Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ભાવનગર
તા. ૨૯ ઓક્ટોમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર આવવાના છે. તેઓ ૧૦ વાગ્યે ભાવનગર એરપોર્ટ ખાતે ઉતરશે. ત્યાંથી તેઓ મહુવા મોરારીબાપુની મુલાકાત માટે જશે. બપોરે ૧૨ કલાકે મોરારીબાપુ સાથે મુલાકાત કરશે અને ત્યાર બાદ ભાવનગર પરત ફરશે. સાંજે ૪.૩૦ કલાકે ભાવનગર આવાસ યોજનાનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમજ તેઓ અહિયાં રાત્રીરોકાણ પણ કરવાના છે. […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્‍લા પંચાયતના સતાધારી ભાજપના સદસ્‍યોનું પણ કોઈ સાંભળતું ન હોય ત્‍યારે, આમ નાગરિકના પ્રશ્‍નોનું નિરાકરણ કેવી રીતે થતું હશે તેનો અંદાજ આવી શકે તેમ છે. તેમ એક નિવેદનમાં લાઠી- બાબરાના કોંગી ધારાસભ્‍ય વિરજી ઠુંમરે જણાવેલ છે. તેઓએ વધુમાં જણાવેલ છે કે ભાજપના શાસનમાં ભ્રષ્‍ટાચાર ચરમસીમાએ છે. પદાધિકારીઓ સતાધારી પક્ષના આગેવાનોને પણ ગણકારતા નથી અનેક્રમશઃ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ત્રણ એ૨ લાઈન્સ કંપનીઓના હાલના શેડયુલમાં ૧લી નવેમ્બ૨થી ફે૨ફા૨માં હૈદરાબાદની હવાઈ સેવા ઠપ્પ થવા સામે બેંગ્લો૨ની ફલાઈટ શરૂ થશે. સ્પાઈસ જેટની હાલ સપ્તાહમાં ચા૨ દિવસ ઉડતી દિલ્હી-રાજકોટ-ગોવા ૧લી નવેમ્બ૨થી ડેઈલી ઉડશે. જયારે સપ્તાહમાં ચા૨ દિવસ આવતી-જતી હૈદરાબાદની ફલાઈટ સેવા બંધ થશે. સ્પાઈસ જેટની રાજકોટ દિલ્હી અને રાજકોટ – ગોવાની ફલાઈટ ડેઈલી ઉડયન ૨હેશે સાથે મુંબઈ […]Continue Reading
અમરેલી
અમરેલીના એસપીની સુચનાથી પેરોલ ફર્લો સ્‍કવોર્ડના ઇ.ચા. પો.સબ.ઇન્‍સ. આર.કે. કરમટાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલીના એ.એસ.આઇ. શ્‍યામકુમાર બગડા, હેડ કોન્‍સ. અજયભાઇ સોલંકી, હરેશભાઇ વાણીયા તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, જનકભાઇ કુવાડીયા, ધવલભાઇ મકવાણાનાઓની ટીમ નાસતા ફરતા આરોપીની તપાસ સબબ દામનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તેદરમ્‍યાન ચોક્કસ બાતમી Continue Reading
ગુજરાત
કોરોના વેક્સિનેશનમાં આધાર નંબર પરથી તેની ઓળખ થઇ શકે છે. રજિસ્ટ્રેશનના આધારે કોઈ કયા શહેરમાં છે તે જાણી શકાય. આ માર્ગદર્શન ડીસીઆઈએ આપ્યુ હતું, જે બાદ આ યુવકના આધારકાર્ડના આધારે તે કયા શહેરમાં છે તે અંગેની માહિતી મેળવી હતી. ગુમ થયેલ યુવક બેંગ્લોર રહેતી હતો. તો પરિવાર ત્યાં પહોંચીને તેને મળ્યો. જણાવી દઈએ કે આ […]Continue Reading
અમરેલી
સમગ્ર દેશમાં ગત વર્ષેપ્રધાનમંત્રીએ કોરોના વોરિયર્સનો કોરોનાકાળમાં ઉત્‍સાહ વધારવા દેશવાસીઓ પાસે તાલી, થાલી વગાડીને ઘરે-ઘરે દિવડાઓ પ્રગટાવ્‍યા અને હવે કોરોના વોરિયર્સ ગણાતી આશાવર્કરોને ન્‍યાય આપવામાં ઠાગાઠૈયા થઈ રહૃાા છે. દરમિયાનમાં ભાજપની ભગિની સંસ્‍થા ભારતીય મઝદુર સંઘે જિલ્‍લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને આશાવર્કર બહેનોની પડતર માંગ સંતોષવા માંગ કરેલ છે. આવેદનપત્રમાં Continue Reading
ગુજરાત
વાર તહેવાર, કે નેતાઓની સાફાઓ બાદ પણ શહેરને ચોક્ખું જે લોકો રાખે છે, જેની મહેનત ના જાેરે તંત્ર અને નેતાઓ સફાઈ મુદ્દે એવોર્ડ મેળવે છે તેમને મહેનતાણું ચૂકવાયું ન હોવાથી હવે આકરા પાણીએ થયા છે. ત્યારે મોડીરાત્રે પોલીસે વિરોધ દર્શાવતા સફાઈકર્મીઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત સફાઈકર્મીઓએ પોલીસ સ્ટેશનમાં પણ વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ […]Continue Reading
અમરેલી
ગુજરાત વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલને પત્ર    પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, સૌરાષ્‍ટ્રનાં લગભગ તમામ જિલ્‍લાઓમાં અધિકથી અત્‍યાધિક વરસાદનાં કારણે મોટાભાગનાં જિલ્‍લાઓમાં ખૂબ નુકસાન થવા પામેલ છે. આ જિલ્‍લાઓમાં વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયેલ, રસ્‍તાઓનું ધોવાણ થયેલ, કેટલાક રસ્‍તાઓ બંધ કરવાની ફરજ પડેલ, નદી-નાળા છલકાઈ જવાથી ખેતરો બેટમાં Continue Reading
ગુજરાત
સીએનજી ભાવ વધારો અને ભાડું નહીં વધતા પડેલી હાલાકી અંગે અનેક રજૂઆત છતાં કોઈ ર્નિણય નહીં આવતા હડતાળનો રસ્તો અપનાવવા રિક્ષાચાલકો જઈ રહ્યા છે. ૩૦ ઓક્ટોબરે હડતાળની તારીખ જાહેર કરવામાં આવશે. જણાવી દઈએ કે ૪ થી ૫ દિવસ હડતાળ પાડી રિક્ષા ચાલકો વિરોધ નોંધાવી શકે છે. હડતાળ પડતા અમદાવાદમાં ૨ લાખ ઉપર રિક્ષાના પૈડાં થમશે. […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશ સરકારે જુદી જુદી શ્રેણીના વેપારીઓ માટે ખાદ્યતેલનો સ્ટોક કરવાની મિલિટ ૧ થી ૨૫ ટનુ સુધીની રાખી છે અને ગત ૧૨ ઓક્ટોબરના રોજ તેની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી.ખાદ્યતેલનો સ્ટોક કરવાની મિલિટ જાહેર કરવામાં ગુજરાતદ, રાજસ્થાન અને હરિયાણા લગભગ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ આ રાજ્યો પણ ખાદ્યતેલોના સ્ટોકની મર્યાદા જાહેર […]Continue Reading