Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
રાષ્ટ્રીય
ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં ઘાટીમાં ૧૫ નાગરિકોની હત્યા કરવામાં આવી છે. તેમાં કેટલાક બિનકાશ્મીરી યુવાનો પણ સામેલ છે. છેલ્લા થોડા સમયથી પિસ્તોલ દ્વારા ટાર્ગેટ કિલિંગમાં વધારો નોંધાયો છે. તેને પગલે મોટા ભાગના જવાનોને શ્રીનગર ખાતે તૈનાત કરવામાં આવશે જ્યાં નાગરિકોની હત્યાના વધારે કેસ સામે આવ્યા છે. તે સિવાય ઘાટીમાં ચેકિંગ અને સર્ચ ઓપરેશન પણ વધારી […]Continue Reading
ભાવનગર
રાજ્ય સરકાર દ્વારા આપત્તિ સમયે ઓછામાં ઓછું નુકસાન થાય અને સમયસર આફત પર કાબૂ મેળવી શકાય તે માટે સમયે-સમયે ‘મોક ડ્રિલ’નું આયોજન કરવામાં આવે છે. આવી જ એક આગ લાગવાની ઘટનાના ‘મોક ડ્રિલ’નું આયોજન આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિહોર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સિહોર નગરપાલિકાના ફાયર અને ઈમરજન્સી સ્ટાફ દ્વારા તાત્કાલિક આગ લાગ્યાનો સંદેશો […]Continue Reading
ભાવનગર
ભાવનગરના ૮૫ વર્ષની જૈફ ઉંમર ધરાવતાં શ્રી રજનીબેન જમનાદાસ મોદીએ પોતાની માતૃભુમિનુ ઋણ ચૂકવતાં તથા તેમના ભાઇ સ્વ.હેમેન્દ્રભાઇ જમનાદાસ મોદીની સ્મૃતિ રૂપે પોતાની બચત મૂડીમાંથી મુખ્યમંત્રી રાહત ફંડ માં ૧,૫૦,૦૦૦/- તથા પી.એમ. કેર્સ ફંડ માં ૩,૦૦,૦૦૦/- જેવી માતબર રકમનું સ્વૈચ્છિક અનુદાન આપી વિક્રમ સંવત- ૨૦૭૮ ના નૂતન વર્ષના પ્રારંભે સમાજ પ્રેરણાદાયી ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું […]Continue Reading
ભાવનગર
શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આપણી પુરાતન ધરોહર એવી યોગ વિદ્યાની વિરાસત આજે જન-જન સુધી પ્રસરી ચૂકી છે. તેમણે વધુમાં જણાવ્યું કે,વડાપ્રધાનશ્રીના પ્રયત્નોને કારણે આજે યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. ભાવનગર ખાતે યોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત ‘યોગા’ પુસ્તકનું વિમોચન કરતા તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા પૂજ્ય જલારામ બાપા ની ૨૨૨ મી જન્મ જ્યંતી ની તા૧૧/૧૧/૨૧ ના રોજ ભવ્ય ઉજવણી બપોર પછી શોભાયાત્રા શહેર ભર ની મુખ્ય બજારો માં ફરશે જલારામ બાપાને બપોરે અન્નકૂટ દર્શન દીપમાળા દર્શન મહાઆરતી સહિત અનેક વિધ ધાર્મિક કાર્યક્રમ સાથે ભવ્ય જલારામ જન્મ જ્યંતી મહોત્સવ માં મહાપસાદ ના મનોરથી સ્વ […]Continue Reading
અમરેલી
            અગિયાર દિવસ ચાલનારા શકિતયાગ(યજ્ઞ) ના યજમાન પદે નાનુભાઈ વાઘણી પરિવાર હાજરરહ્યો: ભજન,ભોજન અને ભક્તિ નો ત્રીવેણી સંગમ જંગલને મંગલ કર્યું  સમગ્ર ભારતભરમાં સૌરાષ્ટ્રની ભૂમિને સંતોની ભૂમિ કેહવા માં આવે છે. જયા ભક્તિ, ભજન અને ભોજન નો સંગમ છે. આપણી કેહવત છે “જયાં ટુકડો ત્યાં હરી ઠૂંકડો” આ કેહવત અમરેલી જીલ્લા […]Continue Reading
અમરેલી
દામનગર જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ના આશ્રિત બળદો ને લાપસી ભોજન પીરસતા દામનગર ના હાલ મુંબઈ સ્થિત જેન વણિક જીતુભાઇ મોટાણી અને સુરત સ્થિત જય ભગવાન ટ્રસ્ટ ના વિપુલભાઈ નારોલા નું અનોખો પરમાર્થભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું બનજો નીર ઉદારદિલ દાતા ઓના જીવન અંજલિ થાજો  દામનગર ના હાલ મુંબઈ સુરત  કર્મભૂમિ બનાવી ખૂબ ઉન્નત […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના લુવારિયા ૐ કાલેશ્વર મહાદેવ મંદિર ખાતે  ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો કિસાન સંધ ના અગ્રણી વસંતભાઈ ભંડેરી પરિવાર આયોજિત હનુમાનજીદાદાના થાળ પ્રસંગે પધારેલ મહાનુભવોનું સન્માન પત્ર અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી પકવેલ કઠોળ અને ધાન્યથી કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું તેમાં હાજર રહેલ કૃષિ ના ઋષિ  પ્રફુલભાઈ સેંજલીયા ગુ.રાજ્ય પ્રા. ખેતીના સંયોજકશ્રી, Continue Reading
બોલિવૂડ
‘સૂર્યવંશી’ ફિલ્મે બોક્સ-ઓફિસ પર પહેલા દિવસે ૨૬.૨૯ કરોડ, બીજા દિવસે ૨૩.૮૫ કરોડની કમાણી કરી હતી. તો ત્રીજા દિવસે બોક્સ-ઓફિસ પર છપ્પર ફાડ કમાણી કરતા ૨૬.૯૪ કરોડની કમાણી કરી લીધી છે. આમ આ ફિલ્મે ૩ દિવસમાં કુલ ૭૭.૦૮ કરોડનું કલેક્શન કર્યું છે. તો વિદેશમાં આ ફિલ્મે અપેક્ષા કરતા વધુ સારી કમાણી કરી છે. જેમાં પહેલા દિવસે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે લાભ પાંચમ નિમિત્તે તા. ૯ નવેમ્બરને મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પૂજારી સ્વામી દ્વારા દિવ્ય સિલ્વર-ડાયમંડ જડિત વાઘા-શણગાર કરી સિંહાસનને હજારીગલ તથા ગલગોટાના ફુલોથી શણગારવામાં આવ્યા હતા, જેમાં અંદાજે ૧૫ કિલો ચાંદી વપરાયું હતું. ચાંદીમાંથી વાઘા-મુગટ-મોજડી બનાવવામાં આવ્યા હતા. આ વાઘા બનાવવામાં અંદાજે છ મહિનાનો Continue Reading