Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
રાષ્ટ્રીય
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ધર્મ સંસદ કાર્યક્રમના છેલ્લા દિવસે સંત કાલીચરણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, તેમણે દેશના ભાગલા માટે બાપુને જવાબદાર ગણાવ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે આપેલા આ વિવાદિત નિવેદનથી નારાજ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના નેતાઓએ આકરી ટીકા કરી હતી. મહાત્મા ગાંધી પર કરનારા કાલીચરણ મહારાજ વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી હતી. Continue Reading
રાષ્ટ્રીય
દેશના દૂર-દૂરના સ્થળોએ કનેક્ટિવિટી સુધારવાના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ લગભગ રૂ. ૮૭૦૦ કરોડના મૂલ્યના બહુવિધ રોડ સેક્ટર પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે. એસએસપી નૈનીતાલે અગાઉ ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાનારી રેલી માટે પોલીસ દળ આપવા વિનંતી કરી હતી. ડીઆઈજી કુમાઉ ઓફિસથી મળેલી માહિતી અનુસાર, ગુરુવારે પીએમ મોદીની રેલી દરમિયાન ૧૦ Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યના પોલીસ વડાશ્રી આશિષ ભાટીયા સાહેબ નાઓએ ગેરકાયદેસર શસ્ત્રોનું ઉત્પાદન, ઉપયોગ, સંગ્રહ, વેચાણ, તથા હેરાફેરી અંગે કાર્યવાહી કરવા તા.૧૫/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ ઉપરોક્ત ડ્રાઇવ દરમિયાન અસરકારક કામગીરી કરવા તેમજ અમરેલી જિલ્લાના નાગરિકો ભયમુક્ત રીતે જીવન જીવી શકે અને કાયદો અને Continue Reading
અમરેલી
છેલ્‍લા ઘણા વર્ષો થી નિયમીત રીતે યોજાતી ભભવિરપુર પદયાત્રાભભ આ વર્ષ અમરેલી ખાતે જલારામ મંદિર ખાતે પૂ. જલારામ બાપાની મુર્તીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જતાં આ વર્ષે નગરજનોના આ યાત્રામાં જોડાવવાના ઉત્‍સાહ અને થનગનાટ જોતા જલારામ મંદિર અમરેલીના ઉપક્રમે આ યાત્રા ભવ્‍યતા થી ઉજવાઈ તે માટે આ યાત્રાના મુખ્‍ય સંયોજક  ચેતનભાઈ મુળીયા ત્‍થા જલારામ ધુન મંડળ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાની આસપાસ ગીર અને બૃહદગીર વિસ્તારમાં વન્યપ્રાણી અને પશુ પક્ષી ખૂબ વધી રહ્યા છે. ત્યારે હવે જંગલી પ્રાણીઓ અને વન્યપ્રાણીઓ શહેરી વિસ્તાર તરફ વળ્યાં છે. જેમાં આજે ગુરૂવારે અમરેલી શહેરમાં આવેલી કન્યાશાળા પાસે એક શૌચાલયમાં જંગલી શિયાળનું બચ્ચું આવી ચડ્યુ હતું. જો કે આ બચ્ચું આવતા અહીં અફડાતફડી સર્જાઈ હતી. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા […]Continue Reading
અમરેલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર અને અમરેલીના ભાજપના પૂર્વ પ્રમુખ એવા ડો. ભરત કાનાબારને PMના નજીક હોવાનો શિરપાવ મળ્યો છે. ડો.ભરત કાનાબારની ભારત સરકારના જાહેર સાહસ એવા “હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિમિટેડ”માં ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમરેલીમાં ભાજપના આખાબોલા અને સતત વિસ્તારના પ્રશ્નોને ઉઠાવનારા ડો.કાનાબાર સતત પ્રજાનાં કામ માટે એલર્ટ રહેતા હતા. Continue Reading
અમરેલી
ભારત દેશમાં જયારથી કેન્દ્રમાં ભાજપનું શાસન આવ્યું ત્યાર થી જ દેશની અદ્યોગતીની શરૂઆત થઈ ગઈ છે, કેન્દ્રની ભાજપ સરકાર દીન પ્રતિદીન સરકારી સંપતિઓ વહેચી રહી છે, છતાં પણ દેવું ભરપાઈ કરી શકતી નથી, છેલ્લા ઘણાં સમયથી કેન્દ્રની મોદી સરકાર સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવાની દીશામાં આગળ વધી રહી છે, જે દેશ માટે ખતરા સમાન છે,કેન્દ્રમાં ભાજપના […]Continue Reading
અમરેલી
સરકાર દ્વારા નોકરી માટેની પરીક્ષાના પ્રશ્‍નપત્રો અસામાજિક તત્‍વો ફોડી નાંખે છે તેવું નથી પણ કેટલાંક ઈસમો નોકરી મેળવવા માટે પોતાના જરૂરી દસ્‍તાવેજોમાં છેડછાડ કરી નોકરી મેળવી લેતા હોય છે. તેવો જ એક બનાવ અમરેલી જિલ્‍લામાં બનતા આ અંગે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ભારતીય ટપાલ વિભાગ ગુજરાત સર્કલ દ્વારા ગત તા. ર1/1ર/ર0ના રોજ જાહેર […]Continue Reading
અમરેલી
રાજ્ય સરકાર તરફથી ઉપલબ્ધ થતી સેવાઓ અનુકૂળતા થી અને ઝડપથી નાગરિકોને મળી રહે તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વહીવટી સુધારણા ની પ્રક્રિયાના ભાગરૂપે સમાયંતરે સુધારા-વધારા થતા રહે છે જેમાં રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી અપાતી સેવાઓ માં જે તે અરજદાર દ્વારા અપાતી માહિતીની સત્યતા સુનિશ્ચિત કરવા એફિડેવિટ લેવામાં આવે છે વહીવટી સુધારણા ની પ્રક્રિયાના ભાગરૂપે લોક […]Continue Reading
અમરેલી
અમરેલીના લાઠી રોડ પર ટ્રાફિકથી ધમધમતી વલ્લભચેમ્‍બરની સામે ગુજરાત ગેસની પાઇપલાઇનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આકિસ્‍મક આગથી આજુ બાજુ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પાઇપલાઇન પાસે ઉભેલી બે રીક્ષા ભડભડ સળગવા લાગી હતી. ગેસની પાઇપલાઇનમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે આગની જવાળા આકાશમાં ઉંચે સુધી છવાયેલ હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા  […]Continue Reading