Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
રાષ્ટ્રીય
દેશમાં વેક્સિનેશન અભિયાન ૧૬ જાન્યુઆરીથી શરૂ થયું હતું. પ્રારંભિક ૨૦ કરોડ વેક્સિનના ડોઝ ૧૩૧ દિવસમાં લગાવવામાં આવ્યા હતા. આગામી ૨૦ કરોડ ડોઝ ૫૨ દિવસમાં આપવામાં આવ્યા હતા. ૪૦ થી ૬૦ કરોડ ડોઝ આપવા માટે ૩૯ દિવસ લાગ્યા હતા. ૬૦ કરોડથી ૮૦ કરોડ ડોઝ આપવામાં માત્ર ૨૪ દિવસ લાગ્યા. હવે ૮૦ કરોડથી ૧૦૦ કરોડ સુધી ૩૧ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતાં એમ.જી.ભટ્ટ આગામી ૩૧ ઓક્ટોબરના વયનિવૃત્ત થનાર હોવાથી માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ૩૭ વર્ષ સેવા આપી વયનિવૃત્ત થનાર શ્રી ભટ્ટને માહિતી કચેરીના સ્ટાફ દ્વારા સ્વસ્થ અને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ વિદાયમાન સમારંભમાં કચેરીના સ્ટાફ દ્વારા ભટ્ટને શ્રીફળ, સાકર અને સાલ અર્પણ Continue Reading
અમરેલી
   પોતાના મત વિસ્તાર સાવરકુંડલા તાલુકામાં તા. ૧૭/૦૫/૨૦૨૧ નાં રોજ આવેલ તૌક્તે વાવાઝોડા દરમ્યાન ખેતીવાડી વીજ ને ઘણું નુકશાન થવા પામેલ છે તેમના છેલ્લા ૫ માસ થવા છતાં તંત્ર દ્વારા કોઈ વીજ પુરવઠો કાર્યરત કરી શકેલ નથી ખેડૂતો અવાર નવાર કચેરીના ધક્કા ખાતા પણ ટીસી કે વીજ લાઈન પુનઃ કાર્યરત કરવામાં આવેલ નથી ઉપરાંત માં […]Continue Reading
અમરેલી
દામનગર ના રાભડા પ્રાથમિક શાળા ની મુલાકાતે પદ્મશ્રી ડો.દિપક ફાટકજી અમેરીકન ઈન્ડીયા ફાઉન્ડેશન તેમજ ડી.એસ. ફાઉન્ડેશન દ્વારા કાર્યરત STEM બેઈજ ડિજીટલ ઈકવીલાઈઝર પ્રોગ્રામ અમરેલી જિલ્લાની ૩૦ સરકારી પ્રાથમિક શાળામાં ચલાવવામાં આવી રહ્યો છે જેની ફળશ્રુતીનું મુલ્યાંકન અને માર્ગદર્શન કરવા માટે I.T.- મુંબઈ ના નિવૃત પ્રોફેસર પદ્મશ્રી ડો.દિપક ફાટકજી  ગુજરાત સહિત સાત્ત રાજયોના રીજનલ Continue Reading
ગુજરાત
સુરત આજરોજ સરથાણા વ્રજભુમી માં પરિવાર ની અલગ અલગ રીતે સામુહીક આત્મહત્યા તા.૨૦.૧૦.૨૦૨૧ ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યાના સુમારે મોટા વરાછા મારુતિ ચોક, હરભોલે પાર્ટી પ્લોટ ની પાછળ નદિના કિનારે થી પિતા-પુત્રીની આત્મહત્યા ની કોશીશ  પિતાનો ખારવા ઓ દ્વારા આબાદ બચાવ  પુત્રીનુ મૃત્યુ અને ધરે બાળકીની માતાનુ ઝેર પી ને મૃત્યુ.આજ બપોરના સમયે કોઈ અગમ્ય […]Continue Reading
અમરેલી
દામનગર ના ધામેલ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર સાહેબ ની અધ્યક્ષતા માં રાત્રી સભા યોજાય ધામેલ ગામે રાત્રી સભા માં નાના માં નાના પ્રશ્ન અંગે અરજદારો સાથે નસમદાર સરકાર નો સીધો સંવાદ જિલ્લા ના વહીવટી તંત્ર ની હાજરી પંચાયત રેવન્યુ આરોગ્ય શિક્ષણ માર્ગ મકાન વીજળી પાણી કાયદો વ્યવસ્થા અન્ન પુરવઠા પરિવહન સહિત ની સુવિધા અંગે […]Continue Reading
અમરેલી
અમરેલીના કોઈપણ નાગરિક પોતાની માલિકીની જમીન પર રહેતાં હોય, સરકારી જમીન પર દબાણ કરીને રહેતાં હોય કે ખાનગી માલિકીની જમીનમાં દબાણ કરી રહેતાં હોય અને આ નાગરિકો અનઅધિકૃત (ગેરકાયદેસર) નળ કનેક્શન ભુતકાળમાં લીધા હોય અને હાલ ધરાવતાં હોય તેવા નાગરિકોના અનઅધિકૃત અડધા ઇંચના નળ કનેક્શન ગેરકાયદેસર હોય તેને આગામી તા.૧૪/૦૨/૨૦૨૨ સુધીમાં સાધનિક ડોક્યુમેન્ટસ અને રકમ રૂ.૫૦૦– તથા […]Continue Reading
અમરેલી
હાલ અમરેલી જિલ્લામાં અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોની નોંધણીની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં ૨૧૧ જેટલા સીએસસી સેન્ટરો ઉપર કામગીરી શરૂ કરવામાં આવતા શ્રમયોગીઓએ બહોળો પ્રતિસાદ આપ્યો છે. આ મહિનાના અંત સુધીમાં ૩૦૦ થી વધુ સેન્ટરો કામગીરીમાં જોડાશે. બાંધકામ શ્રમયોગીઓ, સ્થળાંતરીત શ્રમયોગીઓ, ઘરકામ કરનાર, રસોઇ કરનાર, ઘરેલુ Continue Reading
અમરેલી
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના ૧૦૦ દીવસ સંકલ્પ અંતર્ગત અમરેલી શાંતાબા મેડીકલ કોલેજ અને સિવીલ હોસ્પિટલ ખાતે આજે તા. ૨૧ ઓક્ટોબરના ખાસ યુડીઆઇડી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ૮ પ્રકારની દિવ્યાંગતા માટેના દિવ્યાંગતા પ્રમાણપત્ર અને યુ.ડી.આઇ.ડી. કાર્ડ કાઢવા માટેનો આ વિશેષ કેમ્પમાં બપોરના ૨ કલાકથી ૬ કલાક દરમિયાન યોજાશે. આ કેમ્પમાં હલન ચલન સાથેની Continue Reading