Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકીઓએ બે બિહારી શ્રમિકોની ગોળી મારીને હત્યા કરી હતી. આપેલું. છેલ્લા ૧૫ દિવસમાં આતંકવાદીઓએ ૧૩ નાગરિકોને નિશાન બનાવ્યા છે. જે કારણે બિન-સ્થાનિક મજૂરો અને કામદારોએ કાશ્મીરથી સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. ઓવૈસીએ કહ્યું કે વડાપ્રધાન મોદી બે બાબતો પર વાત કરતા ડરે છે. એક પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને બીજી ચીન. […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાએ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર હુમલાના તાજેતરના અહેવાલોની નિંદા કરી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે ધર્મ અથવા માન્યતાની સ્વતંત્રતા માનવ અધિકાર છે. વિશ્વભરમાં દરેક વ્યક્તિ તેમની ધાર્મિક જાેડાણ અથવા માન્યતાને ધ્યાનમાં લીધા વિના, મહત્વપૂર્ણ રજાઓ ઉજવવા માટે સલામત અને સમર્થિત મહેસુસ કરવું જાેઈએ. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્ટેટ ડિપાર્ટમેન્ટ Continue Reading
ગુજરાત
વેક્સિનનો પ્રથમ અને બીજાે ડોઝ અને તેની તારીખો કેસ પર લખવાની ફરજીયાત રહેશે. ત્યારે જાે કોઈએ વેક્સિન ન લીધી હોય તેવા કિસ્સામાં સારવાર પહેલા જ તાત્કાલિક વેક્સિનેશન કરાવવા સુચના પણ આપવામાં આવી છે. જણાવી દઈએ કે ગઈકાલ સુધીમાં છસ્ઝ્રએ વેકસીનેશનમાં ૯૯.૫ ટકાનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. પ્રથમ ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. પ્રથમ ડોઝ […]Continue Reading
રાષ્ટ્રીય
(જી.એન.એસ) , નવી દિલ્હી , તા.૧૯કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની આતંકીઓ દ્વારા થઈ રહેલી હત્યાના પગલે દેશમાં પણ માંગ ઉઠી રહી છે કે, ટી ૨૦ વર્લ્‌ડકપમાં પાકિસ્તાન સામે ભારતે મેચ રદ કરવી જાેઈએ. બીજી તરફ બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ ગુપ્તાએ કહ્યુ છે કે, આઈસીસી સાથેના કમિટમેન્ટના કારણે અમે મેચ રદ કરી શકીએ તેમ નથી.હૈદ્રાબાદમાં છૈંસ્ૈંસ્ના પ્રમુખ અને સાંસદ […]Continue Reading
રાષ્ટ્રીય
ટનલ બ્રહ્મપુત્રા નદીની ઉપર ઉત્તરમાં જામુગુરિહાટથી દક્ષિણના કાંઠે સિલ્ઘાટ સુધીની હશે. આ ટનલનો ખર્ચ ૬,૫૫૦ કરોડ રુપિયા આવશે. આસામ સરકાર દ્વારા તેને મંજૂરી આપી દેવામાં આવી છે. આસામના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે પ્રસ્તાવિત ટનલ આસામના કમ્યુનિકેશનના સમગ્ર સિનારિયોને બદલી શકે છે. અગાઉ આસામ સરકારે જ વિધાનસભામાં જણાવ્યું હતું કે ચીન અરૃણાચલ પ્રદેશની સરહદ નજીકને સાંકળતા […]Continue Reading
રાષ્ટ્રીય
વરસાદના કારણે અમને મંડીમાંથી પણ સારી ગુણવત્તા ધરાવતો માલ મળતો નથી. ગ્રાહકો તો સારી ગુણવત્તા ધરાવતા ટામેટા જ ખરીદે છે, સડેલા ટામેટાને તો કોઇ હાથ પણ લગાડતુ નથી જેના કારણે અમને આર્થિક નુકસાન થાય છે. આ નુકસાનને સરભર કરવા અમે ભાવ થોડો વધુ રાખીએ છીએ એમ દિલ્હીનિા કારોલબાગમાં આવેલા શાકમાર્કેટના વેપારી શિવલાલ યાદવે કહ્યું હતું.સોમવારે […]Continue Reading
રાષ્ટ્રીય
કાશ્મીરમાં જ વારંવાર સશસ્ત્રદળો દ્વારા અત્યાચાર ગુજારવામાં ાવતો હોવાનું બહાનુ આગળ ધરી સતત પોતાનો રાજકીય રોટલો શેકી ખાનારા તમામ રાજકારણીઓએ નિર્દોષ નાગરિકોની થઇ રહેલી હત્યા મુદ્દે એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી જે તેઓનો દંભ અને દંગી રાજરમતને ખુલ્લી પાડે છે.કાશ્મીરમાં મહેનત મજૂરી કરીને પોતાનુ પેટિયુ રળી ખાતા મજૂરોની છેલ્લા એક સપ્તાહથી થઇ રહેલી હત્યાઓ બાબતે […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું- ભાજપ સરકાર ખેડૂતો પર દ્ગજીછ (નેશનલ સિક્યોરિટી એક્ટ) લગાવશે, ખેડૂતોને ધમકાવશે, પરંતુ ખેડૂતોને સ્જીઁ નહીં આપે. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમા ખેડૂત ૯૦૦-૧૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનું નુકશાન ઉઠાવીને પાક વેચવા માટે મજબૂર છે. આ અન્યાય છે. સ્જીઁ ખેડૂતોનો હક છે. તેમણે […]Continue Reading
અમરેલી
શહેરના રાજ માર્ગોપર પથ સંચલન યોજાયું મોટી સંખ્યામાં આર એસ એસ ના કાર્યકર્તાઓ જોડાયા બાબરામાં રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ દ્વારા સંઘના સ્થાપના દિવસની ઉજવણી વિજયાદશમીના દિવસે કરવામાં આવી હતી ત્યારે બાબરા રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના તાલુકા કાર્યવાહક ગિરિરાજ જોષીના નેતૃત્વમાં સંપૂર્ણ ગણવેશમાં સંઘના સવયસેવકો દ્વારા પથ સંચલન યોજવામાં આવ્યું હતું ને શહેરના રાજમાર્ગોમાં ફર્યું હતુંContinue Reading
અમરેલી
પોતાના મત વિસ્તારમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા લીલીયામાં ભૂગર્ભ ગટર ના પ્રશ્ને સરકાર શ્રી તેમજ ઉચ્ચ અધિકારીઓ શ્રીને તા ૨૫/૦૯/૨૦૨૦ થી પત્ર પાઠવેલ હતો કે લીલીયા ગામે ભૂગર્ભ ગટર ના કામે કરોડો નાં ખર્ચ થવા છતાં નબળી કામગીરી ના કારણે ગટર યોજના બંધ હાલતમાં હોય અને લોકોને હાડમારી નો સામનો કરવો પડી રહેલ છે […]Continue Reading