પર્યાવરણ જાળવવા માટે વૃક્ષો જંગલોની સાથે વન્ય પ્રાણીઓનું રક્ષણ મહત્ત્વનું છે તેથી ૧૯૫૫ થી ૨થી૮ ઑક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે વન્ય પ્રાણીઓ સંબંધી ચિત્રો નિબંધ વસ્તૃત્વ સ્પર્ધા તથા ક્વિઝ સ્પર્ધા અને વનવિભાગ પ્રાણી સંગ્રહાલય (ઝૂ)ની મુલાકાત શિબિરો પ્રવચનો વગેરેનું આયોજન કરવામાં આવે છે ભારતમાં પુરાતનકાળથી જંગલી પ્રાણીઓને મહત્ત્વ અને રક્ષણ અપાતું હોવાના […]Continue Reading


















Recent Comments