જ્યારે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી ત્યારે એકતાએ કહ્યું હતું કે, ‘આ સમાચાર સાંભળીને હું ખૂબ જ ખુશ અને ભાવુક છું. મેં ૧૭ વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું. મને ઘણું કહેવામાં આવ્યું કે તમે ઘણા નાના છો અને કામ કરવાનો તમારો ર્નિણય ખૂબ વહેલો છે. વર્ષોથી હું શીખી આવી છું કે તમારું સ્વપ્ન જીવવું ક્યારેય […]Continue Reading
અંકિતા મુંબઈના બિઝનેસમેન વિકી જૈનને ડેટ કરવા લાગી. વિકી જૈન અંકિતાનો બીજાે પ્રેમ છે. વિકી મુંબઈ બેઝ્ડ બિઝનેસમેન છે. અંકિતા અને વિકી અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટોઝ શૅર કરતા રહે છેફિલ્મ અને ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે અને બિઝનેસ મેન વિકી જૈનની લગ્નની તારીખો જાહેર થઈ ગઈ છે. જાે કે, આ વિશે કપલે કોઈ ઓફિશિયલ જાહેરાત […]Continue Reading
ઈશા દેઓલે તાજેતરમાં એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે તેણે આટલા લાંબા સમય સુધી ફિલ્મોથી દૂરી કેમ બનાવીને રાખી હતી. ઈશાના જણાવ્યા પ્રમાણે, તેણે તેના અંગત જીવનને કારણે અભિનયમાંથી બ્રેક લીધો હતો, કારણ કે તે તેના જીવનમાં સેટલ થવા માંગતી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે હું મારા પતિ ભરત તખ્તાની સાથે […]Continue Reading
ફિલ્મ ‘હમ દો હમારે દો’માં નકલી માતા-પિતા સાથે લગ્ન કરવાની વ્યવસ્થા કરે છે. એવામાં ઓફર સંયોગથી કે પરિણીત જીવન સાથે જાેડાયેલી સમસ્યાઓ પર તારો ચહેરો ખૂબ જ શૂટ કરે છે. તેના પર હસતા રાજકુમાર રાવે કહ્યું હતું કે, તેના લગ્ન થયા નથી એટલે તેને એવી ભૂમિકા મળે છે.બોલિવુડ એક્ટર રાજકુમાર રાવ અને તેની પ્રેમિકા પત્રલેખા […]Continue Reading
રાજકોટ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમને એક વ્યક્તિએ જાણ કરેલી કે એક વૃદ્ધ માજી છે, જેને ચાર દીકરા છે અને એક દીકરી છે. માજી પથારીવશ છે, દીકરાઓ રાખવાની ના પાડે છે. કોલ આવતાં કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા અને મહિલા કોન્સ્ટેબલ પુષ્પાબેન બાબરિયા તથા ચાંચિયા કૌશિકભાઈ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે પીડિતા માજી બોલી કે […]Continue Reading
અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ આજે લાઠીના ભુરખીયા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ પ્રવાસન વિકાસ સમિતિ હેઠળ હાથ ધરવામાં આવેલા કામોની સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. કલેક્ટરશ્રીની મુલાકાત દરમિયાન સ્થાનિક તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. નોંધનીય છે કે ભુરખિયા મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ૨.૧૧ કરોડની ગ્રાન્ટની Continue Reading
રાજકોટ શહેરના મોરબી રોડ પર રહેતા મુળ ભાવનગરના પરિવારની ૧૬ વર્ષીય સગીરાએ ગઇકાલે અચાનક પેટમાં દુખાવો થતા પરિવાર તેને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ થયો હતો. જાે કે તબીબોને આશંકા જતા તેમણે ચેકિંગ કર્યું તો તરૂણી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. આ જાણ પરિવારને કરાતા પરિવાર પણ થોડાશહેરના મોરબી રોડ પર રહેતી એક […]Continue Reading
સારહી યુથ ક્લબ ઓફ અમરેલી તેમના નામ થી નહિ પરંતુ કામ થી સૌ કોઈ ના દિલ માં આગવી જગ્યા બનાવી છે. હંમેશા યુવાનો માટે કે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા શ્રી મુકેશભાઈ સંઘાણી ના માર્ગદર્શન નીચે અમરેલી ના યુવાનો ને હિન્દૂ સંસ્કૃતિ ના સૌથી મોટા તહેવાર દીપાવલી પર્વ પર ધનતેરસ ના દિવસે તેમના […]Continue Reading
માજી મંત્રી અને ઉંમરગામના ધારાસભ્યવ રમણલાલ પાટકરે રાજ્ય સરકાર દ્વારા ગ્રામજનો માટે ઇ ગ્રામ પંચાયતના માધ્યધમથી ૫૭ જેટલી સરકારી યોજનાઓની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તેનો લાભ લેવા માટે ગ્રામજનોને જણાવ્યું૭ હતું. આ તબક્કે ઉંમરગામ તાલુકાના જે ગામોના રસ્તાતઓના કામો મંજૂર થયા છે તેની વિગતો આપી હતી. આજના રાષ્ટ્રી ય એકતા દિને પાટકરે સરદાર વલ્લભભાઇ […]Continue Reading

















Recent Comments