વૃદ્ધા સવારના ૧૧ વાગ્યાથી એકલા બેઠા હતા. ‘તેમણે દ્રઢપૂર્વક કહ્યું હતું કે, દર્શન કર્યા વગર તેઓ પરત ફરશે નહીં. તેથી તેઓ મંદિરની મુલાકાત લે તેવી અમે ખાતરી કરી હતી’, તેમ તેમણે ઉમેર્યું હતું. પોલીસ કર્મચારીઓએ વૃદ્ધાના પરિવાર સાથે વાત કરી હતી અને તેમના વિશેની માહિતી આપી હતી. તેમના દીકરાએ તેઓ કોઈને કહ્યા વગર ઘર છોડીને […]Continue Reading
( નેશનલાઇઝ્ડ બેંકના ભૂતપૂર્વ મેનેજર અને જૂનાગઢ શહેરના રહેવાસીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જેતપુરમાં તત્કાલ ચોકડી પાસે કારમાંથી સંજય બ્રહ્મભટ્ટ (૫૩)ની લાશ મળી આવી હતી. જેતપુરના પોલીસ ઈન્સ્પેક્ટર પી ડી દરજીએ જણાવ્યું હતું કે, મૃતક મહેસાણાના વતની છે અને તેમના પિતરાઈ ભાઈઓએ તેની સામે ગુનો નોંધ્યો […]Continue Reading
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા સુશીલાબેન (નામ બદલ્યું છે)ના લગ્ન ૨૧ વર્ષ પહેલા રાજેન્દ્ર (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન બાદ તેમને બે બાળકો પણ થયા હતા. જાેકે, થોડા વર્ષો પહેલા રાજેન્દ્રનું વર્તન બદલાઈ ગયું હતું. તેઓ પત્ની તેમજ બાળકો સાથે યોગ્ય વર્તાવ નહોતા કરતા, અને જાણે પત્નીમાં કોઈ રસ ના રહ્યો હોય તેવું વર્તન […]Continue Reading
મહાભારત શરુ થાય તે પહેલા પાંડવો દ્વારા પલ્લીની પરંપરા શરુ કરવામાં આવી હતી. ગયા વર્ષે માત્ર ગુજરાત જ નહીં, દેશભરમાં કોરોનાએ કોહરામ મચાવ્યો હતો. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરંપરા જાળવવામાં નહોતી વી. પરંતુ અત્યારે કોરોનાનું સંક્રમણ ધીમુ પડ્યું છે અને કોરોનાના કેસ પણ ઘણાં ઓછા આવી રહ્યા છે, જેના કારણે ભક્તોમાં ચર્ચા થઈ રહી […]Continue Reading














Recent Comments