Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
અમરેલી
લોકસેવાના પ્રહરી અને નિઃસ્‍વાર્થ ભાવે અદભૂત સેવા આપતા એવા કોળી સમાજના પ્રમુખ કરણભાઈ બારૈયાની પ્રશંસા થવા લાગી છે.અમરેલી જિલ્‍લાના જાફરાબાદમાં સેવાકીય ક્ષેત્રે ઉડીને આંખે વળગે એવું નામ એટલે કરણભાઈ બારૈયા. જાફરાબાદમાં   કોળી સમાજમાં છેલ્‍લા 30 વર્ષથી પ્રમુખ તરીકે સેવાઓ બજાવે છે. કોળી સમાજ ખૂબ ખુશ છે.ઘરના પૈસે અડધી રાત્રે પોતાના સમાજની સેવા કરે છે. કરણભાઈ […]Continue Reading
અમરેલી
કુંકાવાવ તાલુકાના મોટા ઉજળા ગામે અ.જા. વિસ્તારમાં જવાના રસ્તે બ્રીજ બનાવવાની ખુબ જ જરૂરીયાત હતી અને મોટા ઉજળા ગામના આગેવાનોએ અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીની રજુઆત કરતા ધાનાણીએ તુરંત સરકારશ્રીમાં રજુઆત કરી કુંકાવાવ તાલુકાના મોટા ઉજળા ગામે અ.જા. વિસ્તારમાં જવાના રસ્તે માઈનોર બ્રીજ, ૪ સ્પાન, ૬.૦૦ મી. એપ્રોચ તથા પ્રોટેકશન વોલ રૂા. પપ.૦૦ લાખ મંજુર […]Continue Reading
અમરેલી
અમરેલી શહેરમાં સા.કુંડલા રોડ ફાટક થી સોમનાથ મંદિર સુધીનો રોડ ખાડા ખડીયા વાળો ખખડધજ બની ગયો છે,આ રોડ પર રોજના હજારો મુસાફરો અવર–જવર કરે છે, અમરેલી જિલ્લાનું વડુ મથક હોવાથી તમામ કચેરીઓ તથા જિલ્લાની મુખ્ય હોસ્પિટલ અમરેલી ખાતે આવેલ છે, તો વડામથકે પહોચવા માટે લોકોને ખુબ જ હાલાકી વેઠવી પડે છે.ખરાબ રોડના કારણે દર્દીઓને અમરેલી […]Continue Reading
અમરેલી
બાબરામાં માર્કેટીંગ યાર્ડમાં શરૂઆતથી કપાસની પુષ્‍કળ આવક જોવા મળી રહી છે ચાલુ વર્ષે ચોમાસુ સારૂ રહેતા કપાસનું બમણું ઉત્‍પાદન તાલુકામાં જોવા મળી રહ્યું છે જેના હિસાબે બાબરા માર્કેટીંગયાર્ડમાં કપાસની સારી આવક જોવા મળી છે વળી ભાવ પણ ઊંચો રહેતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ત્‍યારે બાબરા માર્કેટીંગ યાર્ડમાં સવારથી કપાસની આવક પુષ્‍કળ જોવા […]Continue Reading
ગુજરાત
મહેસાણા ના મરતોલી  થી  બેચરાજી સુધી ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ૨૩ કિમિ પદયાત્રા નીકળીમહેસાણા ના મરતોલી ચેહર માતાજી ધામ થી બેચરાજી પદયાત્રા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નેજા હેઠળ કરવામાં આવી હતી, જેમાં અલ્પેશ ઠાકોર પૂર્વ ધારસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ શ્રી નું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતુઆ કાર્યક્રમ માં સમગ્ર ગુજરાતનાં ઠાકોર […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થાના માનવસેવા પ્રવૃત્તિઓનું ૩૪ વર્ષથી પ્રમુખ સ્થાને નેતૃત્વ કરતા ભાવનગરના તબીબ  ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના ‘ લાઈકટાઈમ એચિવમેન્ટ એવોર્ડ -વર્ષ ૨૦૧૮’થી સન્માનિત ડો નિર્મળભાઈ વકીલનું ટૂંકી બીમારીથી સ્વર્ગવાસ થયું છે વર્ષ ૧૯૫૭ માં મુંબઈથી ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં અનુસ્નાતક પદવી મેળવી . ભાવનગરમાં એકમાત્ર ક્વોલિકાઈડ ડેન્ટીસ્ટ તરીકે સેવાર્થી બનેલ ડૉ . Continue Reading
અમરેલી
રાજય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્‍મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની તા.રપ ડિસેમ્‍બરથી 31 ડિસેમ્‍બર ર0ર1 સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને સુશાસન સપ્તાહના ત્રીજા દિવસે આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને અમરેલી જિલ્લા પંચાયતના સંયુક્‍તત ઉપક્રમે અમરેલી શાન્‍તાબા ગજેરા સિવિલ હોસ્‍પિટલ ખાતે જિલ્લા વિકાસ Continue Reading
ગુજરાત
રાજ્ય સરકાર તરફથી ઉપલબ્ધ થતી સેવાઓ  અનુકૂળતા થી અને ઝડપથી નાગરિકોને મળી રહે તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો માં વહીવટી સુધારણા ની પ્રક્રિયા ના ભાગરૂપે સમયાંતરે સુધારા-વધારા થતા રહે છે.જેમાં રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી અપાતી સેવાઓમાં જે તે અરજદાર દ્વારા અપાતી માહિતીની સત્યતા સુનિશ્ચિત કરવા એફિડેવિટ લેવામાં આવે છે, વહીવટી સુધારણા ની પ્રક્રિયાના ભાગરૂપે લોકઉપયોગી […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર શસ્ત્રોનું ઉત્‍પાદન, ઉપયોગ, સંગ્રહ, વેંચાણ કે હેરાફેરી ન થાય તે માટે અમરેલી પોલીસ દ્વારા સ્‍પેશ્‍યલ ડ્રાઈવ-ઝુંબેશ રાખવામાં આવેલ હોય, જેના ભાગરૂપે અમરેલી સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપ દ્વારા કોમ્‍બિંગ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમી આધારે બાબરા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી એક લોખંડનો દેશી બનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે બે ઇસમને ઝડપી લીધા હતા. Continue Reading
અમરેલી
પાલીતાણા થી જુનાગઢ જતો છરી પાલીત સંઘ બગસરામાં વિશ્રામ લીધો જેમાં બારસો થી વધુ પદયાત્રીઓ જોડાયા હતા તથા 1રપ સાધુ-સાઘ્‍વી પદયાત્રામાં જોડાયા હતા. પાલીતાણા થી જુનાગઢ જતો છરી પાલીતસંઘ બગસરા પાસે વિશ્રામ દીધો હતો. જેમાં1ર00 થી વધુ પદયાત્રીઓ સંઘમાં તથા 1રપ જેટલા સાધુ-સાઘ્‍વી જોડાયા હતા. આ સંઘ 16 કિલોમીટર ચાલીને પદયાત્રા કરી અને પડાવ નાખી […]Continue Reading