Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
અમરેલી
અમરેલી જિલ્લાના યુવાઓને રોજગારી આપવાના હેતુસર ૧૮ થી ૫૫ વર્ષની વય મર્યાદા તેમજ ધોરણ-૧૦ પાસ/ ધો.૧૨ પાસ થી ગ્રેજ્યુએટની લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે ફિલ્ડ ઓફિસર તેમજ બ્રાંચ મેનેજર/આસી.બ્રાંચ મનેજરની જગ્યા પર બાપા સીતારામ ગ્રુપ ઓફ કંપની અમરેલી અને એઇમ લીમીટેડ ભાવનગર ખાતેના એકમ માટે અનુબંધમ પોર્ટલના માધ્યમથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન અમરેલી ખાતે […]Continue Reading
અમરેલી
વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા ૧૪ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ (જનરલ) ને સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવવા માટે કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં ઉપક્રમે દર વર્ષે સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવામાં આવે છે. ચાલુ વર્ષે દસ દિવસ માટે આવો સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં Continue Reading
અમરેલી
દામનગર ના હાવતડ શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રામદેવજી મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા ત્રિદિવસીય ધર્મોત્સવ નો રંગારંગ આજ થી પ્રારંભ ૨૨-૧૧-૨૦૧ સોમવાર થી સમસ્ત હાવતડ ગામ પરિવાર તથા રામજી મંદિર સમિતિ ભવ્ય આયોજિત ધર્મોત્સવ કારતક વદ -૭ ને સોમવાર તા  ૨૨/૧૧/૨૦૨૧ ના રોજ માદ્રી શ્રવણ સવારે ૮ઃ ૦૦ કલાકે દેહશુધ્ધિ કરણ સવારે ૯ઃ ૩૧ […]Continue Reading
અમરેલી
અમરેલીના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસે આવેલા આશ્રમના સાધ્વીની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા નિપજાવતા ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં કોઈ નજીકના વ્યકિતએ જ હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા છે. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી છે. રાજુલાથી એક કિલોમીટરના અંતરે આવેલા ખાખબાઈ ગામના રસ્તા પર નમો નારાયણ આશ્રમ આવેલો છે. જેમાં રેખાબેન ગોવિંદભાઈ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના પિયાવામા જુની પ્રાથમિક શાળામાથી પાેલીસે ઇંગ્લીશ દારૂની 120 બાેટલ ઝડપી પાડી હતી. અહી જ રહેતા શખ્સે જર્જરિત શાળાના ઓરડામા આ દારૂનાે જથ્થાે સંતાડયાે હાેય પાેલીસે અહીથી કુલ રૂપિયા 43980નાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અહી રહેતા સતીષ ઉર્ફે સતીયાે કાળુભાઇ ચાવડા નામના શખ્સે અહી આવેલ જુની પ્રાથમિક શાળામા દારૂનાે જથ્થાે […]Continue Reading
અમરેલી
અમરેલીના ચલાલામાં એક પરિણીતાએ પોતાના ઘર પર જ ઘરકંકાસથી તંગ આવી બે માસૂમ પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતક પરિણીતાની ઉમર 40 વર્ષ જ્યારે એક પુત્રીની 14 અને એકની 3 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે અમરેલીના ચલાલામાં આવેલી હરિધામ સોસાયટીમાં રહેતા […]Continue Reading
અમરેલી
લાઠી-લિલિયા તાલુકાને જોડતો ગ્રામ્ય મહત્વ નો માર્ગ ભીંગરાડ આસોદર હરીપુરા આઠ કિલોમીટર એક કરોડ સાઈઠ લાખ ના ખર્ચે છેલ્લા ૨૦૧૧  માં બનેલો ફરી વખત આ રસ્તાને ધારાસભ્ય તરીકે રસ્તા માટે મળતી ગ્રાન્ટમાંથી  લાઠી વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મર દ્વારા મંજૂર કરી આ ગામડાને જોડવા માટે એક મહત્વનો રસ્તાનો પેવર કામ નુ શુભારંભ હરીપુરા આસોદર રેલ્વે ક્રોસીંગ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિરમાં પૂજ્ય ભક્તિ બાપુ ની લાડકી દીકરીના લગ્ન સમારંભ પ્રસંગે અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને માનવમંદિર ના સેવક પરિવારની વિશાળ હાજરીમાં ધામધૂમથી લગ્નોત્સવ યોજાઈ ગયો માંગરોળ નજીક લોજ ગામ ના પ્રવીણભાઈ ગોંડલીયા ના સુપુત્ર ચિ. રવિ સાથે ભક્તિ બાપુ ગોંડલીયા ની જાનકીના લગ્નોત્સવ માં હજારો સેવકોએ આશીર્વાદ આપ્યા અને […]Continue Reading
અમરેલી
તારીખ 20/11/21ના રોજ અમરેલી જિલ્લા ના વરસડા ગામ નજીક વરતેજ થી આવતા મંજુલાબેન ગુણવંતભાઈ જોગદિયા, ઉંમર વર્ષ ૫૦ નું અકસ્માત થતાં માથામાં ગંભીર ઇજા થયાં ની જાણ થતાં  અમરેલી જિલ્લા ની ૧૦૮  પંચાયત ઓફિસ ટીમ તાત્કાલિક રવાના થઈ સ્થળ પર પહોંચી દરદી ને તપાસતા માથાં મા ગંભીર ઇજા હતી એમ્બ્યુલન્સ માં પ્રાથમિક સારવાર આપી દર્દી […]Continue Reading
ભાવનગર
પૂ.મોરારી બાપુ દ્વારા ભજનની વિવિધ વિધાઓના કલાકારો, સર્જકોને સન્માનવાનો ઉપક્રમ દર વર્ષે સંતવાણી એવોર્ડ થી કરવામાં આવે છે. સને 2008થી શરૂ થયેલો સંતવાણી એવોર્ડનો ઉપક્રમ 13 અને 14માં મણકા સાથે આજે કૈલાસ ગુરુકુળના આદિ શંકરાચાર્યજી સંવાદ ગ્રહમાં સંપન્ન થયો. આ એવોર્ડ કાર્યક્રમ ભજનાનંદી મહાનુભાવ પુ. પ્રભુદાસબાપુ હરિયાણીના સમાધિ દિવસે દર વર્ષે યોજાય છે. સને 2020 […]Continue Reading