Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગણેશગઢ ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ શિબિર અને ખેડૂત સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કૃષિ સંમેલનમાં તેમણે ધરતીપુત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ પોતે પણ સુભાષ પાલેકરજીની પદ્ધતિથી ખેતી Continue Reading
ગુજરાત
ધોળકા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ જગદીશભાઈ ગણેશભાઈ તેમજ અજયભાઈ કલાભાઈ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જેમાં ખેડા બાવળા સર્કલ ઉપર ત્રણ ઈસમો પોલીસનો રોફ રાખી રોડ ઉપર રહીને આવતા-જતા વાહનોને ઊભા રાખીને નાણાં ઉઘરાવતા હતા. પોલીસને જાેઈને નકલી પોલીસ બનેલાં ત્રણ ઈસમો ઉભા રહીને વાહન ચેક કરી રહ્યા હતા તે જાેતા જગદીશભાઈ […]Continue Reading
અમરેલી
લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર તેમના વતન વાવડી રોડ ખાતે ૯૫  વિધાનસભા કોંગ્રેસ સભ્ય જુંબેશ માં આજે તમામ પેઇજ ઉપર એક એક સભ્ય નોંધણી કરી કે  તે સમયની તસવીર આ સભ્ય નોંધણી ઝુંબેશમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ વાવડી ગામના વતની છે જેનીબેન ઠુમ્મર પણ જોડાયા હતા એમને પણ મહિલા સભ્ય નોંધણી ઝુંબેશ ચલાવી […]Continue Reading
ગુજરાત
દોડમાં હંમેશા ત્રણ ફેક્ટર કામ કરે છે. પહેલું સ્ટેમિના, બીજાે સ્ટ્રેન્થ એટલે પગમાં પાવર અને ત્રીજાે ઝડપ. સૌ સૌપ્રથમ આપને આપના સ્ટેમીના પર કાર્ય કરવાનું હોય છે, જેમાં પહેલા દિવસે પોતાની ક્ષમતા પ્રમાણે દોડવાનું હોય છે. ત્યારબાદ ધીરે-ધીરે બે-ત્રણ મિનિટ વધારતા ૫૦ મિનિટ સુધી એક સાથે દોડવાનું છે. જાે તમે ધીરે-ધીરે બે-ત્રણ મિનિટ વધારતા જશો […]Continue Reading
અમરેલી
ગુજરાત ક્ષત્રિય સમાજના આગેવાન અને વરિષ્ઠ એડવોકેટ શ્રી વિસામણબાપુ વાળા એ આયુષ્ય ના 100 વર્ષ પૂર્ણ કરતા ભગવાન શ્રી શ્યામ બાપાની મૂર્તિ અર્પણ કરી શાલ ઓઢાડી શ્રી વિસામણ બાપુ વાળા નું સન્માન કરી ને  ભગવાન શ્રી શ્યામ સુંદર વિસામણ બાપુ ને ખુબજ સારુ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી શુભેચ્છા પાઠવી ને અમરેલી જીલ્લા પંચાયત ના બાંધકામ […]Continue Reading
ગુજરાત
સીએનજીના ભાવ ઘટાડવા આવે. બીજાં રાજ્યોની જેમ કોરોના બાદ આર્થિક સહાય આપવામાં આવે. સમિતિનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલમા વેટ ઘટાડીને ભાવ ઘટે તો સીએનજીના ભાવમા કેમ નહીં. રિક્ષાચાલકો અને ટેક્સીચાલક પ્રતિનિધિઓનું કહેવું છે કે સીએનજીમાં પ્રતિ કિલો રાજ્ય સરકાર ૧૫ ટકા વેટ વસૂલે છે, જ્યારે કેન્દ્ર ૧૪ ટકા એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે, જેથી સીએનજીના ભાવમાં […]Continue Reading
અમરેલી
દામનગર ઢસા રોડ ઉપર આવેલ મુરલીધર જિન ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ની અધ્યક્ષતા માં અમરેલી જિલ્લા ભાજપ સ્નેહ મિલન સ્વ: પુનાભાઈ લવજીભાઈ તળાવીયાના સ્મરણાર્થ  એમબ્યુલન્સ લોકાર્પણ તથા ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો કેબિનેટ મંત્રીશ્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ સાહેબ, ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ,  અમરેલી Continue Reading
ગુજરાત
૨૦૧૬માં બાપુનગરમાં રહેતા પરિવારમાં મહિલાના લગ્ન થયાં હતાં. તેના પિતાએ સમાજને શોભે તેવું કરિયાવર પણ આપ્યું હતું. લગ્નના બે મહિના સુધી સાસરિયાઓએ મહિલાને સારી રીતે રાખી હતી. ત્યાર બાદ ઘરમાં પતિ અને સાસુ ઘરકામને લઈને ગમે તેવા શબ્દો બોલતા હતાં. ગંદી ગાળો બોલીને પતિ અને સાસુ પરીણિતાને માર મારતાં હતાં. પરીણિતાના સાસુ અને સસરા વારંવાર […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના ગારીયાધાર રોડ ઉપર દાતા પ્રકાશભાઈ નારોલા એ સ્વર્ગીય પિતા  સ્વ બી ડી પટેલ ભુપતભાઇ દેવજીભાઈ નારોલા ની પુણ્યસ્મૃતિ માં બનાવેલ ભવ્ય પ્રવેશદ્વાર નું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ના વરદહસ્તે લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંમલ જિલ્લા ભાજપ કોશિકભાઈ વેકરિયા માજી મંત્રી બાવકુભાઈ ઉઘાડ ભરતભાઇ બોધરા સહિત જિલ્લા ભાજપ […]Continue Reading
રાષ્ટ્રીય
છત્તિસગઢમાં મુખ્ય વિપક્ષ ભાજપે કોંગ્રેસના નેતાઓ સલમાન ખુરશીદ, પી. ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાયપુરમાં ભાજપના સાંસદ રામવિચાર નેતામ સ્થાનિક ધારાસભ્યો સાથે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સલમાન ખુરશીદે તેમના પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા ઃ નેશનહુડ ઈન અવર ટાઈમ્સ’માં દેશના Continue Reading