Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા બગડતા જીપીસીબી તાકીદે ઉદ્યોગકારો જાેડે બેઠક યોજી હતી. ઉદ્યોગો ઇન્સિલેટર અને પી.એમ. પાર્ટિકલ અંગે તાકીદ કરવામાં આવી હતી. નવેમ્બર માં દિવસે દિવસે હવાની ગુણવત્તા બગડવાની સાથે સાથે ૧૮ દિવસમાં ૮ દિવસ રેડ ઝોન અને ૭ દિવસ ઓરેન્જ ઝોન એક યુ આઈ આવ્યો હતો. નવેમ્બર ૨૮૫ એક યુ આઈ થી શરૂઆત થી ૧૮ […]Continue Reading
ગુજરાત
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીના આહાર બાબતે યુનિવર્સિટીના જવાબદારો જાણે બેફિકર હોય તેમ હોસ્ટેલમાં કરીયાણા સહિતની જવાબદારી એક સામાન્ય રસોઈયાને આપી દેવામાં આવે છે. જેના કારણે આ ગુણવત્તા વિહીન કરિયાણા સહીતની સામાનની ખરીદી કરાતી હોવાનું ચર્ચાઈ રહ્યું છેદાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં હોસ્ટેલ રહી અભ્યાસ કરતા ૨૦ જેટલા વિદ્યાર્થીઓને બુધવારે Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના જાેડિયા તાલુકાના રસનાળ ગામે ખેતીકામ કરતા હર્ષદ કેશવજીભાઇ અઘારા નામના યુવાને કુવાડવા રોડ પોલીસમથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પાંચ દિવસ પહેલા તેના મોબાઇલમાં અજાણ્યા નંબર પરથી વીડિયોકોલ આવ્યો અને કટ થઇ ગયો હતો. થોડી વાર બાદ તે નંબર પર સામેથી ફોન કરતા કોઇ મહિલાએ ફોન ઉપાડ્યો હતો. શું કામ છે તેવું પૂછતા તે મહિલાએ તે […]Continue Reading
ગુજરાત
વડોદરામાં યુવતીના ગેંગરેપ અને આપઘાત કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગુજરાત ક્વિન ટ્રેનમાં આપઘાત કરનારી ગેંગરેપ પીડિતાની ડાયરીના છેલ્લા અડધા પેજના ફોટો પાડીને સોશિયલ મીડીયા દ્વારા મોકલીને ડિલીટ કરી નાંખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. પીડિતાએ ડાયરીમાં લખેલા લખાણના પછીના પેજને ઓએસિસ સંસ્થાની કાર્યકરે ફાડી નાંખ્યા હોવાનો આરોપ પોલીસે પોલીસ ફરિયાદમાં કર્યો […]Continue Reading
ગુજરાત
વડોદરા શહેરમાં હાલમાં ડેન્ગ્યુ કરતા ચિકનગુનિયાના કેસ વધી રહ્યા છે. ડેન્ગ્યુના ૩૮ નમુના પૈકી ૩ કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ૪૭ નમૂનાઓમાંથી ૬ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે તાવ આવતો હોવાની ૬૭૦ ફરિયાદ મળી હતી. જેમાં ૪૬ જેટલા કેસોમાં ઝાડા-ઉલ્ટી હોવાનું ચોપડે નોંધાયું છે. સાથે સાથે સમામાં એક કેસ ટાઇફોઇડનો સામે આવ્યો છે.એસ.એસ.જીમાં ડેન્ગ્યુના […]Continue Reading
ગુજરાત
દિવાળી પછી કોરોનાના કેસ વધતા હવે કોરોના રસીના બે ડોઝ લીધા હોય તેવા લોકોને જ કાંકરિયા પરિસરમાં પ્રવેશ આપવાનો સત્તાવાળાઓએ ર્નિણય લીધો છે. આજ કારણોસર બુધવારે ૭૫૩ અને ગુરૂવારે ૮૦૪ લોકોને કાંકરિયા પરિસરમાં પ્રવેશ અપાયો નહતો. તમામ સાત ગેટ પર ટિકિટ લેતી વખતે બે ડોઝ લીધાના સર્ટી ફરજિયાત માંગવામાં આવે છે. રસીના બંને ડોઝ લીધા […]Continue Reading
રાષ્ટ્રીય
જાેકે કેટલાક લોકો ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચાયા તેનો વિરોધ પણ કરી રહ્યા છે. એક ટિ્‌વટર યુઝરે લખ્યું હતું કે, ‘આ ખૂબ દુખદ છે કે, કેટલાક માથાફરેલાઓની ચઢામણીમાં આવીને તમે નવા કૃષિ કાયદા રદ્દ કરી દીધા છે. આ કૃષિ કાયદાઓનું મહત્વ નોકરી માટે અન્ય શહેરોમાં વસેલા લોકોને ખબર હતી જેઓ ખેતી માટે સમયસર ઘરે નહોતા […]Continue Reading
રાષ્ટ્રીય
નક્સલવાદીઓની ગતિવિધિ માત્ર પૂર્વ મહારાષ્ટ્રના જંગલ વિસ્તારોમાં જ નથી પણ મોટા શહેરોમાં પણ હવે નક્સલવાદ જાેવા મળી રહ્યો છે.મુંબઈ, નાગપુર, પૂણે જેવા શહેરોમાં પણ તેનો ફેલાવો થઈ રહ્યો છે.જાે તેના પર કાર્યવાહી નહીં થઈ તો સમય જતા તે વિકરાળ સ્વરુપ ધારણ કરશે.કેરાલમાં પણ નક્સલવાદ સક્રિય છે.આ એવા લોકો છે જે સરકાર સામે નફરત ફેલાવવાનો પ્રયત્ન […]Continue Reading
રાષ્ટ્રીય
ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ટરનેશનલ ફાયનાન્સના સસ્ટેઇનેબિલિટી રિસર્ચ વિભાગના વડા અમેર ટિફટિકે જણાવ્યું હતું કે નાણાંકીય નીતિઓ કડક બનાવવામાં આવશે તો ઋણની કિંમતો વધશે અને સરકારો તથા રિઅલ એસ્ટેટ સેક્ટરો માટે વ્યાજનો બોજ વધશે.ધનિક અને ગરીબ દેશો તહસનહસ થઇ ગયેલા નાણાંકીય તંત્રનું વિશ્લેષણ કરી રહ્યા છે ત્યારે ફુગાવાને કારણે સેન્ટ્રલ બેન્કો વ્યાજ દર વધારવાના માર્ગે આગળ ધપી […]Continue Reading
અમરેલી
૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ લોકસભા દ્વારા ત્રણ નવા કૃષિ કાયદાઓને મંજૂરી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ ત્રણેય કાયદાના પ્રસ્તાવ પર ૨૭ સપ્ટેમ્બરના રોજ હસ્તાક્ષર કર્યા હતા. ત્યારથી ખેડૂતોના સંગઠનો દ્વારા કૃષિ કાયદા સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ ત્રણ કાયદા આ પ્રમાણે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું હતું. ઁસ્ મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને […]Continue Reading