Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા “નવજીવન હ્યુંડાઈ” કારના શો-રૂમમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. શુક્રવારની રાત્રે બનેલી ઘટના બાદ રાહદારીયે ફાયરને જાણ કરતા ફાયરના જવાનો દોડી આવ્યા હતાં.સર્વિસ સ્ટેશનમાં લાગેલી આગ ઉગ્ર બને તે પહેલાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યું હતું. જાેકે આ દુર્ઘટનામાં લગભગ ૩ કાર બળીને ખાક […]Continue Reading
રાષ્ટ્રીય
વિશ્વમાં જે મોટા સેક્ટર અત્યારે સાયબર-એટેકર્સના નિશાન પર છે, એમાં સરકાર અને સંરક્ષણ, ફાયનાન્સ, એનર્જી, ટ્રાન્સપોર્ટ તથા એરોસ્પેસનો સમાવેશ થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અન્ય સેક્ટર્સની માફક એવિએશન સેક્ટરમાં પણ ડિજિટલ ટેકનોલોજીએ વ્યાપક પ્રમાણમાં ફેલાવો કર્યો છે. હવે એરલાઈન્સ, એરપોર્ટની લગભગ તમામ કામગીરી ડિજિટલ ટેકનોલોજીથી થઈ રહી છે. આ સંજાેગોમાં નવા સંશોધન હેઠળ હવે Continue Reading
રાષ્ટ્રીય
ભાજપ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ પણ પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહાર કરી રહ્યા છે. શાલિની તિવારી નામની યુઝરે લખ્યું, આ પરિવારની મૂર્ખામીનો કોઈ અંત જ નથી. શું તેમની ટીમમાં કોઈ સમજદાર વ્યક્તિ છે કે નહીં? પ્રિયંકા દુબેએ કોંગ્રેસનેતાની આકરી ઝાટકણી કાઢતાં લખ્યું- તેમને શું ફરક પડે છે. દિનેશ ચૌધરીએ લખ્યું- તેમને દેશ સાથે કોઈ જ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં ૩ ડિસેમ્બર સુધીમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના સબ-વેરિયન્ટ ગણાતા છરૂ.૪.૨ના કુલ ૧૮ દર્દી નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ ૧૦ દર્દી ગુજરાતમાં નોંધાયા છે. લોકસભામાં રાજ્યકક્ષાના કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે આ માહિતી આપી હતી. બ્રિટનમાં કોરોનાના નવા કેસોમાં ડેલ્ટાના આ નવા વેરિયન્ટના કેસોનું પ્રમાણ ૧૫ ટકા જેટલું છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ડેલ્ટા કરતા તેના Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં ઓમિક્રોનના કુલ ૩૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. એમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧૭, રાજસ્થાનમાં ૯, ગુજરાતમાં ૩, દિલ્હીમાં ૨ અને કર્ણાટકમાં ૨ કેસ નોંધાયા છે. આજે રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનનો બીજાે કેસ નોંધાયો છે. રાહતની વાત તે છે કે રાજસ્થાનમાં પણ ૯ લોકોના રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં પણ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદી ૧૩ ડિસેમ્બરે કાશી પહોંચી પહેલાં કાશીના કોતવાલ બાબા કાલભૈરવના દરબારમાં હાજરી આપશે. અહીંથી રાજઘાટ જશે. પછી ક્રૂઝથી લલિતા ઘાટ જશે. માતા ગંગાને સ્પર્શ કરી લોટામાં જળ ભરી પગપાળા કોરિડોરના માર્ગે શ્રીકાશી વિશ્વનાથ ગર્ભગૃહમાં પહોંચશે. જ્યાં બાબાનો અભિષેક કર્યા બાદ લગભગ ૨ કલાકની પૂજામાં ભાગ લેશે. તેના પછી કોરિડોરનું લોકાર્પણ કરશે. ૧૩ ડિસેમ્બરે ૭ […]Continue Reading
અમરેલી
રોલ ઓબ્ઝર્વર શ્રી હર્ષદકુમાર પટેલએ આજે અમરેલીના સર્કીટ હાઉસ ખાતે જિલ્લાના ચૂંટણી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં ઓબ્ઝર્વરશ્રીએ તાજેતરમાં હાથ ધરવામાં આવેલા મતદાર નોંધણી કાર્યક્રમ હેઠળ કરવામાં આવેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા,મદદનીશ કલેક્ટર શ્રી ઉત્સવ ગૌતમ, અમરેલી પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, સાવરકુંડલા Continue Reading
ગુજરાત
સુરત શહેર માં વિવિધ સંસ્થાઓ દ્વારા પુરા અદબ થી પુષ્પાજંલી  રાષ્ટ્રીય ભાવના સાથે શ્રદ્ધાંજલી ભારત માતા ના વિર પુત્રો ને શત શત નમન કરતા પુષ્પાજંલી દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપીન રાવત તથા તેમના ધર્મપત્ની સહીત ૧૩ વીર જવાનો તમિલનાડુમાં વિમાન દુર્ઘટનામાં શહીદ થયા હતા, આ ઘટનાને સમગ્ર દેશમાં શોકતુર જોવા મળ્યો જે અંતગૅત […]Continue Reading
અમરેલી
સુરત ગુજરાત માં ઉદ્યોગ સ્થાપવા ઉત્સુક રોકાણકારો  ઉદ્યોગપતિ ઓએ સરકારના સંમતિ કરાર દુબઇના રોડ-શોમાં ૧૯ જેટલા  MOU થયા ગિફ્ટ સિટી-ધોલેરામાં રોકાણો આવશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ગુજરાતની ૧૦ મી વાયબ્રન્ટ સમિટ માટે દુબઇમાં પ્રતિનિંધિમંડળ બે દિવસથી દુબઇના પ્રવાસે છે આ ડેલિગેશન આજે ઉદ્યોગપતિઓ સાથે ૧૯ એમ ઓ યુ સાઇન કરવામાં આવા છે રાત્રે […]Continue Reading
રાષ્ટ્રીય
દેશ ના લાખો કારીગરો નું હુન્નર કૌશલ્ય કલા એટલે સમગ્ર વિશ્વ ને આંજી દેતું હુન્નર કૌશલ્ય મોતી માટી ભરથ ગૂંથણ કાષ્ટ કાસ્ય કલા ચર્મ કલા સહિત અભિભૂત કરતું હુન્નર કૌશલ્ય આ દેશ માં છે જરૂર છે કદરદાન ની હજારો હાથ ને આપ બળે આગળ વધી રોજગારી નું સર્જન કરનાર કર્મઠ કારીગરો ઉત્થાન ની ૮ થી […]Continue Reading