Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ભાવનગર
ભાવનગર શિશુવિહાર ખાતે ૩૧ માં નાગરિક સન્માન સમારોહ  ગાંધી નું સુરાજ્ય સેવા વૃત્તિથી પ્રજ્વલિત થશે (મોરારીબાપુ)ગુજરાતના મૂઠી ઊંચેરા લોકસેવક શ્રી માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં સતત ૩૧ મા વર્ષે નાગરિક સન્માન સમારોહ  તારીખ ૨૧ નવેમ્બર રવિવારે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો ..સ્વતંત્રતાના અમૃત મહોત્સવ પ્રસંગે આરોગ્ય, બાળકેળવણી,પર્યાવરણ જાગૃતિ, બાળ મહિલા ઉત્કર્ષ વિષયે સેવારત Continue Reading
રાષ્ટ્રીય
પ્રિયદર્શની શ્રીમતિ ઇન્દિરા ગાંધી ના જન્મ દિન ને કોમી રક્ત સપ્તાહ તરીકે ઉજવાય છે ૧૯-૨૫ નવેમ્બર  કોમી એકતા સપ્તાહ દરમ્યાન ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં કોમી-એકતાના અભાવના પ્રસંગે અનેક ગરીબ નિર્દોષ ને સહાયરૂપ કુટુંબોને જાનમાલની હાનિ ભોગવવી પડે છે તે નિવારવા અને મદદ રૂપ થવા આ દિન ઊજવવામાં આવે છે તે અંગે કાર્યક્રમો  કોમ  જ્ઞાતિ  […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના ચાંવડ પી એ સી દ્વારા રક્ષાત્મક રસી કરણ અભિયાન તેજ હર ઘર દસ્તક અંતર્ગત ચાવંડ આરોગ્ય કેન્દ્ર દ્વારા ખાસ વેક્સીનેસન કેમ્પેન યોજયો આજ રોજ હર ઘર દસ્તક અંતર્ગત ચાવડ પ્રા.આ.કેન્દ્ર દ્વારા ખાસ વેક્સીન કેમ્પ નુ આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત આરોગ્ય સમીતી ચેરમેન શ્રીમતી કંચનબેન જે.ડેર તેમજ ભાજપ અગ્રણી શ્રી જીતુભાઇ ડેર […]Continue Reading
રાષ્ટ્રીય
જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે તે પ્રજાને ઇતિહાસ ભૂલી જાય છે  વિશ્વ વારસા સપ્તાહ પ્રાચીન કલાવારસાની જાળવણી પ્રત્યે લોકચેતના જગાવતું વિશ્વ વારસા સપ્તાહ દરેક દેશની પ્રજા પોતાના પ્રાચીન કલાવારસાની જાળવણી અંગે સભાન બને તે માટે વિશ્વ વારસા સપ્તાહ’નું આયોજન હાથ ધરાયું છે તા૧૯થી ૨૫ નવેમ્બર દરમ્યાન ઉજવાય છે યુનેસ્કોની સામાન્ય સભાએ ૧૯૭૨ માં વિશ્વ […]Continue Reading
ગુજરાત
અમદાવાદ વાઈટ ગ્રુપ આયોજિત શિલાયન્સ વિધિ માં વરિષ્ઠ સંતો એવમ રાજસ્વી અગ્રણી ઓની ઉપસ્થિતિ પરમ પૂજય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી મેમનગર ગુરુકુલ  શ્રી સ્વામિનારાયણ મંદિર ના વરિષ્ઠ સંતો ના વરદહસ્તે વાઈટ ગ્રુપ આયોજીત શિલાંન્યાસ તા ૧૯-૧૧-૨૦૨૧  શુક્રવાર સવારે ૧૦:૦૦ કલાકે યોજાયો આ પ્રસંગે મેમનગર ગુરુકુલથી પરમ પૂજય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી સંત મંડળ સાથે પધાર્યા  […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે ગુજરાત સરકાર દ્વારા આયોજીત આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાનુ આયોજન લાઠી વહીવટી તંત્ર દ્વારા ૧૫.૩૦ કલાકે કરવામાં આવેલ જે કાર્યક્રમમાં સરકારશ્રી દ્વારા લોકહિતાર્થે અમલમાં હોઇ તેવી તમામ યોજનાની સંપુર્ણ વિગતવાર માહીતી જીલ્લા પંચાયતની ચાવંડ બેઠક અંતર્ગત આવતા ૧૬ જેટલા ગામોના લોકોને વધુમાં વધુ લાભ મળી શકે અને લોકોને […]Continue Reading
ગુજરાત
સુરત અમરોલી તાપી કિનારે લંકા વિજય હનુમાન આશ્રમે તા૧૭ નવેમ્બર દરમ્યાન જગન્નાથ ભગવાન મંદિરનો ભવ્યાતિભવ્ય,૧૦૮ નદીના જળની કળશયાત્રા તેમજ તા.૧૭ મુતિઁ ઓને અન્નાધિવાસ,તા.૧૮ ફુલાધિવાસ અને તા.૧૯ ભગવાન ની મુતિઁ ઓને જલાધિવાસ ભુદેવો દ્વારા કરાવવામાં આવેલ ,શુક્રવાર તા.૧૯ ના રોજ દ.ગુજરાત ના વિવિધ ધમઁસ્થાનોના મહામંડલેશ્વર, સંતો,મહંતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ, ભુદેવો દ્વારા મંત્રોચાર Continue Reading
ગુજરાત
આજ રોજ મહામહીમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા સુરત શહેરને સ્વચ્છતા અંગે દ્રીતીય સ્થાને સ્નમાનવામાં આવ્યુ, જેમા હજારો સ્વચ્છતા કર્મીઓની મહેનત રંગ લાવી. ગત વર્ષ ૨૦૨૦ના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત થી અસંખ્ય લોકોએ તથા અધીકારીઓએ આ મિશનમાં ભાગ લીધો હતો અને સુરત શહેરને સ્વચ્છ  બનાવવા તનતોડ મહેનત કરી હતી. આ મહેનતમાં સુરત શહેરથી સૌ અધીકારીઓ સાથે  યુનિવર્સલ ફાઉન્ડેશન પણ જોડાયુ હતુ […]Continue Reading
ભાવનગર
શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને શિક્ષણ વિભાગ, ગાંધીનગરની ગ્રાન્ટમાંથી યુનિવર્સિટી ખાતે. આશરે  રૂ. ૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ  ફૂટબોલ ગ્રાઉન્ડનું લોકાર્પણ કર્યું હતું. શિક્ષણ મંત્રીશ્રીએ યુનિવર્સિટી કાળ દરમિયાન જ સપનાના વાવેતર થતાં હોય છે. Continue Reading
ભાવનગર
આજરોજ  ‘આંતર રાષ્ટ્રીય બાળ દિવસ’ અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ,જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ લાઇન ભાવનગર ના સંયુક્ત ઉપક્રમે અને આઝાદીના અમૃત મહોત્સવ ના ભાગ રૂપે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે એકદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાલકલ્યાણ સમિતિ ,.જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ , સ્પેશ્યલ જુવેનાઇલ પોલીસ યુનિટ , પોલીસ વેલ્ફેર ઓફિસર,  ગર્લ્સ અને બોયઝ Continue Reading