Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
રાષ્ટ્રીય
ફેક ન્યુઝ કે હેટ સ્પીચ ધરાવતું અમુક કન્ટેન્ટ જાેવામાં આવ્યું હતું. ત્યારબાદ ફેસબુક દ્વારા આપવામાં આવતા પેજ અને ગૃપ સજેશનના આધારે જે-તે પેજમાં લઇ એક વીડિયો જાેવામાં આવ્યો હતો અને દરરોજ એક નવું પેજ એક્સપ્લોર કરવામાં આવ્યું હતું . જેના કારમે હેટસ્પીચ, ફેકન્યુઝા અને હિંસાનો ઉત્સવ મનાવતી પોસ્ટ અને ગૃપનો રાફડો સંશોધકોને જાેવા મળ્યો હતો. […]Continue Reading
અમરેલી
દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ને મહુવા સુરત ટ્રેન નો સ્ટોપ આપો હૈ કમળ દેવતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ દામનગર શહેર અને ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માટે અવાર નવાર ની માંગ છતાં અન્યાય ક્યાં સુધી ગ્રામ્ય વિસ્તાર ને સ્ટોપ મળી શકે તો શહેરી વિસ્તાર ને કેમ નહિ ? બાંદ્રા ટ્રેન મહુવા સુરત સાપ્તાહિક ને […]Continue Reading
અમરેલી
ગુજરાત સરકાર દ્વારા જે માં વાસ્તલ્ય કાર્ડ અને અમૃતમ કાર્ડ બંધ કરી ને એક જ કાર્ડ આયુષ્માન કાર્ડ જે 5 લાખ સુધી ની મેડિકલ સહાય આપે છે ત્યારે અમરેલી નાઅલગ – અલગ વિસ્તાર માં જય ને આવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.અને વિસ્તાર ની પબ્લિક ની ઘર પાસે જ શાંતિ થી અને રજા ના […]Continue Reading
ભાવનગર
ઠાડચ ગામમાં આવનાર પોલીસ ભરતીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો, વિર ભગતસિંહ ગ્રાઉન્ડ દ્વારા ઠાડચ ગામમાં પોલીસ કોન્સ્ટેબલની આવનાર ભરતી અંતર્ગત ડેમો કસોટી યોજવામાં આવી, તા.૨૩/૧૦/૨૦૨૧ના રોજ બહેનોની અને તા.૨૪/૧૦/૨૦૨૧ના રોજ ભાઈઓની મેદાની પરીક્ષા યોજાઈ અને તા.૨૪/૧૦/૨૦૨૧ના રોજ સાંજે ૫:૦૦ કલાકે ઠાડચ પ્રાથમિક શાળા ખાતે લેખિત પરીક્ષા યોજવામાં આવી જેમાં કુલ-૫૦ કરતા વધારે ભાઈઓ-બહેનોએ ભાગ Continue Reading
ગુજરાત
જગત જમાદાર યુનો અને તેની કલ્યાણકારી સંસ્થા નો ઉદેશ કર્મસ્તુ કૌશલ્યમ યુ એન ઓ સને ૧૯૧૪-૧૮અને ૧૯૩૯-૪૫ દ્વિતીય વિશ્વ યુદ્ધ ના વિનાશ થી શાંતિ ના ચાહકો શરૂ કરેલ સંસ્થા લોકોને આવાં યુદ્ધો અટકાવવાની જરૂર લાગી . પરિણામે વિશ્વને ભાવિ યુદ્ધોમાંથી બચાવવા અને વિશ્વશાંતિ સ્થાપવા ૨૪ ઑક્ટોબર ૧૯૪૫ માં કેટલાંક શાંતિચાહક રાષ્ટ્રોએ યુનોની સ્થાપના કરી આ […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર રાજકોટ ના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી ની પ્રેરક ઉપસ્થિતિમાં શિશુવિહાર ના ઉપક્રમે શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ વિષયે પરિસંવાદ યોજાયો . આ પ્રસંગે નગરપાલિકા દ્વારા શિશુવિહાર નું અભિવાદન થયું હતું તેમજ સ્વામીજી ના વરદ હસ્તે શિશુવિહાર દ્વારા શહેરની ૫૬ શાળાઓને ૧૦૦ પુસ્તક સંપુટ નુ વિતરણ  પંદરસો બાળકોને સ્કૂલ કીટનું વિતરણ સ્વરાજના Continue Reading
ભાવનગર
ભાવનગર  શિશુવિહાર પ્રાંગણમાં સ્વ.શ્રી  મૃદુલાબહેન ઇન્દુલાલ પટવારી ની  સ્મૃતિ માં ૪૨૪ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાઈ ગયો. શ્રી હિમાંશુભાઈ પટવારીના સૌજન્ય થી તા.૨૨ ઓકટૉબર નાં રોજ યોજાયેલ નેત્રયજ્ઞમાં ૧૦૮ દર્દીઓએ આંખ તપાસ કરાવેલ. શિવાનંદ આઈ હોસ્પિટલનાં સ્થાપક ડૉ શ્રી શિવાનંદ અધ્વર્યુજીની ૨૩મી પુણ્યતિથિ નિમિતે વિરનગરના સહયોગથી આજ દિવસે સંસ્થા પ્રાંગણમાં યોજાએલ ૪૨૫ મો પ્રભુકૃપા Continue Reading
ભાવનગર
ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત  કવિશ્રી ડી. સિંઘ સિસોદિયાના કાવ્યસંગ્રહ ‘સિંહનાદ’નું  વિમોચન પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના વરદ હસ્તે થયું હતું.                          ગુજરાત સાહિત્ય Continue Reading
અમરેલી
છે રંગો પણ જીવનના વિવિધ વિવિધ ભાસે કોઈ હર્ષ ઉલ્લાસ અને ઉમંગ પણ હ્રદયમાં જાગે, આ પર્વ છે દિવાળી તણું અહીં પ્રકાશ પુંજ અને પ્રેમની સરવાણીનું ઝરણું ઊછળતું કૂદતું સમુદ્રને મળવા ભાગે.     સાવરકુંડલા શહેરમાં હવે દિવાળીનાં દિવસોમાં રંગોળી કરવા વિવિધ જુદા જુદા અવનવા લાલ લીલાં પીળા ગુલાબી આસમાની રંગોનું વેચાણ સાવરકુંડલા શહેરમાં થતું જોવા […]Continue Reading
અમરેલી
છે સંવેદના જ જેનાં સૂરમાં, એ ગીત પ્રેમનું અતિ પ્યારું છે, બસ મિલન થાય સુખદ  અને માનસિક સંતુલન સંતુલિત થાય એ જ ધ્યેય અમારું છે.    બિછડે હુએ કો મિલાયા કૈસા અજીબ કરિશ્મા દિખાયા.. હા, એક વાત સત્ય છે કે આવાં માનવમંદિર ખરાં અર્થમાં ઋષિકૂળ જ ગણાય દેશની સંસ્કૃતિનાં. એક કલ્પના જો આવાં માનવમંદિર જેવાં […]Continue Reading