અમર ડેરીના આંગણે, તારીખ ર0/10ને બુધવારના રોજ રાત્રીના 8-00 કલાકે શરદ પુનમનીરઢીયાળી રાતે નવા ડેરી પ્લાન્ટના પંટાગણમાં ભવ્ય રાસોત્સ્વ ઉજવાશે. જેમાં ઓરકેસ્ટ્રા સાઉન્ડના સથવારે દાંડીયા રાસમાં ભાગ લેનાર ખૈલેયાઓને ઈનામો આપવામાં આવશે. તેમજ શરદ પુનમની શીતલ રાતડલીએ પધારેલ તમામ મહેમાનોને અમર ડેરી દ્વારા દુધ પૌવા તથા અલ્પાહાર કરાવવામાં આવશે. આવો આપણે સૌ સાથે મળી Continue Reading
















Recent Comments