Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના એક મહત્ત્વના પર્યટન સ્થળ ગણાતા એલિફન્ટામાં દર વર્ષે લગભગ ૧૦ લાખથી વધુ પર્યટકો ગુફા જાેવા માટે આવે છે. ધારાપુરી બેેટ ઉપર શેતબંદર, રાજબંદર અને મોરાબંદર આ ત્રણ નાના ગામડા છે જેમાં ૨૩૦ પરિવારો વસે છે. આ લોકોની આજીવિકાનું પર્યટકો પર જ ર્નિભર છે. ઉપરાંત ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા પહોંચવા માટે ૧૦૦ મોટરલોન્ચ ફેરા કરે […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનમાં લઘુમતી સમાજાેના ધાર્મિક પૂજાસ્થળોનું અપમાન અને અનાદરની સતત થતી ઘટના આ સમાજાેની આસ્થાના પ્રત્યે તેનું સન્માન કેટલું છે તે દર્શાવે છે. આ નિવેદનમાં આગળ જણાવાયું છે કે અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાની અધિકારી આ મામલાની પ્રામાણિકતાપૂર્વક તપાસ કરશે અને તેમા સામેલ લોકો સામે કાર્યવાહી કરશે. આ પહેલા પાકિસ્તાની મોડેલ સૌલેહાએ સોશિયલ મીડિયા પર […]Continue Reading
રાષ્ટ્રીય
વિશ્વના અનેક દેશોમાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સના બૂકિંગ પર ઓમિક્રોન વેરિઅન્ટની અસર જાેવા મળી છે. બ્રિટનની એરલાઈન ઈઝીજેટે કહ્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટના સમાચાર પછી ટિકિટોના બૂકિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જાેકે, ઓમિક્રોન વેરીઅન્ટની વિમાન કંપનીઓ પર કેટલી અસર થશે તે કહેવું હજુ ઘણું વહેલું છે. સ્કોટલેન્ડમાં ઓમિક્રોનના ત્રણ કેસ નોંધાયા પછી બ્રિટનમાં ઓમિક્રોન Continue Reading
રાષ્ટ્રીય
સ્વાસ્થ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું કે, સરકાર સતત દેશમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશમા કોરોના મહામારીની ત્રીજી લહેર અંગે સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચેતવણીની સરકારે નોંધ લીધી છે. દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. જાેકે, કોરોના વાઈરસનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી કોરોનાના કેસ Continue Reading
રાષ્ટ્રીય
એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ૨૦૧૧-૧૨ના આધાર વર્ષે જીડીપી ૬૮.૧૧ લાખ કરોડનું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૫૯.૯૨ લાખ કરોડ હતું. આ દર્શાવે છે કે ગયા વર્ષના અર્ધવાર્ષિક સમયગાળાના ૧૫.૯ ટકાના સંકોચન સામે ચાલુ વર્ષે એટલા જ સમયગાળામાં ૧૩.૭ ટકાની વૃદ્ધિ જાેવા મળી છે. એનએસઓ આંકડા મુજબ મેન્યુફેક્ચરિંગ સેક્ટરે બીજા ક્વાર્ટરમાં ૫.૫ ટકાની […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારે ટેકાના ભાવ(એમએસપી) અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સમિતિની રચના કરવા માટે સંયુક્ત કિસાન મોરચા(એસકેએમ)ના પાંચ લોકોનાં નામ મંગાવ્યા છે. તેમ ખેડૂત નેતા દર્શન પાલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂત સંગઠનો ચાર ડિસેમ્બરે યોજાનારી બેઠકમાં આ અંગે ર્નિણય લેશે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા […]Continue Reading
રાષ્ટ્રીય
વિધાનસભાની ચૂંટણી પહેલા પણ દેવસૃથાનમ બોર્ડનો મુદ્દો ખુબ ચર્ચામાં રહ્યો હતો. કોંગ્રેસના ચૂંટણી પ્રભારી હરીશ રાવતે અગાઉ જ એ વાતની જાહેરાત કરી દીધી હતી કે કોંગ્રેસની સરકાર બનવા પર દેવસૃથાનમ બોર્ડને ખતમ કરી દેવામાં આવશે. તેથી વર્તમાન ભાજપ સરકાર પર તેનું પણ દબાણ છે. આ પહેલા ચાર ધામના પુરોહિતોંની સંસૃથાએ પણ કહ્યું હતું કે ચૂંટણીમાં […]Continue Reading
રાષ્ટ્રીય
ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને આગામી ૫ દિવસ સુધી મહારાષ્ટ્ર અને ગોવાના દરિયામાં માછીમારી કરવા માટે ન જવાની સલાહ આપી છે. તે સિવાય આગામી ૫ દિવસ સુધી દરિયામાં ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. કમોસમી વરસાદે ફરી એક વખત લોકોને છત્રી લઈને ઘરની બહાર નીકળવા માટે મજબૂર કરી […]Continue Reading
બોલિવૂડ
અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ અને અસેમ્બલીના સ્પીકર પસાંગ સોના દોર્જીએ સંજય દત્તને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાની ઘોષણા કરી હતી. સંજય દત્ત એક પ્રાઇવેટ પ્લેનથી ડિબુગઢ પહોંચ્યો હતો અને તેના પછી હેલિકોપ્ટર દ્વારા મેચુકા ઘાટી સોમવારે બપોરે પહોંચ્યો હતો. આ પ્રસંગે એક વીડિયો શૂટ કરીને એક કેમ્પેઇન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સંજય દત્ત એક યૂથ […]Continue Reading