Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
અમરેલી
વંદનીય જલારામ બાપા  સૌરષ્ટ્ર સંત અને શૂરાની ભૂમિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવા ભકતશ્રી જલારામ બાપા ભૂખ્યાને અન્ન એ મહામંત્ર એ ફેલાવી માનવતાની મહેક અન્નદાન ની સેવા કરનાર જલારામ બાપા સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં જન્મ સવંત ૧૮૫૬ ના કારતક સાતમ ને સોમવારે માતા રાજબાની કુખે જન્મ થયો પિતા પ્રધાન ઠકકર ને ત્રણ દિકારાઓ તેમના મોટાભાઈ સોમાભાઈ […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન જેવા વિવિધ વિભાગોના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આજે ૧૧ નવેમ્બરના અમરેલી જિલ્લાની મુલાકાત લેશે. બપોરે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેશે અને ત્યારબાદ લાઠીના અકાળા ગામે અકાળીયા હનુમાનજી મંદિર ખાતે નૂતન મંદીર મહોત્સવમાં હાજરી આપશે.Continue Reading
અમરેલી
આજે ખૂબ લાંબા સમયગાળા બાદ અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. કેટલાક સમયથી તાવ શરદી ખાંસીના લક્ષણો ધરાવતા લીલીયા તાલુકાના કૂતાણા ગામના ૬૧ વર્ષીય મહિલાએ ગઈકાલે કોરોનાનો ટેસ્ટ કરાવતા આજે એમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ ટુંકસમયમાં જ કોરોનાની વેકસીન લેવાના જ હતા પરંતુ કોઈ કારણોસર રસી લેવાનું બાકી રહી જતા આજે […]Continue Reading
અમરેલી
લીલીયા તાલુકાના   અંટાળીયા નજીક આવેલ સુપ્રસિઘ્‍ધ અંટાળેશ્‍વર મહાદેવના સાનિઘ્‍યમાં શ્રી અંટાળેશ્‍વર મહાદેવ તથા શ્રી રામજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા દિવ્‍ય અન્‍નકુટ મહોત્‍સવ અને સાંસ્‍કૃતિક હોલ, કંપાઉન્‍ડ વોલ તથા ભોજનાલય લોકાર્પણ સમારોહ યોજાઈ ગયો હતો. આ તકે મુખ્‍ય મહેમાન તરીકે શૈલેષભાઈ લુખી, જયંતીભાઈ બાબરીયા, રાકેશભાઈ દુધાત, અરજણભાઈ    ધોળકીયા, ધનજીભાઈ રાખોલીયા, મનહરભાઈ સારપરા, Continue Reading
અમરેલી
કલાવાટિકા ફાઉન્‍ડેશન ઘ્‍વારા નવેમ્‍બર-ર01માં દિવાળી પર્વ નિમિત્તે ભભરંગોળીકલા- ર0ર1ભભનું ડીજીટલ કાર્ય સર્જન થયું. જેમાં નાના-મોટા 140 જેટલા દીપમાલાઓ સાથે ઉત્‍સવના ઉત્‍સહાનેવધુ ઉજજવ બનાવ્‍યો. જેમાં રાણા નિહારિકા, જયોતિ રામાણી, ભૂમિ પંડયા, રશ્‍મિ સંપટ, ડો. રક્ષાબેન દવે, ડો. ભારતીબેન બોરડ, દીવાન એન્‍જલ, પરમાર મનિષા, વર્ષાબેન વેદ, નેહા શા, અજાણી વિધિ, ભાવનાબેન અજાણી, પંડયા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્‍લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા આજુબાજુના તમામ નાના-મોટા ગામમાં કાનૂની સેવા સતા મંડળ દ્વારા અપાતી મફત સહાય (કાનૂની) આપવામાં આવે છે તેનો જોરદારપ્રચાર કરવામાં આવેલ છે. જેમાં પી.એલ.વી. સભ્‍ય મુકેશભાઈ ભટ્ટ (સોનલ) તેમજ અન્‍ય સભ્‍યો દ્વારા તમામ ગામડા આવરી લેવાની સફળ ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે. તમામ કાનૂની શિબિર તેમજ કાનૂની સતા સેવા […]Continue Reading
ભાવનગર
સિહોર તાલુકાના સણોસરા ગામે શ્રી બાજરંગદાસબાપા માધ્યમિક શાળાના આચાર્યપદેથી નિવૃત્ત થતા શ્રી ઘનશ્યામસિંહ ગોહિલના સન્માનનો કાર્યક્રમ ‘શિક્ષણનો ઉજાસ’ યોજાઈ ગયો. સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ શ્રી બટુકભાઈ માંગુકિયાના અધ્યક્ષ સ્થાને રવિવારે સવારે યોજાયેલ આ કાર્યક્રમમાં આજુબાજુના ગામના ગ્રણીઓ તેમજ જિલ્લા ભરની સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું. અહીંયા ભૂતપૂર્વ Continue Reading