Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
પ્રધાનમંત્રી દ્વારા ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરવામાં આવી હતી.પરંતુ હાલ ની પરિસ્થિતિમાં ખેત પેદાશોના નહીં પરંતુ ખેતી માં ઉપયોગી સાધનો અને ચીજ વસ્તુઓના ભાવ ડબલ થઈ ગયા છે અને ખેડૂતો ની આવક ઓછી થઈ ગઈ છે. ખેડૂતો દ્વારા ખેતીમાં વપરાતા ટ્રેક્ટર,વોટર પંપ, બિયારણ,પેસ્ટીસાઇઝે જેવા સાધનો અને ચીજવસ્તુઓ ઉપર નો ય્જી્‌ નાબૂદ કરવો […]Continue Reading
ગુજરાત
કોરોના મહામારીના કારણે શક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. એટલે કે ગુજરાત બોર્ડનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થયું હતું. માસ પ્રમોશનને કારણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માટે વિવિધ વિદ્યાશાખાની બેઠકો વધારવામાં આવી હતી.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન કોલેજાેમાં સ્નાતક કક્ષાની હજી ૪૭ ટકા બેઠકો ખાલી Continue Reading
ગુજરાત
સરકારી પ્રાથમિક શાળામાં મુખ્યત્વે ધોરણ ૬ થી ૮ના ગણિત, વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાનના વિષયોના ૩૧૦ જેટલા શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષકોની લાંબા સમયથી ઘટ હોવાના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં શિક્ષણ ઉપર ભારે અસર થતી હોવાની વિગતો પણ બહાર આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા હવે તો એવા મુદ્દા પણ […]Continue Reading
ગુજરાત
થોડાક મહિના અગાઉ પણ પોસ્ટ કોવિડના લક્ષણોમાં આ રોગ વધ્યો હતો. આ કોઈ નવો રોગ નહીં પરંતુ જુનો રોગ છે. અને રોગચાળા બાદ તેની અસર વધી છે. વાઇરલ ઈન્ફેક્શન થાય તો એના ૨૦ દિવસ પછી પણ આ રોગ થતો હોય છે.અમદાવાદ શહેર રોગચાળાના ભરડામાંથી બહાર નથી આવી રહ્યું. રોગચાળાની એક પછી એક આફતો આવતી જ […]Continue Reading
રાષ્ટ્રીય
જગેશ્વરના ધારાસભ્ય કુંજવાલે પણ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ડબલ એન્જિનવાળી સરકાર હોવા છતાં વિકાસ થયો નથી. આજે રાજ્યના લોકો પાયાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસની સરકારમાં વિકાસના કામો થયા હતા. તેમને આગળ પણ લઇ શક્યા નહીં. આજે રાજ્યની જનતા અપેક્ષાઓ સાથે કોંગ્રેસ તરફ જાેઈ રહી છે. આ સાથે […]Continue Reading
રાષ્ટ્રીય
ભટ્ટા દુરિયાનમાં હાલના ઓપરેશનનો વિસ્તાર નિયંત્રણ રેખા (ન્ર્ંઝ્ર)ની અંદર ઓછામાં ઓછા ૧૦ કિમીની અંદર દિયોદર જંગલના ચોરસ કિલોમીટરથી ઓછો છે. આ વિસ્તારમાં સેનાની નિયમિત હાજરી ઓછી છે. ગુરુવારે અહીં જ જુનિયર કમિશ્ડ ઓફિસર (જેસીઓ) સહિત સેનાના ચાર જવાનો શહીદ થયા હતા. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ આ વિસ્તારની પરિસ્થિતિનો લાભ લીધો હતો કારણ કે તેઓ […]Continue Reading
ગુજરાત
કોવાસીન ભારતની પ્રથમ રસી છે, જે ૈંઝ્રસ્ઇ (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) અને દ્ગૈંફ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી) ના સહયોગથી વિકસાવવામાં આવી છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અત્યાર સુધીમાં છ રસીઓને મંજૂરી આપી છે. તેમાં ફાઇઝર બાયોએન્ટેક, જાેહ્ન્‌સન એન્ડ જાેન્સન (ત્નશ્ત્ન), ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા, મોર્ડેના, સિનોફાર્મ અને સિનોવાકથી કોવિડ રસીઓનો સમાવેશ થાય છે. એવું Continue Reading
રાષ્ટ્રીય
કોરોના મહામારી વચ્ચે ચીનમાં પ્રોપર્ટી બબલની પણ ચર્ચા થઈ રહી છે. ચાઇના એવરગ્રાન્ડ ગ્રુપ પર ૩૦૦ અબજ ડોલરનું ભારે દેવું છે. આ કંપની નાદારીના આરે છે. જાે આવું થશે તો તેની પ્રોપર્ટી માર્કેટ તેમજ બેંકિંગ સેક્ટર પર ખરાબ અસર પડશે. વૈશ્વિક અર્થતંત્ર પર ચીનમાં આ ઘટનાની અસર સ્પષ્ટ દેખાશે. ઓક્ટોબરના પહેલા પખવાડિયામાં દેશમાં વીજ વપરાશ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ કાર્યાલય, સિવિલ હોસ્પિટલ રોડ, ST બસ પાછળ સ્ટેશન, અમરેલી acer U વિષય હેઠળ જરૂરી ગ્રાન્ટની ફાળવણીના સંદર્ભમાં ભલામણ મિનરલ ફાઉન્ડેશન (DMA) યોજના. ઉપરોક્ત બાબત એ ઉલ્લેખનીય છે કે અમરેલી નગરપાલિકાએ મ્યુનિસિપલ કક્ષાએ શહેરના વિવિધ વિસ્તારોમાં કોમન પ્લોટમાં બગીચાના વિકાસ કાર્ય હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ માટે બગીચા દીઠ […]Continue Reading
અમરેલી
અમરેલીના જાણીતા ઓઈલમિલર કાંતિભાઈ વઘાસિયા, અનિલભાઈ મેતલીયા, ચિરાગભાઈ ગજેરા સહિતના ઉદ્યોગપતિ હાજર રહયાં.સૌ.ઓઈલમિલ એસો.ના પ્રમુખ કિશોરભાઈ વિરડીયાની આગેવાનીમાં સૌરાષ્ટ્ર ભરના ઓઈલમિલ સંચાલકોએ વિવિધ મુદાપર મુ.મંત્રી ભુપેન્દ્ર  પટેલ સાથે ટેબલ-મિટીંગ કરી…સિંગના બગાડ,વીજબીલ વિ.પ્રશ્નોની ધારદાર રજુઆત સૌરાષ્ટ્ર ઓઈલમિલ એસોસિએશન દ્વારા સોમાના પ્રમુખ શ્રી કિશોરભાઈ વિરડીયાના Continue Reading