અમરેલી જિલ્લાની જનતાને છેલ્લા ર0 વર્ષથી રાજનેતાઓ બ્રોડગેજ રેલ્વેરૂપી ચાંદ હથેળીમાં બતાવીને લોકસભાની ચૂંટણીમાં મત મેળવીને બાદમાં જનતાને ઠેંગો બતાવી દેવામાં આવી રહયો છે. ડો. જીવરાજ મહેતાના સ્વપ્નસમી અમરેલી નગરીને તો કયારેય બ્રોડગેજ રેલ્વે મળશે તે તો રામ જાણે પણ અમરેલી નજીક આવેલ લીલીયામોટા ગામને પણ રેલ્વેનો કોઈ લાભ મળતો નથી. લીલીયામોટાના રેલ્વે સ્ટેશનથી મહુવા-સુરત Continue Reading

















Recent Comments