Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
જેને લઈ બૉલિવૂડ સિંગર રાહુલ વૈદ્યએ માફી માગતા કહ્યું હુતં કે મોગલ માતાના નામને લઇને અજાણતા ઠેંસ પહોંચી છે, કોઇની ભાવના કે કોઇને ઠેસ પહોંચાડવાનો ઇરાદો નહોતો, આ ભૂલ અજાણતા થઇ છે, જેને લઈને હું જેની લાગણી દુભાઈ હોય તેની માફી માગું છું. માતાજીની ભક્તિને ધ્યાનમાં લઇ મેં ગીત બનાવ્યું હતું, મોગલ માતાનો ઉલ્લેખ છે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સાયલાના ધારાડુંગરી ખાતે રામસિંગની વાડીએ છુપાવેલી બાઇક સાથે ત્રણેયને પકડી લીધા હતા. સુરેન્દ્રનગરમાંથી દોઢ વર્ષમાં ૫ બાઇકની સાથે વાપી, વલસાડ, રાજકોટ, સેલવાસ, ભરૂચ, અમદાવાદ, જામનગર સહિતના જિલ્લામાં બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. બાઈક વેચવા ગ્રાહકોને કહેતા કે આ કંપનીમાંથી છૂટેલી જૂની બાઇક છે. થોડા દિવસોમાં આરસી બુક આવશે.બોલીવુડની એક જમાનાની જાણીતી હિરોઇન ડિમ્પલ […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇશારામાં પાકિસ્તાનને હદમાં રહેવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની સરહદ સાથે છેડછાડ કરવી એટલું સરળ નથી. થોડાંક વર્ષો પહેલાં પૂંછમાં જ્યારે હુમલો થયો હતો પહેલી વખત સર્જીકલ સ્ટ્રાઇક કરી ભારતે દુનિયાને બતાવી દીધું કે ભારતની સરહદની સાથે છેડછાડ કરવી એટલું સરળ નથી. પીએમ મોદીના નેતૃત્વમાં દેશના અપ્રોચમાં મોટો […]Continue Reading
રાષ્ટ્રીય
બાંગ્લાદેશનો અલ્પસંખ્યક સમુદાય ખૂબ જ વધારે ડરેલો છે. બાંગ્લાદેશ સરકારે પોતાના અલ્પસંખ્યક હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરીને કટ્ટરપંથી જિહાદીઓ પર અંકુશ લગાવવો જાેઈએ. તે સિવાય મૃતક હિંદુઓ અને જે હિંદુઓની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અથવા જે લોકો ઘાયલ છે તેમને વળતર મળવું જાેઈએ. એટલું જ નહીં, મિલિંદ પરાંડેએ કહ્યું કે, ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયે […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે માત્ર ૨૦૦ લોકોએ જ તેમાં હિસ્સો લીધો હતો. ૧૯૨૫માં વિજયાદશમીના રોજ સંઘની સ્થાપના થઈ હતી. આ દિવસે સંઘની શાખાઓ ખાતે સ્વયંસેવક શક્તિના મહત્વને યાદ રાખવા માટે પ્રતીકાત્મક રૂપથી શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. અનેક શાખાઓ સાથે મળીને એક સાથે મોટા કાર્યક્રમોનું આયોજન પણ કરે […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિની ૯૦મી જયંતિ પર તેમને યાદ કરીને તેમના સાથેની તસવીર શેર કરી હતી. સાથે જ લખ્યું હતું કે, ‘તેમણે ભારતને મજબૂત, સમૃદ્ધ અને સક્ષમ બનાવવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશે.’ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની આજે જયંતિ છે. ડો. કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર, ૧૯૩૧ના […]Continue Reading
રાષ્ટ્રીય
સરકારે દેશની અંદર કામ કરી રહેલી આઠ એરલાઈન્સ કંપનીઓનું ૧૯૫૩માં રાષ્ટ્રીયકરણ કરી દીધુ. આ કંપનીઓને મળીને ઈન્ડિયન એરલાઈન્સ અને એર ઈન્ડિયા અસ્તિત્વમાં આવી. ઈન્ડિયન એરલાઈન્સને જ્યારે ડોમેસ્ટિક ફ્લાઈટની જવાબદારી મળી તો એર ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફ્લાઈટને સંભાળવા લાગી. જેઆરડી ટાટા દેશના પહેલા પાયલટ હતા. તેમણે ૧૦ ફેબ્રુઆરી ૧૯૨૯ એ પાયલટને લાયસન્સ મળ્યુ હતુ. તેઓ પહેલા ભારતીય […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાને દેશવાસીઓને વિજ્યાદશમીની શુભકામના પાઠવવાની સાથે સાથે રામાયણનો પ્રસંગ ટાંકતાં કહ્યું હતું કે અસૂરી શક્તિ સામે આપણે વિજય મેળવવાનો છે, જેના માટે જ્ઞાન શક્તિ પણ ખૂબ જરૂરી છે. આ હોસ્ટેલ એમાંની એક સાબિત થશે. આજના પવિત્ર દિવસે આ પવિત્ર કામનું પુણ્ય મને મળ્યું એનો પણ આભાર માનું છું. હોસ્ટેલમાં ન રહેતા હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાની […]Continue Reading
અમરેલી
બાબરામાં જમીન વિકાસ બેંકની  પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી યોજાયપ્રમુખ તરીકે ભરત પીઢડિયા ઉપ પ્રમુખ તરીકે નાથાભાઇ દુધાતની સરવાનું મતે વરણી કરાયધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા અભિનંદન પાઠવ્યા લાઠી બાબરાના ધારાસભ્ય અને જિલ્લા જમીન વિકાસ બેન્કના ચેરમેન વિરજીભાઈ ઠું મરના અધ્યક્ષ સ્થાને બાબરા જમીન વિકાસ બેન્કના પ્રમુખ અને ઉપ પ્રમુખની યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે Continue Reading
અમરેલી
દામનગર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના વરદહસ્તે પ્રારંભ કરાયો નાના કણકોટ શાખપુર એપ્રોચ રોડ સ્લેબ ડ્રેઇન એમ કુલ મળી વીસ લાખ ના ખર્ચે ધારાસભ્ય શ્રી ઠુંમર ની ગ્રાન્ટ માંથી રસ્તા નિર્માણ ના કાર્યો નું જાગૃત અને સતત શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના માર્ગો બાબતે સતર્ક રહેતા ઠુંમર દ્વારા આજે નાના કણકોટ શાખપુર દામનગર એપ્રોચ રોડ નું […]Continue Reading