Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
યુનિવર્સિટીના મહત્વના રૂપિયા ૩૭.૩૦ કરોડના કૌભાંડ અને બાયો સાયન્સની આગના રિપોર્ટમાં હવે જવાબદારો વિરૂદ્ધ શું પગલાં લેવા તે સિન્ડીકેટ સભ્યો નક્કી કરશે. હિસાબી ગોટાળાનો રિપોર્ટ તથા બાયો સાયન્સની આગનો રિપોર્ટ આગામી ૨૨મી ઓક્ટબર, શુક્રવારે મળનારી સિન્ડીકેટ બેઠકમાં રજૂ કરાશે. જેને પગલે હવે સૌની નજર બેઠક પર રહેશે.વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ચકચારી રૂપિયા ૩૭.૩૦ Continue Reading
ગુજરાત
વડોદરામાં વાઈરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળો વધતા સયાજી હોસ્પિટલની ઓપોડીમાં નોંધપાત્ર વધારો થયો છે. મંગળવારે ૧૪૨૯ દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા. જેમાં ૨૫૪ દર્દીઓ મેડિકલ ઓપીડીમાં નોંધાયા હતા. મંગળવારે લેવાયેલા શંકાસ્પદ ડેન્ગ્યુના ૧૧૧ નમૂનાઓ પૈકી ૩૪ કેસ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ચિકનગુનિયાના લેવયેલા ૯૩ કેસ પૈકીના ૧૧ કેસ પોઝિટિવ આવતા તેઓની સારવાર શરૂ કરાઇ છે. […]Continue Reading
ગુજરાત
સુરત શહેરમાં ધામધૂમથી તહેવારોની થયેલી ઉજવણી વચ્ચે છેલ્લા બે દિવસથી કોરોના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે.જેની સામે શહેરમાં તમામ લોકોને વેક્સિનેટેડ કરવા માટે પાલિકા દ્વારા વેક્સિન સેન્ટર વધારવામાં આવ્યાં છે. આજે પ્રથમ ડોઝ માટે ૨૭ અને બીજા ડોઝ માટે ૭૬ સેન્ટર તથા વિદેશ જનારા માટે બે અને એપોઈન્ટમેન્ટ લેનારા માટે ૩૬ સેન્ટર શરૂ કરાયા […]Continue Reading
ગુજરાત
રાજયમાં પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો ઉત્સુક છે, આ ખેતી ગૌ મૂત્ર-ગોબર થકી તૈયાર થયેલ ખાતરથી ઉત્પાદન કરવામાં આવે છે. આ ખાતર થકી જમીનની ફળદ્રપતા વધે છે તેમજ પાણીની બચત સાથે સાથે ખર્ચે પણ ઘટે છે. આ ઉત્પાદન થયેલા શાકભાજી- અનાજમાં દવાનો અંશ ન હોવાથી આ ઉત્પાદનનો ઉપયોગ કરનાર વ્યક્તિના સ્વાસ્થને પણ ફાયદો થાય છે.’રાજય સરકારના […]Continue Reading
અમરેલી
અમરેલી અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ આગામી તહેવારો અનુસંધાને ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરફેર તથા વેચાણની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બીના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી ની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી ટીમે અમરેલી તાલુકાના ટીંબલા ગામે હેરફેર Continue Reading
ભાવનગર
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, આગામી દિવાળી/નૂતન વર્ષના તહેવાર અન્વયે પોલીસ દ્વારા તા.૨૧/૧૦/૨૦૨૧ થી તા.૩૦/૧૦/૨૦૨૧ સુધીમાં ખાસ Action Plan કરવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ સ્ટેશનના થાણા અધિકારી કર્મચારીઓ, LCB, SOG, ટ્રાફિક પોલીસ, પોલીસ હેડ ક્વાટર્સના અધિકારી/કર્મચારીઓ, BDDS ટીમ તથા ઘોડશ્વાર પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા મુખ્ય બજારો પર સતત પેટ્રોલીંગ કરવામાં આવનાર Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરના ચાંદલોડિયા સત્તાધાર સોસાયટીમાં રહેતા સુરેશ સાપેલા(૩૧) ઓમ રેસિડેન્સી નીચે જય અંબે પાન પાર્લર નામની દુકાન ધરાવે છે. લૉકડાઉન દરમિયાન સુરેશને પૈસાની જરૂર હોવાથી તેણે સાબરમતી કાળીગામમાં રહેતા રીન્કુ પાસેથી રૂ.૨.૮૩ લાખ માસિક ૧૦ ટકા વ્યાજે લીધા હતા. ત્યારબાદ સુરેશે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વાલાભાઈ ભરવાડના દીકરા વિષ્ણુ પાસેથી માસિક Continue Reading
ગુજરાત
યુથ કોંગ્રેસમાં વિખવાદ ના થાય તે માટે યુથ કોંગ્રેસના ઇલેકશનના પરિણામ અગાઉ જ યુથ કોંગ્રેસના ૨૦થી વધુ હોદેદારોને દિલ્લી ખાતે બોલાવવામાં આવ્યા છે. દિલ્લી પહોંચેલા હોદેદારો સાથે સિનિયર નેતા બેઠક કરશે. બેઠકમાં યુથ કોંગ્રેસના ઇલેકશનના પરિણામ અંગે ચર્ચા કરવામાં આવશે જે બાદ નવા સંગઠન વિષે પણ ચર્ચા કરવામાં આવર્શે પરિણામ અને નવા સંગઠન મામલે કોઈ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કૃષિ સહાય અંગે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. કહ્યું છે કે, સરકારે જે સહાય જાહેર કરી છે, તે મેળવવા ખેડૂતોએ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે. ત્યારે આ સહાય પર ખેડૂતોના સવાલો પણ ઉભા થાય છે. અને અસંતોષ પણ જાેવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જામનગર, જૂનાગઢ, પોરબંદર અને […]Continue Reading
ગુજરાત
એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને માગ પર ઉતર્યા છે. મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચે બેઠક થઇ હતી. પરંતુ આ બેઠકમાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યુ નથી. તેમની સાતમાં પગારપંચની માંગ સાથે કુલ ૨૦ જેટલી માંગણીઓ છે. જેના કારણે કર્મચારીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે […]Continue Reading