રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના વર્ક કમિટમેન્ટસ પૂરા કરીને પછી આવતા વરસે એપ્રિલ મહિનામાં લગ્ન કરવાના છે. જ્યારે થઇ શકે છે કે આદર જૈન અનેતારા સુતરિયા આવતા વરસના શરૂઆતના પહેલા ત્રણ મહિનાની અંદર લગ્ન કરશે. બોલીવૂડમાં હાલ લગ્નની મૌસમ ચાલી રહી છે. હાલમાં જ રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન થયા છે. હવે કેટરિના કૈફ […]Continue Reading
હિન્દી અને મરાઠી સિરિયલોની પ્રખ્યાત અભિનેત્રી માધવી ગોગટેનુ ૫૮મે વર્ષે નિધન થયુ હતુ. અંધેરીની સેવન હિલ હોસ્પિટલમો છેલ્લા થોડા દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. મરાઠી નાટક ગેલા માધવ કુણી કડેથી શરૂઆત કરી તેમણે કોઇ અપના સા, એસા કભી સોચા ન થા, એક સફર, બસેરા, બાબા એસા વર ઢુંઢો, કહીં તે હોગા જેવી હિન્દી સિરિયલોમાં […]Continue Reading
આમિર ખાને ૧૯૮૭માં રીના દત્તા સાથે શાદી કરી હતી અને બંનેએ ૨૦૦૨માં તલાક લઈ લીધા હતા. ત્યાર બાદ આમિરે કિરણનો હાથ પકડ્યો પરંતુ તેમનો સાથ લાંબો ન ચાલ્યો. આમિર ખાનને ૩ બાળકો છે જેમના નામ ઈરા ખાન, જુનૈદ ખાન અને આઝાદ રાવ ખાન છે. બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં લગ્નગાળો ચાલી રહ્યો છે. તાજેતરમાં જ રાજકુમાર રાવ અને […]Continue Reading
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શિપ્રા નદીના કારણે બડનગર રોડ પર સેંકડોની સંખ્યામાં ગધેડાઓ લાવી તેમની લે-વેચનો મેળો આયોજીત કરવામાં આવ્યો છે. આ મેળામાં કેટલાક ગધેડાઓની લે-વેચ પણ કરવામાં આવે છે પરંતુ દાયકાઓથી આ મેળો ગધેડાઓના કારણે જ પ્રસિદ્ધ છે. કંગના અને આર્યન નામના ગધેડાઓની જાેડી આ વર્ષે સૌના ધ્યાનનુ કેન્દ્ર રહી હતી અને એક વેપારીએ તેને […]Continue Reading
જાંબુઘોડાના છેડતીના આરોપીને હાલોલ સેશન કોર્ટમાં જામીન આપ્યા હતા. આરોપીને ગોધરાની સબજેલમાં રાખવામાં આવ્યો હતો. છેડતીના આરોપીના સંગાસંબધીઓ સબજેલમાં જામીનના ઓર્ડર લઇને જતાં ગોધરા સબજેલના સિપાઇ હીતેશ રબારીએ આરોપીને છોડાવા આરોપીના સંગાઓ પાસે રૂા.૫૦૦ ની લાંચ માંગી હતી. જામીન મુક્ત થવા માટે આરોપીના સંગાએ સબજેલના સિપાઇ હિતેશ રબારીને લાંચના રૂપિયા ૪૦૦ આપતા હાજર ગોધરા એસીબી […]Continue Reading
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી પશુઓમાં ખરવા-મોવાનો રોગચાળો વ્યાપક પ્રમાણમાં વકરતો જઈ રહ્યો છે. જેના કારણે માલધારીઓની ચિંતામાં વધારો થયો છે. જે અંગે માલણ ગામના પશુપાલક મુકેશભાઈએ જણાવ્યું હતું કે હાલ ગાયો, ભેંસો તેમજ ઘેટાં-બકરામાં ખરવા-મોવાનો રોગચાળો વધુ જાેવા મળી રહ્યો છે. બીજી તરફ અહીં હળવદમાં પશુ દવાખાને દવા પણ મળતી નથી. […]Continue Reading
વર્ષ-૨૦૧૯ માં મહારાષ્ટ્રના શારંગખેડામાં યોજાયેલી હરીફાઇમાં બેદંત એટલે કે ૨.૫ થી ૩.૫ વર્ષના અશ્વની કેટેગરીમાં અને વર્ષ-૨૦૨૦માં ગુજરાના જસરા ગામે યોજાયેલી અશ્વ હરીફાઇમાં પ્રથમ રનર અપ થયો હતો. ત્યારબાદ તાજેતરમાં યોજાયેલી પુષ્કર ઇન્ટરનેશનલ હોર્સ હરીફાઇમાં સ્ટેલિયન એટલે કે નર અશ્વની કેટેગરીમાં પણ પ્રથમ રનર અપ થયો હતો. કેસરિયા અશ્વએ જુદી-જુદી શ્રેણીઓમાં વિજેતા થઈ જામનગરની સાથે Continue Reading

















Recent Comments