ભાવનગર શિશુવિહાર ખાતે ૩૧ માં નાગરિક સન્માન સમારોહ ગાંધી નું સુરાજ્ય સેવા વૃત્તિથી પ્રજ્વલિત થશે (મોરારીબાપુ)ગુજરાતના મૂઠી ઊંચેરા લોકસેવક શ્રી માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં સતત ૩૧ મા વર્ષે નાગરિક સન્માન સમારોહ તારીખ ૨૧ નવેમ્બર રવિવારે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો ..સ્વતંત્રતાના અમૃત મહોત્સવ પ્રસંગે આરોગ્ય, બાળકેળવણી,પર્યાવરણ જાગૃતિ, બાળ મહિલા ઉત્કર્ષ વિષયે સેવારત Continue Reading



















Recent Comments