Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
અમરેલી
રાજ્ય સરકાર તરફથી ઉપલબ્ધ થતી સેવાઓ અનુકૂળતા થી અને ઝડપથી નાગરિકોને મળી રહે તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વહીવટી સુધારણા ની પ્રક્રિયાના ભાગરૂપે સમાયંતરે સુધારા-વધારા થતા રહે છે જેમાં રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી અપાતી સેવાઓ માં જે તે અરજદાર દ્વારા અપાતી માહિતીની સત્યતા સુનિશ્ચિત કરવા એફિડેવિટ લેવામાં આવે છે વહીવટી સુધારણા ની પ્રક્રિયાના ભાગરૂપે લોક […]Continue Reading
અમરેલી
અમરેલીના લાઠી રોડ પર ટ્રાફિકથી ધમધમતી વલ્લભચેમ્‍બરની સામે ગુજરાત ગેસની પાઇપલાઇનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આકિસ્‍મક આગથી આજુ બાજુ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પાઇપલાઇન પાસે ઉભેલી બે રીક્ષા ભડભડ સળગવા લાગી હતી. ગેસની પાઇપલાઇનમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે આગની જવાળા આકાશમાં ઉંચે સુધી છવાયેલ હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા  […]Continue Reading
અમરેલી
સુશાસન સપ્તાહ અંતર્ગત યોજાનાર પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપશે ગુજરાત રાજ્યના અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ૩૧ ડિસેમ્બરના અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. મંત્રીશ્રી સવારે ૧૦ કલાકે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે યોજાનાર પંચાયત અને ગ્રામ વિકાસ Continue Reading
અમરેલી
ઉડ્ડયન મંત્રીશ્રીના હસ્તે સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઈસેવા ખુલ્લી મુકાશે વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે : સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં પહોંચાડશે : ટિકિટદર રૂ. ૧૯૯૯/- ઉડ્ડયન મંત્રી શ્રી પૂર્ણેશભાઈના હસ્તે આગામી તા.૧લી જાન્યુ.-૨૦૨૨એ સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રકલ્પના આરંભ Continue Reading
અમરેલી
લોકોને સમયસર સુવિધાઓ મળી રહે તે નિશ્ચિત કરવું આપણી પ્રાથમિકતા હોવી જોઈએ : રાજ્યમંત્રીશ્રી મોરડીયા અમરેલી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિનોદ મોરડીયાએ જિલ્લાની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ અને પ્રમુખશ્રીઓ સાથે બેઠક કરી હતી. રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું લોકોને સમયસર સુવિધાઓ મળી રહે અને Continue Reading
અમરેલી
મહાનુભાવો દ્વારા એપ્રેન્ટિસ યોજનાના કરારપત્રો, રોજગાર નિમણૂંકપત્રો અને એપ્રેન્ટિસશીપ કરારપત્રોનું વિતરણ કરાયું રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને સુશાસન સપ્તાહના છઠ્ઠા દિવસે એટલે કે આજે ૩૦ ડિસેમ્બરના ગુજરાત રાજ્યના શહેરી Continue Reading
અમરેલી
અમરેલી ખાતે ૧૧.૮૬ કરોડના ૨૯૦ જેટલા રોડરસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી શ્રી મોરડીયા અમરેલીના જેસીંગપરા ખાતે ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિનોદ મોરડીયાએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૧૧.૮૬ કરોડના ખર્ચે તૈયાર થનાર ૨૯૦ જેટલા રોડરસ્તાના કામોના પ્રતીક ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી હતી. Continue Reading
અમરેલી
પ્રજાજનોને સુવિધા આપવા માટે નગરપાલિકાને મળતી ગ્રાન્ટનો ઉપયોગ કરવા મંત્રીશ્રીએ તાકીદ કરી અમરેલી ખાતે ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિનોદ મોરડીયાએ જિલ્લાની તમામ નગરપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ઉપસ્થિત પદાધિકારીશ્રીઓને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યની મહાનગરપાલિકાઓમાં જેવી રીતે ઝડપી કામગીરી થાય છે Continue Reading
ભાવનગર
આજરોજ ભદ્રાવળ -૧ કે.વ શાળા ખાતે બાળમેળા નું ભવ્ય આયોજન શાળા પરિવાર વતી બાળકો દ્વારા કરવામાં આવ્યું. જેમાં ગામના વિવિધ કૌશલ્યો ધરાવનાર કારીગરો જેવા કે સુથાર, મોચી ,દરજી, સોની ,કુંભાર, કડિયા, ખેડૂત, વગેરે પોતાના સાધનો સાથે શાળામાં આવીને બાળકો સમક્ષ પોતાનું નિદર્શન કરેલ ,તેમ જ પ્રાકૃતિક ખેતી ની સમજણ આપવા ટીમાણાથી કનુભાઈ ભટ્ટ તેમ જ […]Continue Reading
ભાવનગર
રાજ્ય સરકાર દ્રારા તા.૨૫-૧૨-૨૦૨૧ થી તા.૩૧-૧૨-૨૦૨૧ દરમિયાન સુશાસન  સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અન્વયે આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્રારા ભાવનગર જિલ્લાનો કાર્યક્રમ પાનવાડી ખાતે આવેલ આંબેડકર હોલ ખાતે યોજાયો હતો. આજે યોજાયેલા કાર્યક્રમમાં ૧૧૦ લાભાર્થીઓને વિદેશ સહાય, આંતરજ્ઞાતિય લગ્ન સહાય,  કુંવરબાઈનું મામેરુ, આંબેડકર સફાઇ કામદાર મકાન સહાય, દિવ્યાંગ Continue Reading