Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
પ્રદૂષણ મામલે કોર્ટ કેટલીક મહત્વની ટકોર કરી અને અવલોકન પણ કર્યું હતું. આ મામલે જાેઇન્ટ ટાસ્ક ફોર્સ સમિતિ અને કોર્ટ મિત્રએ આ બાબતે પોતાનો રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો. બંને રિપોર્ટમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૧ની હાલત જ પ્રદુષિત છે, તો ફેઝ ૨ના બાંધકામ સામે પણ સવાલ ઉભા કરાયા હતા. કોર્ટ મિત્ર હેમાંગ શાહ અને જાેઇન્ટ […]Continue Reading
ગુજરાત
સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે, સર્કલની ફાળવણી અંગેની પોલિસી નિયત કરવામાં આવી છે. જે મુજબ, સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે અને અરજદારોને ઓછામાં ઓછા ૭ દિવસ અને વધુમાં વધુ ૧૪ દિવસની છૂટ આપી સીલબંધ કવરમાં અરજદારે વાર્ષિક લાયસન્સ ફીની ઓફર જે જે તે ઝોનના કાર્યપાલક ઇજનેરને આપવાની રહેશે. […]Continue Reading
ગુજરાત
કઠલાલના કપડવંજ રોડ પર પોરડા નજીક ગઈકાલે ગુરુવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત થતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. લોચો વળેલી કારમાં સવાર કેટલાક લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા, જે પૈકી ૪ વ્યક્તિનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ખસેડાયો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દુર્ઘટનામાં એકમાત્ર જેમનો બચાવ થયો છે તે વાયુસેનાના ગૃપ કેપ્ટન વરુણ સિંહ ગંભીર રીતે દાઝી જતા હાલ આર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના પિતા કે.પી. સિંહ ૫૦ એલટી એર ડિફેન્સ યુનીટમાં કર્નલ હતા, જેમનું ૧૯૯૫માં ગાંધીધામ ટ્રાન્સફર થયું હતું. તે દરમિયાન તેમના પુત્ર વરુણ સિંહ સહિત પરિવાર ગાંધીધામના તે સમયે મીઠીરોહર વિસ્તારમાં રહેલા બીએસએફ કેમ્પના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કચ્છના આદિપુરમાં શુક્રવારે સવારે ૯ વાગ્યે કેસર નગર પાસેના ધોરીમાર્ગ પર પડાણા નજીકની એક કંપનીમાંથી કર્મચારીઓને મુકવા જતી પૂજા ટ્રાવેલ્સની ચાલતી લક્ઝરી બસમાં શોર્ટ સર્કિટના પગલે આગ લાગી ઉઠી હતી. ડ્રાયવરની સીટ સામેના વાયરિંગમાંથી આગની શરૂઆત થતાં જ ચાલકે સમય સુચકતા વાપરી બસને થોભાવી દીધી હતી. તેમજ કર્મચારીઓને ગાડીની નીચે ઉતરી જવાની સૂચના આપી પોતે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ-ભાવનગર રોડ પર સરધાર ગામની ૨૦૦ વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને મુલાકાત લીધી હતી. અહીં નિત્યસ્વરૂપદાસજી સ્વામીના નેજા હેઠળ સ્વામિનારાયણના ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે, જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી શરૂ થયો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના હતા અને તેમના હસ્તે સરધાર ખાતે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં Continue Reading
ગુજરાત
વડોદરાના ગોત્રી રોડ સેવાસી ખાતે આવેલી એસબીઆઈ બેંકનાં બે એટીએમમાં રાત્રે દોઢ વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. એટીએમ મશીનમાં આગ લાગતાં ગામ લોકો સ્થળ પર દોડી ગયા હતા. એ સાથે આગના બનાવની જાણ ફાયરબ્રિગેડને થતાં લાશ્કરો સ્થળ પર દોડી ગયા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જાેકે આગ કાબૂમાં આવે એ પહેલાં […]Continue Reading
ગુજરાત
મોડી રાત્રે તરસાલી બાયપાસ પાસે કારમાં લાગેલી આગને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પેટ્રોલ સંચાલિત કાર હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જાેતજાેતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. અને કાર બળીને ખાખ થઇ ગઇ હતી. કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આ બનાવમાં પોલીસે પણ કાર્યવાહી […]Continue Reading
ગુજરાત
તામિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહિત ૧૩ લોકો મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાને કારણે આખો દેશ સ્તબ્ધ થઇ ગયો છે. ત્યારે સુરતની મિત્સુ ચાવડાએ તેમને શ્રધ્ધાંજલી પાઠવવાની સાથે તેમની સાથે વિતાવેલી પળોની વાતો કરી હતી. કારણ કે ડિસેબલ સૈનિકો પ્રત્યે સમાજમાં જાગૃતિ આવે તે […]Continue Reading
રાષ્ટ્રીય
યુપીમાં લોકોને રસી આપવાની સંખ્યા ખૂબ સારી છે જાે કે હજી પણ તમામ લોકોને વેક્સિનેટેડ કરવા માટે ખૂબ સમય લાગશે. એસપી તરફથી તમારા પર મહામારી દરમિયાન અવ્યવસ્થા સર્જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અમારી સરકારના પ્રયાસોથી ઉત્તર પ્રદેશ કોવિડ-૧૯ મેનેજમેન્ટ માટે વૈશ્વિક પ્રશંસા મેળવી રહ્યું છે. રસીકરણના સંદર્ભમાં, ઉત્તર પ્રદેશ ભારતમાં ટોચના સ્થાને છે. અમે ડિસેમ્બરના […]Continue Reading