Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
અમરેલી
દામનગર સામાજિક અનેક વિધ સેવા અભિયાનો ચલાવતા ઉચ્ચ કેળવણી હિમાયતી ગુજરાત સિપાઈ સમાજ ના પ્રમુખ ડો અવેશભાઈ ચૌહાણ કલમ નવેશી મોસીનભાઈ કુરેશી દામનગર શહેર માં સામાજિક પ્રસંગ માં પધાર્યા હતા આ દરમ્યાન દામનગર ખાતે બંને યુવા અગ્રણી નું ઉષ્માભર્યો સત્કાર કરતા મહેબૂબભાઈ ચૌહાણ અસલમભાઈ મોગલ ગુજરાત સિપાઈ સમાજ ના પ્રમુખ ડો અવેશભાઈ ચૌહાણ દ્વારા અનેક […]Continue Reading
ગુજરાત
દિવાળી બાદ શાળાઓ શરૂ થતા જ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. નવેમ્બર મહિનામાં ૬ જેટલા કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ નોંધાયા અને એક મહિનામાં તો ૬ ગણો વધારો થઈ ગયો. ત્યારે એ જાણવાનો પ્રયાસ કરીએ કે સુરતમાં સ્થિતિ શું છે અને તૈયારીઓ કેવી છે? શાળા શરૂ થતી વખતે જ શાળા સંચાલકો અને વાલીઓને ચિંતા હતી […]Continue Reading
રાષ્ટ્રીય
એન્ટી વાઈરલ દવા મોલનુપીરાવીર હવે દેશની ૧૩ કંપનીમાં બનાવવામાં આવશે. જે કોરોનાના પુખ્ત દર્દીઓને ઈમરજન્સીની સ્થિતિમાં સારવાર માટે આપવામાં આવશે. આ દવા ફક્ત તે લોકોને જ ઉપલબ્ધ થશે જેમને રોગ થવાનું જાેખમ વધારે હશે. આ દવા કોરોના સામે ખૂબ અસરકારક માનવામાં આવે છે. સંશોધન દર્શાવે છે કે જે દર્દીઓને મોલનુપીરાવીર દવા આપવામાં આવી હતી તેઓને […]Continue Reading
રાષ્ટ્રીય
ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા બાદ સરકારે ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને રસી આપવાનો ર્નિણય લીધો છે. તેમનું રસીકરણ જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. આ વયજૂથના લોકોને માત્ર કોવેક્સિન આપવામાં આવશે. આ સાથે આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ત્રીજા ડોઝ તરીકે સાવચેતીનો ડોઝ આપવામાં આવશે.ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ૬,૩૫૮ […]Continue Reading
રાષ્ટ્રીય
કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનું આંદોલન સમાપ્ત થયા પછી વડા પ્રધાન જીછડ્ઢ પ્રમુખ સુખબીર સિંહ બાદલના મતવિસ્તારની મુલાકાત લેશે. સંગરુરના પીજીઆઈ સેટેલાઇટ સેન્ટરની પણ ૨૦૧૩માં જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેની ઓપીડી શરૂ થઈ ગઈ છે. તે જ સમયે, છૈંૈંસ્જી ભટિંડાનો શિલાન્યાસ ૨૦૧૬ માં કરવામાં આવ્યો હતો અને તે હવે કાર્યરત છે. જાે કે ફિરોઝપુર બેઠક […]Continue Reading
અમરેલી
રાજ્યમાં માવઠાની આગાહીનાં કારણે વડિયા પંથકમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. રાજ્યમાં માવઠાની આગાહીનાં કારણે વડિયા પંથકમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસને કારણે વિજીબિલિટી ઘટતા વાહનોને ધીમી સ્પીડે ચલાવવાની મજબૂરી ઉભી થઇ હતી. ધુમ્મસ ને કારણે વાહન ચાલકોને વાહનની લાઈટો ચાલુ રાખી વાહન ચાલવવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. શિયાળાની ઠંડી […]Continue Reading
અમરેલી
અમરેલી શહેર આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને માં સરસ્વતીના શુભ આશિષ તેમજ ભ્રષ્ટ ભાજપ સરકારને માતાજી સદબુદ્ધિ આપે એ માટે માં સરસ્વતી સાધના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી આમ આદમી પાર્ટી જિલ્લા કાર્યાલય, જુના માર્કેટ યાર્ડ ખાતે ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના વારંવાર ફૂટતા પેપરના કારણે શિક્ષિત બેરોજગાર યુવાન વિદ્યાર્થીઓના Continue Reading
અમરેલી
અમરેલી કલોથ મરચન્ટ એસોસીએશને કાપડ ઉપર જીએસટીનાં દર ૫% થી ૧૨% વધારવાનો નિર્ણય મોકુફ રાખવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના હિસાબે તમામ ધંધા હાલક–ડોલક સ્થિતિમાં છે. જે હજુ કોરોનાની સ્થિતિનું કશું નકકી નથી. તો આ વધારો મોકુફ રાખવા નમ્ર વિનંતી છે. કાપડનો ધંધો કોઈ લકઝરી પ્રોડકટનો ધંધો નથી. […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં રાજુલા કોસ્ટલ બેલ્ટ પર સિંહોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે આજે મંગળવારે વહેલી સવારે કાર ચાલક અશોકભાઈ ટીમાણીયા કાર લઈ પીપાવાવ નોકરી પર જતા હતા. ત્યારે ભેરાઈ રોડ પર બંધ પેટ્રોલપંપ નજીક રોડ ઉપર સિંહ-સિંહબાળ આવી ચડ્યા હતા. વહેલી સવારે 5 વાગે સિંહ રોડ વચ્ચે આવી ગયા હોવાથી કાર ચાલકે ઓચિંતી બ્રેક […]Continue Reading