Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ વગેરે જિલ્લાના લાખો લોકોએ સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે. તેઓ વર્ષોથી સુરતમાં રહેતા હોવા છતાં વતનનું ઋણ અદા કરવાનું ચૂકતા નથી. કતારગામ ગજેરા સર્કલ પાસે ભવાની હાઇટ્‌સમાં રહેતા છગનભાઇ રણછોડભાઇ સિમેડિયા ૧૫ વર્ષ પહેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામમાં ખેતીકામ કરતા હતા. બાદમાં હીરાનો Continue Reading
ગુજરાત
ખેડા જિલ્લા તંત્રએ ખરેખર ચેતવાની જરૂર છે. કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ બાળકો અને કિશોર વયના લોકો આવી રહ્યા છે. કોરોનાના અજગરી ભરડામાં દિવસને દિવસે કેસોની સંખ્યા સતત વધી રહી છે. જેમાં બાળકો અને કિશોર વયના લોકોનો આંક વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં ૨૬ જેટલા કિશોર વયના અને ૧૧ જેટલા બાળકો […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરના એક વિસ્તારમાં એક યુવતીએ અભયમની ટીમને કોલ કરીને જણાવ્યું હતું કે, તેનો પ્રેમી ગેસ્ટ હાઉસમાં જબરદસ્તીથી શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો છે. કોલ મળતાંની સાથે જ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે યુવતીની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, આજથી પાંચ વર્ષ પહેલાં યુવતી સુરતમાં એક પ્રાઈવેટ નોકરી […]Continue Reading
ગુજરાત
હેમચંદ્રાચાર્ય યુનિ. દ્વારા ગત તા. ૧૪ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ પીએચડીમાં પ્રવેશ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને ૧૫ માર્ચ, ૨૦૨૧ સુધી ફોર્મ ભરવાની સમયમર્યાદા રાખવામાં આવી હતી. જેમાં બે વાર ફોર્મ ભરવાની સમય મર્યાદામાં વધારો કરાયો હતો. ત્યારબાદ તા. ૧૭થી ૨૦ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી ત્રણ દિવસ સુધી જુદા જુદા વિષયોની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી […]Continue Reading
ગુજરાત
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે બુધવારના રોજ સૌથી વધુ ૩૭ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં હાલ ૧૧૫ એક્ટિવ કેસ છે. તેમજ ગઈકાલે ૨ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી હતી. પાટણ જિલ્લામાં સામે આવેલાં કોરોના પોઝિટિવ કેસની વિગત આપતાં આરોગ્ય વિભાગે […]Continue Reading
ગુજરાત
રાજ્યભરમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થતાં જ બાળકોના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને ધોરણ-૧થી ૯ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંદ કરવાનો આદેશ કર્યો છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ વિષયમાં રસ અને રૂચી વધે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. જાેકે છેલ્લા ૨૨ માસથી કોરોનાની મહામારીને કારણે શાળાઓ બંધ હોવાથી […]Continue Reading
અમરેલી
જિલ્લામાં અમરેલી શહેરમાં સૌથી વધુ સંક્રમણ વધી રહ્યું છે. સાથે સાથે જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આજે ગુરૂવારે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા રૂબરૂ અમરેલી તાલુકાના જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા અને હાજર રહેલા કર્મીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત અમરેલી શહેરના પટેલ સંકુલ વિસ્તારમાં, સુખનાથ […]Continue Reading
રાષ્ટ્રીય
છેલ્લા ચાર દિવસથી કોવિડ-૧૯ના કેસોમાં ઘટાડા પછી, મુંબઈમાં બુધવારે નવા કેસોમાં મોટો વધારો જાેવા મળ્યો હતો અને શહેરમાં ૧૬,૪૨૦ નવા ચેપ નોંધાયા હતા. દૈનિક કેસોમાં વધારો દૈનિક સકારાત્મકતા દરમાં વધારા સાથે મેળ ખાય છે, જે મંગળવારે ૧૮.૭ ટકાથી વધીને બુધવારે ૨૪.૩ ટકા થયો હતો.મુંબઈમાં દૈનિક ૨૦,૯૭૧ કેસ નોંધાયા હતા, જે ૮ જાન્યુઆરીએ ઘટીને ૨૦,૩૧૮ થઈ […]Continue Reading
રાષ્ટ્રીય
વધતા કોરોના કેસ અને ઓમિક્રોનના જાેખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રસીકરણ ઝડપી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુંબઈની સાથે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ત્રીજી લહેરની અસર જાેવા મળી રહી છે.કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મહારાષ્ટ્ર વેક્સિનની અછતનો પણ સામનો કરી રહ્યુ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી હતી. રાજેશ […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વને લઈ પોલીસ વિભાગ એક્શનમાં છે. ઉત્તરાયણ પર્વે ૧૧ ડીસીપી, ૨૧ એસીપી, ૬૩ પીઆઇ, ૨૦૭ ઁજીૈં અને ૪ જીઇઁ કંપની સહિત ૧૦ હજારથી વધુ પોલીસ તૈનાત રહેશે.તેમજ કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરનારા સામે પોલીસ કાર્યવાહી કરશે. પોલીસના જાહેરનામાનો ભંગ થશે કે લાઉડ સ્પીકર વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો પ્રયાસ થશે તોપણ પોલીસ કાર્યવાહી કરશેપ […]Continue Reading