Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જાણીતા કવિશ્રી હરદ્વાર ગોસ્વામી લિખિત ‘ભારતનાં ૭૫ ગીત-સંગીતનાં રત્નો’ પુસ્તકનું વિમોચન તા. ૧ જાન્યુઆરી ૨૦૨૨, શનિવાર સાંજે ૬.૦૦ કલાકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE)ગાંધીનગર ખાતે યોજાશે. પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાતી પ્રશિષ્ટ Continue Reading
ગુજરાત
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળતું ચિલોત્રા નામનું પક્ષી એક સમયે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય રીતે જોવા મળતું હતું. પરંતુ તેનાં શિકાર અને મોટાં વૃક્ષોનાં નિકાંદનના પગલે ચિલોત્રો સૌરાષ્ટ્ર માટે દુર્લભ બની ગયું. ખાસ કરીને તેના માળા માટે અનુકૂળ જગ્યા ન મળવાથી સૌરાષ્ટ્રમાંથી તે નામશેષ થઈ ગયાં.હવે ૭૦ વર્ષ બાદ પાલીતાણા તાલુકાના મેઢા ગામના વાડી […]Continue Reading
અમરેલી
રાષ્ટ્રીય સરકારી વિકાસ નિગમ એન. સી. ડી. સી. દ્વારા ગુજરાતનાં વિવિધ ક્ષેત્રની અંદર કામ કરતી મંડળીઓ અને ક્ષેત્રીય સહકારી ઉત્કૃષ્ટ મેરીટ પુરસ્કાર ૨૦૨૧  નું આયોજન કરવામાં આવેલ જેમાં મહિલા સોસાયટીમાં રાજ્ય કક્ષાએ પ્રથમ પારિતોષિક અમરેલીની શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો-ઓપરેટીવ સોસાયટી ને એનાયત કરવામાં આવ્યો હતો. ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી સભાસદોના Continue Reading
અમરેલી
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો નિયામક શ્રી તબીબી અને હોમિયોપેથી પદ્ધતિ ની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા પંચાયત આર્યુવેદ શાખા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગદર્શન થી સરકારી હોમિયોપેથીક દવાખાનું દામનગર ના ડો અમિત જેઠવા ડો સાગર […]Continue Reading
અમરેલી
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી.આર.પાટીલજીનાં ”વન ડે વન ડીસ્ટ્રીકટ” કાર્યક્રમની તૈયારીનાં ભાગ રૂપે અમરેલી જિલ્લા ભાજપની એક મહત્વની બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાનાં અધ્યક્ષ સ્થાને મળી હતી. આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ જયારે આ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાની મુલાકાતે આવવાના હોય જેની તૈયારી માટે દરેક વિભાગની Continue Reading
અમરેલી
ગુજરાત પ્રદેશ ભાજપની સુચના અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાનાં માર્ગદર્શન હેઠળ તા.૧૯ ડીસેમ્બરથી શરૂ થયેલા મંડલ પ્રશિક્ષણ વર્ગો સફળતા પૂર્વક પૂર્ણ થયા હતા. અમરેલી જિલ્લા ભાજપનાં વિવિધ મંડલનાં પ્રશિક્ષણ વર્ગો તુલસીશ્યામ, અંટાળીયા મહાદેવ, અમૃતવેલ, તરવડા ગુરૂકુળ અને ગીરનારી આશ્રમ મુકામે આયોજન કરવામાં આવ્યું હતું. આ મંડલ પ્રશિક્ષણ વર્ગોમાં મંડલ ભાજપનાં હોદેદારો, કારોબારી Continue Reading
અમરેલી
અમદાવાદ ખાતે રાજય સંઘના ચેરમેન ઘનશ્યામભાઈ અમીન તથા એનઈસીઈડીઈસી. ના રિજિયોનલ ડાયરેક્ટર શૈલેન્દ્રસિંહના હસ્તે એવોર્ડ એનાયત કરાયો રાષ્ટ્રીય સરકારી વિકાસ નિગમ એનઈસીઈડીઈસીઈ દ્વારા ગુજરાતનાં અલગ અલગ ક્ષેત્રની અંદર કામ કરતી મંડળીઓ અને ક્ષેત્રીય સહકારી ઉત્કૃષ્ટ મેરીટ પુરસ્કાર ×ડ×ક્ષ્ નું આયોજન કરવામાં આવેલ હતુંઈ જેમાં મહિલા સોસાયટીમાં રાજય કક્ષાએ પ્રથમ પારિતોષિક અમરેલીની શ્રી Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વંથલી તાલુકા ના મહોબતપુર ગાંઠીલા પ્રાથમિક શાળા ખાતે અનોખા બાળ નું સુંદર આયોજન જૂનાગઢ ના મેંદરડા શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનોદિવ્યાંગ સંસ્થા ના બાળકો માં સંવેદના જિજ્ઞાસા વૃત્તિ સતેજ બનાવવા નો વંદનીય પ્રયાસ અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ને માનવતા કુતુહલ વૃત્તિ અને સહકાર ની ભાવના કેળવાય તેવા અભિગમ થી મેંદરડા ની સંસ્થા શ્રીજી […]Continue Reading
અમરેલી
અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત સમગ્ર જિલ્લામાં ૨૭ ડિસેમ્બરના કેટલાક મહત્વના કાર્યકમો યોજાયા હતા. વેકસીનેશન મેગા ડ્રાઇવ અંતર્ગત ૫૮૪૩ લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. નિરામય ગુજરાત અંતર્ગત જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે ૬૧ જેટલા કેમ્પ યોજી ૨૭૦૮ લોકોનું સ્ક્રીનીંગ કરી ૨૧૨૩ લોકોના સીબીએસી ફોર્મ ભરવામાં આવ્યા હતા. તેમજ નિરામય ગુજરાત અંતર્ગત ૨૬૮ Continue Reading
ભાવનગર
રાજ્ય સરકાર દ્રારા તા.૨૫-૧૨-૨૦૨૧ થી તા.૩૧-૧૨-૨૦૨૧ દરમિયાન સુશાસન  સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અન્વયે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્રારા ભાવનગર જિલ્લાનો કાર્યક્રમ સિહોર ખાતેના બંધન પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો. પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી વિભાવરીબેન દવેએ ખેડૂત કલ્યાણના આ કાર્યક્રમનો શુભારંભ કરાવતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સમાજજીવનને Continue Reading