Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
અમરેલી
   સાવરકુંડલા તાલુકા ના ગામો માંથી ધારાસભ્ય શ્રી ને રજુઆતો મળેલ હતી કે એક ગામ થી બીજા ગામ વચ્ચે નાં પુલો (બ્રીજ) ની ખાસ જરૂરિયાત હોય અને ચોમાસા ની સીઝન દરમ્યાન આ ગામોમાં અવરજવર કરવી , તેમજ રાહદારીઓ, અને વાહન ચાલકો ને આ રોડ વચ્ચે વરસાદ નાં પાણી ભરાવાના કારણે અકસ્માતો તેમજ અન્ય દુર્ઘટના બનવાની […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર ખાતે ૧૨૮ જરૂરિયાતમંદ  દર્દી ઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી ભાવનગરનાં શ્રી ઈલાબહેન સુરેન્દ્રભાઈ પંડયાના જન્મદિવસે શિશુવિહાર સંસ્થામાં ૪૬ મો નેત્રયજ્ઞ યોજાઈ ગયો . તેમજ પદ્મશ્રી ડૉ.કે.એમ.આચાર્ય સાહેબ દ્વારા સ્વ . શ્રી માતુશ્રી ભાગીરથીબહેન મનસુખલાલ આચાર્યના સ્મરણાર્થે તથા સ્વ . સુરેન્દ્રરાય મણિશંકર ત્રિવેદીની સ્મૃતિમાં ૪૨૭ મો નેત્રયજ્ઞ તારીખ ૨૬ નવેમ્બરે Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરી ખાતે સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી એલ.એફ.અમીન દ્વારા સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલના ઉદ્દભવ અને અમલીકરણ વિશે વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો. બેઠકમાં મુખ્યત્વે સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલ (SDGs) કુલ ૧૭ ગોલ તેમજ ઇન્ડીકેટર્સ વિશે વિસ્તૃત માહિતી આપી Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા પંચાયત કચેરીની વિવિઘ શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ ખુલતી કચેરીએ સમયસર નિયમિત આવે તથા સાંજના સમયે નિયમિત જવા બાબતે અવાર-નવાર ઉચ્ચ અઘિકારીશ્રી દ્વારા વિવિઘ શાખાઓની ઓચિંતી મુલાકાત કરતા હોય છે. જેથી કર્મચારીઓ તેમની ફરજ પ્રત્યે સક્રિય રહે છે. અને સમયમયાર્દામાં તેઓની કામગીરી પુર્ણ કરે છે. તા.૨૫/૧૧/૨૦૨૧ ના રોજ કચેરી દરમ્યાન જિલ્લા વિકાસ અઘિકારીશ્રી દ્વારા […]Continue Reading
ભાવનગર
ગુજરાત સાહિત્ય અકાદમી અને ઇમેજ બુક કલ્ચર ટ્રસ્ટ આયોજિત તા, ૨૭, નવેમ્બર ૨૦૨૧ના રોજ સાંજે ૬.૦૦ કલાકે નવજીવન ટ્રસ્ટ, આશ્રમ રોડ ખાતે સુપ્રસિદ્ધ કવિ રમેશ પારેખના જન્મદિન નિમિત્તે કવિસંમેલન યોજાશે. જેમાં હિતેન આનંદપરા, અનિલ ચાવડા, કિશોર જિકાદરા, સુનિલ શાહ, સુરેશ ઝવેરી અને હર્ષવી પટેલ કાવ્યપાઠ કરશે. કાર્યક્રમનું સંચાલન સુપ્રસિદ્ધ શાયર હરદ્વાર ગોસ્વામી અને સંકલન ડૉ. […]Continue Reading
અમરેલી
અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામ પ્ારિવાર દ્વારા નૂતન રામજી મંદિરના ‘શ્રીરામ પ્ાંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ’ ના ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.મંદિર નિર્માણના દાતાશ્રીઓ તથા સમસ્ત ગામ પ્ારિવાર દ્વારા યોજાયેલ આ ભક્મિય દિવ્ય પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી ડી. કે. રૈયાણી, અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જનકભાઈ Continue Reading
અમરેલી
દામનગર શહેર ની નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ માં ઉંધેકાંધ શહેર ના અસંખ્ય વિસ્તારો માં ૧૫ દિવસે એક વાર વારા પ્રમાણે સફાઈ કામગીરી કરતું સ્ટેટ ના હાઇવે રોડ ઉપર શહેર બહાર ના દાર્શનિક ભાગો ની સફાઈ કરી દેખાવ કરવા કરતાં વાસ્તવિક સફાઈ ઝુંબેશ કરે તે જરૂરી  દામનગર પાલિકા શહેર મુખ્ય બજારો અને રહેણાંક વિસ્તારો પણ ધ્યાન આપે […]Continue Reading
અમરેલી
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર તમામ સમાજને સાથે લઇને સૌના સાથ- સૌના વિકાસના મંત્ર દ્વારા ઉત્તમ થી સર્વોત્તમ તરફ લઇ જવાની કામગીરીક કરી રહી છે. દલિત અધિકાર સંઘ, ગુજરાત દ્વારા પાનવાડીનાં આંબેડકર હોલ ખાતે યોજાયેલાં ૧૬ માં તેજસ્વી તારલાં તથા વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમારોહમાં તેમણે રાજ્ય સરકાર દ્વારા […]Continue Reading
અમરેલી
રાજુલા ગામે ઈન્‍દ્રપ્રસ્‍થ સોસાયટીમાં રહેતા વિજયભાઈ જાદવભાઈ ટાંકના રહેણાંક મકાનમાં ગત તા.11 થી તા.1રના સમયગાળા દરમિયાન અજાણ્‍યા ઈસમોએ રોકડ રકમ રૂા. 1,પ0,000 તથા સોના-ચાંદીના દાગીના મળી રૂા. 1,93,પ00ના મુદામાલની ચોરી થયાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાતા આ અંગે જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયના માર્ગદર્શન નીચે અમરેલી એલ.સી.બી.એ તપાસ હાથ ધરી હતી. એલ.સી.બી. પોલીસે રાજુલાના Continue Reading
અમરેલી
તા. રર-11-ર1 ના રોજ વહેલી સવારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા-મહુવા હાઇવે પર નવા ગોરડકા બસ સ્‍ટેન્‍ડ પાસે કોઈ અજાણ્‍યા વાહન ચાલક ઈસમ દ્વારા સિંહ નરનું રોડ અકસ્‍માતમાં મૃત્‍યુ નિપજાવી વાહન સાથે ફરાર થઈગયેલ. આ બાબતે કપિલ ભાટીયા, આર.એફ.ઓ. સાવરકુંડલા, ગીર પૂર્વ વન વિભાગ અને તેમની ટીમ દ્વારા વાઈલ્‍ડ લાઈફ પ્રોટેકશન એકટ 197ર મુજબ ગુન્‍હો નોંધી આગળ […]Continue Reading