વડોદરાના ટેબલ ટેનિસ પ્લેયર માનુષ શાહની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ૨૦૨૪ના સંભવિત ઓલિમ્પિક્સના ખેલાડીઓ માટેની ટાર્ગેટ સ્કીમમાં પસંદગી થઇ છે. ભારત સરકારના યુવા અને રમત ગમત વિભાગનો આ ફ્લેગશિપ પ્રોગ્રામ છે. આ સ્કીમ અંતર્ગત માનુષને સ્પોર્ટ સાયન્સ એક્સપર્ટ્સ ડાયેટિશિયન, ફિઝિયોથેરાપિસ્ટ અને સાઇકોલોજિસ્ટની ટીમની મદદ મળશે. આ વિશે માનુષે કહ્યું કે, ‘આ સ્કીમમાં પસંદગી દર વર્ષે Continue Reading


















Recent Comments