સૌરાષ્ટ્ર સાથે રાજકોટ મહાનગરમાં આજે સૂર્યદેવ વાદળોમાં છુપાયેલા રહ્યા હતા. જ્યાં ગોંડલ,વીરપુર અને આટકોટ પંથકમાં આજે વાતાવરણમાં પલ્ટો જાેવા મળ્યો હતો. મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા નહોતા. ગાઢ ધુમ્મસને કારણે વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યાં હતા. ગાઢ ધુમ્મસને કારણે શિયાળુ પાક જીરાને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતા […]Continue Reading


















Recent Comments