Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં જે ઘટનાઓ બની તેણે મને દુખથી ભરી દીધો છે. કર્ણ સિંહે તાજેતરમાં શહીદ થયેલા ૫ જવાનો માટે દુખ વ્યક્ત કર્યું હતું. કર્ણ સિંહે જણાવ્યું કે, રાજ્યમાં બનેલી આ ઘટનાઓ સુરક્ષાને મજબૂત કરવાની જરૂરિયાત દર્શાવે છે. કર્ણ સિંહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયાઓ જલ્દી શરૂ થવી જાેઈએ. ઉપ રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનમાં એક સભાને સંબોધતા આ મંત્રીએ કહ્યું કે જાે હું ચામાં ખાંડના ૧૦૦ દાણાના બદલે ૯૦ દાણા નાખુ તો શું તેની મિઠાસ ઓછી થઇ જશે. શું આપણા દેશ માટે આપણે આટલી પણ કુરબાની ન આપી શકીએ. રોટલીના ૧૦૦ કોળીયા ખાવ તો તેમાં નવ કોળીયા ઓછા પણ ન કરી શકું શું?: આ જ પ્રકારની સલાહ અગાઉ […]Continue Reading
ગુજરાત
અમદાવાદ મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ તેમના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમદાવાદમાં ૫૧ જેટલી સ્માર્ટ શાળાનું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે દરેક વોર્ડમાં સ્માર્ટ બનાવવામાં આવશે. આ સ્માર્ટ શાળાના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે હેતુથી બનાવવામાં આવી રહી છે. આ શાળા ઝડપથી બને તેવા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવશે. તેમણે વધુમાં […]Continue Reading
અમરેલી
માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી શ્રી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી તેમજ પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં ઉપપ્રમુખ મનીષ સંઘાણી સાથે સંકલન કરી જિલ્લા ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ ચેતન Continue Reading
અમરેલી
.- ગીર ની મધ્ય માં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ તુલસીશ્યામ નજીક પ્રકૃતિ ના ખોળે શ્રી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજથળી ખાતે નવરાત્રી દરમિયાન આંતરરાષ્ટ્રીય અખાડા પરિષદ સંરક્ષક શ્રીમહંત હરિગીરીબાપુ ના અનન્ય શિષ્ય મહામંડલેશ્વરશ્રી જયઅંબાનંદગીરી માતાજી (શ્રી પંચ દશનામ જુના અખાડા) દ્વારા અનુષ્ઠાન, ખંડ પૂરણ, પાઠ, મહાકાળી તથા હિંગળાજ માતાજી નું પૂજન, અર્ચન, મહાઆરતી, હોમાત્મક યજ્ઞ, Continue Reading
અમરેલી
બાબરકોટ ગામે બાબરકોટ ગ્રામ પંચાયત ને વિવિધતામા એકતા ગ્રુપ દ્વારા બાબરકોટના તેજેસ્વી તારલા ઓ નુ સનમાનિત કરવામાં આવ્યું હતુ. તેમા.ઉપસ્થિત પુર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી સરપંચ શ્રી અનકભાઇ સાખટ બાબરકોટ ગ્રામ પંચાયત ના સભ્યોશ્રીજીલ્લા યુવા ભાજપ ના પ્રમુખ ચેતનભાઇ શિયાળ,તાલુકા સદસ્ય કરશનભાઇપરમાર,જીલ્લા સદસ્ય કરશનભાઇ ભીલ,મહામંત્રી દિપુ ધુંધળવા,કિશાન મોરચા ના.ઉ પ્રમુખ Continue Reading
અમરેલી
પીજીવીસીએલ બગસરા સબ ડિવીજનના નવનિર્મિત બિલ્ડીંગનું પી જી વી સી એલના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ડો . ધીમંત બી , વ્યાસ સાહેબ ( આઈ એ એસ ) ના વરદહસ્તે લોકાર્પણ થયું . આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે માનનીયધારાસભ્ય શ્રી જે વી કાકડિયા સાહેબ અનિવાર્ય સંજોગો ને કારણે ઉપસ્થિત રહી શકેલ નહિ . લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય ઇજનેર […]Continue Reading
અમરેલી
દામનગર લાઠી નામદાર પ્રિન્સિપાલ સી ડી અને રેન્ટ કોર્ટ નો લાલબતી રૂપ ચુકાદો દામનગર તાલુકા કલ્યાણ મંડળ ના અજમેરા શોપિંગ સેન્ટર ના ભાડુઆત સામે વર્ષ ૨૦૧૫ માં દાખલ થયેલ કેસ નં ૫૧/૨૦૧૫ ૫૨/૨૦૧૫ બંને કેસ નામદાર પ્રિન્સિપાલ સી ડી સાહેબ ની કોર્ટ સમક્ષ ચાલી જતા વિદ્વાન એડવોકેટ અશોકભાઈ વરિયા ની તર્કબદ્ધ દલીલ ગ્રાહ રાખતા પ્રિન્સિપાલ […]Continue Reading
અમરેલી
કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા અન્ય માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે તથા નિયંત્રણોની અવધિ લંબાવવાનું નક્કી કરેલ છે જે અન્વયે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ નિયંત્રણોની અવધિ લંબાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર તા.૧૦/૧૦/૨૦૨૧ ના સવારના ૦૬-૦૦ કલાકથી તા.૧૦/૧૧/૨૦૨૧ Continue Reading
અમરેલી
અમરેલી એસબીઆઈ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લાની ગ્રામીણ બહેનોને સ્વરોજગારીના હેતુસર સીવણ કામ અંગે તાલીમ આપવામાં આવી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવએ ઉપસ્થિત તમામ બહેનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓની વિસ્તૃતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આવા તાલીમ કાર્યક્રમો ખરા અર્થમાં Continue Reading