સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચી લીધા હતા. ત્યારે કંગનાએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા એક પોસ્ટ કરી હતી. આ દરમિયાન અભિનેત્રીએ શીખ સમુદાય વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. કંગનાએ કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેનાથી શીખ સમુદાયને ઠેસ પહોંચી હતી. કંગના છેલ્લી ફિલ્મ થલાઈવીમાં જાેવા મળી હતી. આ ફિલ્મમાં તેણે જે જયલલિતાની ભૂમિકા ભજવી […]Continue Reading


















Recent Comments