Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
બોલિવૂડ
બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અભિનીત ફિલ્મ ‘ઝ્રરટ્ઠાઙ્ઘટ્ઠ ઠॅિીજજ’ ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન ઝુલન ગોસ્વામીના જીવન અને સફરથી પ્રેરિત છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે, જેની પહેલી ઝલક અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ ફિલ્મ વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી મહિલા બોલરોમાંની એક ઝુલન ગોસ્વામીની પ્રસિદ્ધ સફરને […]Continue Reading
રાષ્ટ્રીય
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જાેન્સને એક મોટો ખુલાસો કર્યો છે અને તેમાં જણાવ્યું હતું કે હ્લ્‌છ હેઠળ ભારતીયો માટે વિઝા નિયમો હળવા કરવામાં આવશે તે વવત માં સેજ પણ તથ્ય નથી તેમણે આ વાતને ફગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો કે ભારત સાથે મુક્ત વેપાર કરાર હેઠળ ભારતીયો માટે વિઝા નિયમો હળવા કરવામાં આવશે. બોરિસ જાેન્સનની […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. દેશ ની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર છે, કોર્ટે અરજદારને અરજીની નકલ પંજાબ સરકારને સોંપવા કહ્યું હતું. વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે વડા પ્રધાનની સુરક્ષામાં ક્ષતિનો મામલો ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ ઉઠાવ્યો હતો, મનિન્દર સિંહે કહ્યું હતું કે ભવિષ્યમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરત ના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક નવીજ સિદ્ધિ હાંસલ કરી છે જેના કારણે આ જિલ્લા નું નામ મોખરે આવ્યો છે, ૧૫થી ૧૮ વર્ષના સગીરોને રસીકરણ માટે ૧૪૦ જેટલા સેશન હેઠળ કામગીરી કરવામાં આવી છે. ૧૫ થી ૧૮ વર્ષના ૩૮ હજારથી વધુ સગીરોનું રસીકરણ કરવામાં આવનાર છે. તે પૈકી અત્યારસુધી ૨૦ હજાર જેટલા સગીરોને રસી અપાઈ […]Continue Reading
રાષ્ટ્રીય
મુંબઈ માં વધતા જતા કોરોનાના કેસો ના લીધે મહારાષ્ટ્ર સરકાર ની ઊંઘ હરામ કરી નાખી છે, મુંબઈએકોરોનાના કેસમાં બીજી લહેરની મર્યાદા વટાવી દીધી છે. દેશની આર્થિક રાજધાનીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૧૬૬ કોવિડ કેસ નોંધાયા છે અને ૩ લોકોના મોત થયા છે. એપ્રિલ ૨૦૨૧માં બીજી લહેર દરમિયાન માયાનગરીમાં એક દિવસમાં ૧૧૨૦૬ કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં […]Continue Reading
રાષ્ટ્રીય
આ વર્ષમાં યૂપી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારેજ યોગી સરકારે મોડી રાતે ૭ આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં ચૂંટણી આયોગની સૂચના પહેલા ૨ નવા પોલિસ કપ્તાનની નિમણૂંક કરવામાં આવી છે. વારાણસી અને ચિત્રકૂટ ધામ રેન્જના આઈજીને બદલી દેવામાં આવી છે. વારાણસી રેન્જના આઈજી એસકે ભગત ચિત્રકૂટ રેન્જના આઈજી બનાવવામાં આવ્યા છે. ચિત્રકૂટ રેન્જના આઈજી […]Continue Reading
ગુજરાત
વધતા કોરોનાના સંક્રમણએ અમદાવાદ શહેર ભાજપ ના નેતાઓને પણ બાન માં લીધા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ કોરોના સંક્રમિત થયા છે. બે દિવસથી લક્ષણ જણાતા ગઈકાલે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. હાલમાં તેમને જીફઁ હોસ્પિટલમાં સારવાર માટે શહેર પ્રમુખ અમિત શાહ દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ બીજી વખત કોરોના સંક્રમિત થયા […]Continue Reading
ગુજરાત
છેલ્લા ૧૫ દિવસમાં દેશ અને રાજ્ય માં વધતા કોરોના ના સંક્રમણ ને ધ્યાન માં લઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૨ મોકૂફ રાખવાની ર્નિણય કર્યો છે. ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો ર્નિણય કર્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૨ માં વિદેશીઓ માટે નાગરીકોના ટેક્સના કરોડો […]Continue Reading
અમરેલી
હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસ,મગફળી તેમજ પરચુરણ જણસીની આવક બંધ કરવાનો નિર્ણય યાર્ડ પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસ,મગફળી તેમજ પરચુરણ જણસીની આવક બંધ કરવાનો નિર્ણય યાર્ડ પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. તેમજ આવતી કાલથી 3 દિવસ સુધી હરરાજીનું કામ સદંતર બંધ કરવાનો […]Continue Reading
અમરેલી
પંજાબમાં પ્રધાનમંત્રીશ્રીના કાફલાને રોકવાની ઘટનાનાં સંદર્ભે અમરેલીમાં આવેલ નાગદેવતાના મંદિરે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો. પંજાબમાં પ્રધાનમંત્રીશ્રીના કાફલાને રોકવાની ઘટનાનાં સંદર્ભે અમરેલીનાં રાજમહેલ કમ્પાઉન્ડમાં આવેલ નાગદેવતાના મંદિરે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો. પંજાબની ઘટાના બાદ સમગ્ર Continue Reading