ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ ખાતરના ભાવ વધારા મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ ખાતરના ભાવ વધારા મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાલ દેશમાં પોટાશ ખાતર સંપૂર્ણપણે આયાત કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં પોટાશ નો ભાવ ૨૮૦ ડોલર પ્રતિ ટન થી વધી ને ૭૦૦ ડોલર થયો હોવાથી ખાતરમાં ભાવ વધારો થયો છે. હાલ […]Continue Reading













Recent Comments