અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા બગડતા જીપીસીબી તાકીદે ઉદ્યોગકારો જાેડે બેઠક યોજી હતી. ઉદ્યોગો ઇન્સિલેટર અને પી.એમ. પાર્ટિકલ અંગે તાકીદ કરવામાં આવી હતી. નવેમ્બર માં દિવસે દિવસે હવાની ગુણવત્તા બગડવાની સાથે સાથે ૧૮ દિવસમાં ૮ દિવસ રેડ ઝોન અને ૭ દિવસ ઓરેન્જ ઝોન એક યુ આઈ આવ્યો હતો. નવેમ્બર ૨૮૫ એક યુ આઈ થી શરૂઆત થી ૧૮ […]Continue Reading


















Recent Comments