Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
બોલિવૂડ
‘સૂર્યવંશી’ ફિલ્મે બોક્સ-ઓફિસ પર પહેલા દિવસે ૨૬.૨૯ કરોડ, બીજા દિવસે ૨૩.૮૫ કરોડની કમાણી કરી હતી. તો ત્રીજા દિવસે બોક્સ-ઓફિસ પર છપ્પર ફાડ કમાણી કરતા ૨૬.૯૪ કરોડની કમાણી કરી લીધી છે. આમ આ ફિલ્મે ૩ દિવસમાં કુલ ૭૭.૦૮ કરોડનું કલેક્શન કર્યું છે. તો વિદેશમાં આ ફિલ્મે અપેક્ષા કરતા વધુ સારી કમાણી કરી છે. જેમાં પહેલા દિવસે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે લાભ પાંચમ નિમિત્તે તા. ૯ નવેમ્બરને મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પૂજારી સ્વામી દ્વારા દિવ્ય સિલ્વર-ડાયમંડ જડિત વાઘા-શણગાર કરી સિંહાસનને હજારીગલ તથા ગલગોટાના ફુલોથી શણગારવામાં આવ્યા હતા, જેમાં અંદાજે ૧૫ કિલો ચાંદી વપરાયું હતું. ચાંદીમાંથી વાઘા-મુગટ-મોજડી બનાવવામાં આવ્યા હતા. આ વાઘા બનાવવામાં અંદાજે છ મહિનાનો Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દિવાળી તેમજ બેસતા વર્ષના દિવસે પણ સક્રિય રહી હતી અને પોરાનાશક કામગીરી તેમજ ફોગિંગ સહિતની ફિલ્ડ વર્કની કામગીરી કરી હતી. એક સપ્તાહમાં ૪૬૬૩૧ ઘરમાં પોરાનાશક કામગીરી તેમજ ૪૬૮૦ ઘરમાં ફોગિંગ કરાયું હોવાનું મનપાએ જણાવ્યું છે.રાજકોટમાં ગઇકાલે એકસાથે ૪ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જાેકે, આજે બપોર સુધીમાં એક […]Continue Reading
ગુજરાત
દિવાળીના તહેવારોમાં બનેલી આ ઘટના મામલે બે પક્ષે અરજીઓ મળી છે.જેમાં એનઆરઆઈ પરીવારનો આક્ષેપ છે કે, તેમના બાળક પર સુતળી બોંબથી હુમલો કર્યો હતો.જ્યારે સામે પક્ષે આક્ષેપ કરાયો છે કે, બોંબ ફોડતા હતા ત્યારે છોકરો વચ્ચે આવી ગયો છે. તહેવારો પુરા થતા બંને પક્ષે બોલાવીને તપાસ કરવામાં આવશે. વડોદરાની ગોત્રી નવનાથ સોસાયટીમાં રહેતા એનઆરઆઈ પરિવારના […]Continue Reading
ગુજરાત
દિવાળીમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગે લોકોને મુસાફરીમાં તકલીફ ન થાય તે માટે વધારાની એસટી બસો દોડાવાનું નક્કી કર્યું હતું. એસટી નિગમે આ વર્ષે પણ તહેવારને ધ્યાને રાખીને ૧૨૦૦ વધુ બસો દોડાવવાનું નક્કી કર્યું હતું. જેમાં સૌથી વધુ સુરત વિભાગની ૧૨૦૦ જયારે અમદાવાદ વિભાગની દૈનિક ૧૫૦ બસો વધારાની દોડાવવામાં આવી. જેની શરૂઆત ૨૯ ઓક્ટોબરથી થઇ. એસટી […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ખેડૂતોને જરૂરી મેસેજ પણ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં આ વર્ષે પ્રતિ મણ રૂ.૧૧૧૦ ટેકાના ભાવે મગફળી ખરીદ કરવામાં આવશે. હય વર્ષે ટેકાના ભાવ રૂ.૧૦૫૫ હતા, જે આ વરશે વધારવામાં આવ્યાં છે. રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રાજ્યભરમાંથી ૨,૬૬, ૦૦૦ […]Continue Reading
ગુજરાત
ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તેમની સમકક્ષ સુરક્ષા કચવ ધરાવતા વિદેશી મહાનુભાવો સિવાય અન્ય તમામ ફફૈંઁ, ફૈંઁની સુરક્ષા અનુસંધાને ત્રણ મિનિટથી વધુ સમય માટે રસ્તા ઉપર વાહનો અટકાવવા નહીં તેવી સૂચના અપાઈ છે.. છડ્ઢય્એ તમામ શહેરના પોલીસ કમિશનરેટ, પોલીસ અધિક્ષકોને ફફૈંઁ, ફૈંઁ મૂવમેન્ટ અંગે અગાઉથી જ ટ્રાફિક મેનેજમેન્ટ કરવા કહ્યું છે. રસ્તાની લંબાઈ, ટ્રાફિકનું ભારણ, Continue Reading
ગુજરાત
ભરતીની વાત કરીએ તો બિન હથિયારધારી કોન્સ્ટેબલની ૫,૨૧૨ જગ્યા માટે ભરતી થશે.જ્યારે હથિયારધારી કોન્સ્ટેબલની ૭૯૭ જગ્યા માટે થશે ભરતી થશે.. તો જીઇઁ કોન્સ્ટેબલની ૪,૪૫૦ જગ્યા માટે ભરતી થશે.જીઇઁ સિવાયની બંને કેટેગરીમાં મહિલાઓ માટે ૧,૯૮૩ જગ્યા અનામત રાખવામાં આવી છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા પોલીસ વિભાગમાં લોકરક્ષક દળ (ન્ઇડ્ઢ)ની ભરતીની મોટી જાહેરાત કરવામાં આવી છે. લોકરક્ષક દળ […]Continue Reading
ગુજરાત
આગની ઘટનાની જાણ થતા ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી (ડ્ઢર્ડ્ઢં) સુરભી ગૌતમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે સ્વીકાર્યુ કે ગાંધીનગર જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં લાગેલી આગમાં અનેક મહત્વના દસ્તાવેજને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે નવા દસ્તાવેજાેના રેકર્ડ ફરી મળવા શક્ય છે, જયારે જુના દસ્તાવેજ કેવી રીતે મેળવવા એ અંગે પ્રયાસ કરવામાં આવશે. આ સાથે જ બિલ્ડીંગ […]Continue Reading
ગુજરાત
ગત વર્ષે કોરોનાના કારણે બજારમાં વેપાર ધંધાને અસર પહોંચી હતી. પરંતુ આ વર્ષે કોરોનાના કેસ ઓછા હોવાથી વેપાર ધંધા પ્રમાણમાં સારા ચાલ્યાં છે. જેથી વેપારીઓ પણ નિશ્ચિંત થઈને દિવાળીની રજાઓ માણી રહ્યાં છે. બીજી તરફ વેકેશન હોવાથી લોકો પણ હજી ફરવાના મુડમાં છે. જેથી બજારોમાં ઘરાકી નહીં ઉઘડી હોવાથી દુકાનો હજી સુધી ખુલી નથી. જે […]Continue Reading