધ  લોકવૈદ્ય જન આરોગ્ય નું ધ્યાન રાખ્યું છે  ભગવાન ધન્વંતરિની ધનતેરસે પ્રાગટ્ય તિથિ છે  આયુર્વેદના પ્રવર્તક ભગવાન ધન્વંતરિ આસોવદી તેરસ ધન્વંતરિ જયંતી તરીકે શ્રદ્ધાપૂર્વક ઊજવાય છે શ્રીમદ્ ભાગવત પુરાણના પ્રથમ સ્કંપના ત્રીજા અધ્યાયમાં પરમાત્માના અવતારોની કથામાં પરમાત્માના ચોવીસ અવતારોનો ઉલ્લેખ બતાવ્યો છે ભગવાન ધન્વંતરિ પરમાત્માનો ૧૨ Continue Reading