Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
અમરેલી
અમરેલી જિલ્‍લાની જનતાને છેલ્‍લા ર0 વર્ષથી રાજનેતાઓ બ્રોડગેજ રેલ્‍વેરૂપી ચાંદ હથેળીમાં બતાવીને લોકસભાની ચૂંટણીમાં મત મેળવીને બાદમાં જનતાને ઠેંગો બતાવી દેવામાં આવી રહયો છે. ડો. જીવરાજ મહેતાના સ્‍વપ્‍નસમી અમરેલી નગરીને તો કયારેય બ્રોડગેજ રેલ્‍વે મળશે તે તો રામ જાણે પણ અમરેલી નજીક આવેલ લીલીયામોટા ગામને પણ રેલ્‍વેનો કોઈ લાભ મળતો નથી. લીલીયામોટાના રેલ્‍વે સ્‍ટેશનથી મહુવા-સુરત Continue Reading
અમરેલી
અમરેલી સંસદીય વિસ્‍તારના વિકાસ માટે સાંસદ નારણભાઈ કાછડીયા તરફથી સતત પ્રયાસો કરવામાં આવે છે ત્‍યારે સાંસદ દ્વારા મહુવા-જેતપુર નેશનલ હાઈવેનાકામમાં પ્રગતિ આવે અને કેન્‍દ્ર સરકાર તરફથી નાણાંકીય ફાળવણી થાય તે માટે તેઓ તરફથી સતત પ્રયત્‍નો કરવામાં  આવી રહયા હતા. જેના ફળ સ્‍વરૂપે મહુવા-જેતપુર નેશનલ હાઈવેના કામે પેકેજ-1 માટે રૂા. 97 કરોડ મંજુર કરેલ હોવા અને […]Continue Reading
અમરેલી
સમગ્ર શહેર માં અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા અને શહેર કૉંગ્રેસ ની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે અમરેલી શહેર માં વોર્ડ નં 2  માં પહોંચી  કોરોના મહામારી દરમિયાન મૃત્યું પામેલા દિવંગત ને સામુહિક શ્રધાંજલિ આપવામાં આવીcovid19_ન્યાય_યાત્રા દરમ્યાન કોરોનાં માં મૃત્યુ પામેલા મૃતક પરિવાર ના ઘરે ઘરે જઈ  કોરોના માં મૃતક ના વારસદારો ને […]Continue Reading
ભાવનગર
ભાવનગર ખાતે વિસ્તરણ પામનાર નવા સર્કિટ હાઉસનું ઈ- ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યું હતું. ભાવનગરના વાઘાવાડી રોડ સ્થિત જૂના સર્કીટ હાઉસની બાજુમાં જ રૂ.૬.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર સર્કિટ હાઉસનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સેવા અને સમર્પણ ભાવથી જનતાની સેવામાં અમે રત છીએ. અમારી કાર્યપદ્ધતિથી સૌ વાકેફ છે. અમે સૌના સાથ […]Continue Reading
અમરેલી
અમરેલીમાં સારહિ યુથ કલબ ઓફ અમરેલી દ્વારા દર્દીનારાયણને નિઃશુલ્‍ક તબીબી સાધનો ઉપયોગ માટે અપાશે અમરેલી પંથકના દર્દીઓની, વંચિતોની અને જરૂરીયાતમંદોી વર્ષોથી નિઃસ્‍વાર્થ સેવા કરતી સારહિ યુથ કલબ ઓફ અમરેલી દ્વારા દર્દીનારાયણનની સેવામાં વધુ એક પગલુ ભરવામાં આવ્‍યું છે. જેમાં જરૂરીયાતમંદ દર્દીઓને નિઃશુલ્‍ક તબીબી સાધનો જેવા કે વોટરબેડ, ટ્રાઇસીકલ, વ્‍હીલચેરની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલિકા ઘ્‍વારા વિકાસની વણથંભી યાત્રામાં આજે નગરપાલિકા ભવન, વિશ્રામગૃહ, બાલમંદિર, જન સુખાકારી મોબાઈલ એપ્‍લીકેશન અને પ000 વૃક્ષોનાં લોકાર્પણનો પંચામૃત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં મુખ્‍ય લોકાર્પણ કર્તા એનસીયુઆઈ તેમજ ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, મ્‍યુનિસિપલ ફાઈનાન્‍સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ મહામંત્રી મહેશભાઈ કસવાલા ખાસ ઉપસ્‍થિત રહેલ Continue Reading
અમરેલી
શ્રી સર્વોદય આશ્રમ બાબાપુરમાં હિન્‍દુ-મુસ્‍લિમ એકતાને ઉજાગર કરતો શ્રી વિશ્‍વગ્રામ સંસ્‍થા તેમજ શ્રી સર્વોદય સરસ્‍વતી મંદિર, બાબાપુરના સંયુકત ઉપક્રમે “નરસિંહ સે ગાંધી તક” યાત્રા અંતર્ગત “સ્‍નેહ સંગીત યાત્રા” નામે ભવ્‍યાતિભવ્‍ય કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમના પ્રારંભમાં હિમાંશુભાઈ જોષીએ સ્‍વાગત પ્રવચન આપ્‍યું. તે પછી આ યાત્રામાં મુખ્‍ય ગાયક અને હાર્મોનિયમ વાદક કાશ્‍મીરી Continue Reading