લાઠી નવા ન્યાય મંદિર નું ભૂમિ પૂજન કરતા નામદાર પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જસ્ટિસ શ્રી પી એસ બ્રહ્મભટ્ટ સાહેબ એવમ લાઠી જ્યૂડી કોર્ટ જસ્ટિસ બી એન દવે સાહેબ ના વરદહસ્તે નવા કોર્ટ બિલ્ડીંગ નિર્માણ માટે ભૂમિપૂજન કરાયું આ તકે વકીલ મંડળ ના સિનિયર એડવોકેટ આર સી દવે એડવોકેટ કાજી એડવોકેટ ગુણવંત કોટડીયા એડવોકેટ પ્રણવ જોશી એડવોકેટ મેવાડા એડવોકેટ કાટિયા […]Continue Reading
મહુવા તાલુકાના તલગાજરડા.તા-૩૦-૧૦-૨૧ના રોજ ગુજરાત વિધાનસભાનાં પહેલા મહિલા સ્પીકર શ્રીમતિ નીમાબેન આચાર્ય ચિત્રકૂટધામ-તલગાજરડા ખાતે મોરારિબાપુ અને શ્રી ચિત્રકૂટ હનુમાનજી મહારાજનાં દર્શન-આશીર્વાદ માટે મોરારિબાપુનાં ગામ તલગાજરડા સ્થિત શ્રી હનુમાન જી મંદિર- ખાતે આવ્યા.પૂજ્ય બાપુનાં દર્શન આશીર્વાદ અને ઉમળકો દર્શાવીને તલગાજરડા ખાતે ચિત્રકૂટ ધામ સેવા આપતી બધી બહેનો સાથે Continue Reading
ભારત દેશમાં જયારે કશાકનું સર્જન થાય છે રાષ્ટ્રને પ્રેરણાસ્ત્રોત બની રહે તેવા રત્નો આ દેશને અવાર નવાર મળ્યા છે અને તેમના પ્રયાસથી હિંદને પરતંત્રતાના અંધકારમાંથી બહાર લાવી અને અન્યાય અત્યાચારની સામે લડવા મજબુત મનોબળની પ્રેરણા આપનાર સરદારશ્રી વલ્લભભાઈ પટેલનો જન્મ મોસાળ નડિયાદમાં સ ૧૮૭૫ ની ૩૧ ઓકોબરે લેઉઆ પાટીદાર ખેડત કુટુંબમાં થયો તેમના પિતાનું નામ […]Continue Reading
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન કોવીડ-૧૯ની પરિસ્થિતિને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે નૂતના વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) કરી Continue Reading
અમરેલીના શેડુભાર ગામે સરકાર આપને દ્વારના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેન્કિંગ સેવાઓ, આવક અને જાતિના દાખલાઓ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્રો જેવી અનેકવિધ પ્રજાલક્ષી સેવાઓ સ્થળ પર જ આપવાના હેતુથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કા અંતર્ગત શેડુભાર અને આજુબાજુના ૮ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અમરેલી Continue Reading
ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાનાં હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઈલ ટૂ સ્પોર્ટસના અભિયાનની નવતર પહેલ અંતર્ગત ૧ નવેમ્બરથી ૨૨ નવેમ્બર સુધી ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલના કોરોનાની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક, વ્હોટસપ એપ, ઈન્સ્ટાગ્રામ તથા વિડીઓ ગેઈમ્સ જેવી પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરાશે. આ યોજનાને Continue Reading


















Recent Comments