સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ વગેરે જિલ્લાના લાખો લોકોએ સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે. તેઓ વર્ષોથી સુરતમાં રહેતા હોવા છતાં વતનનું ઋણ અદા કરવાનું ચૂકતા નથી. કતારગામ ગજેરા સર્કલ પાસે ભવાની હાઇટ્સમાં રહેતા છગનભાઇ રણછોડભાઇ સિમેડિયા ૧૫ વર્ષ પહેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામમાં ખેતીકામ કરતા હતા. બાદમાં હીરાનો Continue Reading















Recent Comments