પાલિતાણામાં એક માસ પૂર્વે હિંદુ યુવતીને જાકિર હારુનભાઈ સૈયદ નામના યુવકે ભગાડી ગયાના બનાવથી ભારે ચકચાર મચી હતી. આ બનાવમાં પાલિતાણા ટાઉન પોલીસમાં જાણવા જાેગ નોંધાયા બાદ યુવક-યુવતીને સુરતથી ઝડપી લઈ પુછપરછ કરતા બંન્નેને પ્રેમસંબંધ હોવાથી ઘરેથી ભાગી જઈ દિલ્હીની કોર્ટમાં લગ્ન કર્યાં તથા મદિના મસ્જીદ જાફરાબાદ, દિલ્હીમાં નિકાહ કર્યાં હતા અને તે અંગેના મેરેજ […]Continue Reading


















Recent Comments