સુરેન્દ્રનગર જિલ્લામાં ૬ કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે અને ૬૨૦૩ ખેડૂતે નોંધણી પણ કરાવી હતી પરંતુ અત્યાર સુધીમાં માત્ર ૨૨૭ ખેડૂત જ મગફળી વેચવા આવતાં માત્ર ૪૭૭૪.૨ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ હતી. કેન્દ્રમાં રૂ. ૧૧૧૦ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે જ્યારે બહાર રૂ. ૧૧૦૦થી લઈને સારી મગફળીના રૂ. ૧૩૦૦ સુધીના […]Continue Reading



















Recent Comments