Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ત્રીજા વિકલ્પ તરીકે ઊભરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં દિલ્હી મોડલની વાત કરી સુરતની માફક પરિણામ લાવવાનો પ્રયાસો કરાયો હતો, પરંતુ ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીના ફક્ત એક જ ઉમેદવારની જીત થઈ હતી. તે ઉમેદવાર પણ હવે નારાજ થતાં રાજીનામાની ચીમકી આપી રહ્યા છે. અરવિંદ કેજરીવાલને ટેગ કરી ટ્‌વીટ કરનાર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
આ વર્ષે દાદાના વાઘા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. કષ્ટભંજન દેવને ચાંદીના ૧ લાખ ૮ હજારથી વધુ હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે. હનુમાનજીને પહેરાવવામાં આવેલા આ વાઘાનું વજન ૧૫ કિલો છે. સાથે જ શ્રીકષ્ટભંજનદેવના મુગટમાં ૭૦૦૦ અને કુંડળમાં ૩૦૦૦ હીરા લગાવવામાં આવ્યા છે.. સાળંગપુર મંદિરને આ વાઘા વડતાલ મંદિરના પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુંપ્રકાશદાસજી […]Continue Reading
રાષ્ટ્રીય
પરિવારનું પેટ ભરવા માટે અગાઉ તેમણે પોતાની ૧૨ વર્ષીય દીકરીને પણ વેચી દીધી હતી અને ખાવાના સાંસા પડતા હવે પોતાની બીજી દીકરીનો પણ સોદો કરવો પડ્યો. આ અફઘાની પિતાને પોતાની દીકરી બાળ વધૂ તરીકે ૫૫ વર્ષીય શખ્સને વેચવા મજબૂર કરવામાં આવ્યો હતો જેથી તે પોતાના પરિવાર માટે ભોજન ખરીદી શકે. અબ્દુલ મલિકે હૈયાફાટ રૂદન કરતા […]Continue Reading
ગુજરાત
દિવાળીએ ઘણી છુટછાટ છે. દિવાળીથી લાભ પાંચમ સુધીમાં ચામુંડા માતાજીના દર્શને લાખો ભાવિકો આવશે એવું તારણ છે. તેમજ શહેરોમાં ખરીદી માટેની ભીડ જાેતાં અને કોરોના હળવો થતાં લાગી રહ્યું છે કે ભક્તો વધુ માત્રામાં દર્શન માટે આવી શકે છે. તો આ છૂટથી વૃદ્ધ અને માતાજીના દર્શન કરવા ચોટીલા ડુંગર જવામાં અસક્ષમ લોકોને આનંદ મળશે. જણાવી […]Continue Reading
રાષ્ટ્રીય
અયોધ્યામાં આ વર્ષે દીપ પ્રાગટ્યની સંખ્યા ગત વર્ષની તુલનાએ ખૂબ જ વધારે છે. માત્ર રામ કી પૌડી પર જ આશરે ૯ લાખ દીપક પ્રગટાવવામાં આવશે. રામ જન્મભૂમિ પરિસરમાં ૫૧,૦૦૦ દીપક પ્રગટાવવામાં આવશે, અયોધ્યાના પ્રાચીન મંદિરો અને સ્થળોએ ૩ લાખ કરતા પણ વધારે દીવડા પ્રગટાવવામાં આવશે. તે સિવાય અયોધ્યાની ૧૪ કોસી પરિક્રમાની અંદર લગભગ તમામ પૌરાણિક […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદીએ ગ્લાસગોમાં ઇંફ્રાસ્ટ્રક્ચર ફોર રેસિલિએંટ આઇલેંડ સ્ટેટ્‌સ ઇંનિશિએટિવના લોન્ચિંગ દરમિયાન વિશ્વને ક્લાઇમેટ ચેંજ અંગે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઇંફ્રાસ્ટ્રક્ચર ફોર રેસિલિએંટ આઇલેંડ સ્ટેટ્‌સ ઇનિશિએટિવનું લોંચ થવું એક નવી આશા જગાવે છે. અને નવો વિશ્વાસ પણ આપે છે. આ ખતરાની કગાર પર ઉભેલા દેશને કઇંક કરવાનો સંતોષ આપે છે. મોદીએ કહ્યું કે […]Continue Reading
રાષ્ટ્રીય
ગૃહ મંત્રાલય કાંઠા વિસ્તારની સુરક્ષામાં આવતા પડકારોનું ગંભીરતાથી આકલન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે બેઠકમાં કરવામાં આવેલાં સૂચનોને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યો સાથે મળીને તટીય સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે યોગ્ય અને પૂરતાં પગલાં લેવામાં આવશે. અમિત શાહે કહ્યું કે પહેલી વાર ભારતના તમામ ટાપુઓનું સર્વેક્ષણ કરાવાયું છે અને આ બાબતે મળેલા અહેવાલના આધારે ઘણા […]Continue Reading
અમરેલી
“અમે તો સપને પણ ક્યારેય ન હતું વિચાર્યું કે અમારી પણ ક્યારેય પોતાનો પ્લોટ મળે જેમાં અમે અમારા સપનાનું ઘર બાંધી શકીએ” આ શબ્દો છે લાલાવદરના અનુસૂચિત જાતિના લાભાર્થી શ્રી ભવાનભાઈ માધડના. વધુમાં ભવાનભાઈ કહે છે કે અમે વર્ષોથી પતરાના મકાનમાં ભાડે રહીએ છીએ પરંતુ આજનો પ્લોટની ફાળવણીનો દિવસ અમારા માટે જીવનભર યાદગાર બની રહેશે. […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ગાંધી ચોક ખાતે આવેલું બસો વર્ષ પુરાણું પ્રાચીન મહાલક્ષ્મી મંદિર ખાતે  ધનતેરસ નિમિત્તે પ્રથમ વખત છપ્પન ભોગનાં દર્શન યોજવામાં આવેલાં.  આ સંદર્ભે આ મંદિરનો વહીવટ સંભાળતાં શાસ્ત્રી દીપકભાઈ ત્રિવેદી કે જે પણ જ્યોતિષ શાસ્ત્રના અચ્છા જાણકાર છે અને આ મંદિર તેનાં પૂર્વજોની અગિયારમી પેઢી ચાલે છે. મૂળ રાજસ્થાનથી મહાલક્ષ્મીની પધરામણી આજથી બસો વર્ષ […]Continue Reading
અમરેલી
આજે સાવરકુંડલા શહેરની લટાર મારતાં મારતાં અચાનક દ્રષ્ટિ એક પોસ્ટ બોક્સ પર પડતાં એ વિસરાયેલી વિરાસત પુનઃ જાગૃત થઈ.હ..!!જી. સાવરકુંડલા શહેરના  પોસ્ટ વિભાગનાં ટપાલ વિતરણ અને ટપાલ કલેકશનની એક અનોખી સિસ્ટમ હવે જાણે માંદગીને બિછાને પડી હોય તેવું લાગે છે.!!    હા, દુનિયામાં સૌથી ભરોસાપાત્ર કોઈ વ્યવસ્થા હોય તો તે ડાક વિભાગ અર્થાત્ પોસ્ટ વિભાગ.. ઠંડી […]Continue Reading