Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
બોલિવૂડ
ક્રિતી સેનને અંધેરીમાં રેન્ટ પર નવું અપાર્ટમેન્ટ લીધું છે, જે અમિતાભ બચ્ચનના નામે છે હવાલે માહિતી આપવામાં આવી છે કે અમિતાભનું આ અપાર્ટમેન્ટ ડ્યૂપ્લેકસ છે, જેને ક્રિતીએ ભાડેથી લીધું છે. આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ક્રિતીને આ ઘર ખૂબ જ ગમ્યું છે અને તે ટૂંક સમયમાં જ નવા ઘરેમાં મૂવ કરવાનો પ્લાન […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પેટ્રોલ અને ડીઝલના ભાવ જેટગતિએ વધતા રૂ. ૧૦૦ને પાર કરી ગયા છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંધું બન્યું છે. બીજી તરફ ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે ડુંગળીના પાક નિષ્ફળ જતા જામનગરમાં નાસિકથી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છે. જેની સીધી અસર ડુંગળીના ભાવમાં થઇ છે. છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો રૂ.૧૦ થી ૧૫નો વધારો થયો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં શંકાસ્પદ રીતે ચાંદીના નાના મોટા ૧૬ નંગ છત્તર લઈને નીકળેલા લાલપુરના શખસને એલસીબીએ પકડી પાડી કાર્યવાહી માટે સિટી-એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે.જામનગર શહેરના ચાંદી બજારમાં શંકાસ્પદ રીતે હિલચાલ કરી રહેલા પ્રવીણ લખમણભાઈ પરમાર (રહે. લાલપુર મેઈન બજાર)ને એલસીબીના માંડણભાઈ વસરા તથા વનરાજભાઈ મકવાણાએ પકડી તેની તપાસણી કરતા તેની પાસેથી નાના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
નાનામવા રોડ પર સાંકેતપાર્ક રાજ રેસિડેન્સીની સામે ધનંજય નાગરિક ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી નામે મંડળી ચલાવે છે અને ધનંજય ડેવલોપર્સ, ધનંજય ઇન્ફ્રાટેક પ્રા.લિ. નામે જમીન, મકાન લેવેચનું તેમજ કન્સ્ટ્રક્શન અને ઇન્વેસ્ટમેન્ટનું કામ કરે છે અને રોકાણકારોને દર મહિને દોઢ ટકા લેખે સારું વળતર આપે છે. ઘનશ્યામની લોભામણી લાલચમાં ફસાઇ જયંતીલાલે રૂ.૨૫ લાખનું રોકાણ કર્યું હતું તેમજ […]Continue Reading
ભાવનગર
ઘોઘા નજીક દરીયા કિનારે આવેલા ગેસ્ટ હાઉસના કંપાઉન્ડમાં વૃક્ષ સાથે લટકી ઘોઘામાં રહેતા એક શ્રમિકે આપઘાત કરી લીધો હતો. જે અંગે ઘોઘા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી. ઘોઘા નજીકના મોરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ અરજણભાઈ ગોહિલ (ઉ.વ.૩૫)એ આજે સવારે ૧૦.૩૫ કલાક વાગ્યાના સમયગાળા દરમિયાન ઘોઘાના દરિયા કિનારે મોટી પીરની દર્ગા પાસે […]Continue Reading
ભાવનગર
પ્લાસ્ટિકના લીધે આ આગ ખુબ વિકરાળ બની હતી. જે આગને એક કલાક જેટલી જહેમત બાદ રાત્રીના ૧૦.૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન કાબુમાં લીધી હતી. જ્યારે બનાવના પગલે આજુબાજુમાં રહેતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા અને માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. એ સિવાય અન્ય એક આગના બનાવમાં આજે વહેલી સવારે સ્ટેશન રોડ મોટા અંબાજીના વડ […]Continue Reading
ગુજરાત
વાપી નજીક આવેલા એક વિસ્તારમાં ૨૭ ઓક્ટોબર ૨૦૨૦ પહેલાના છેલ્લા ૧ વર્ષથી એક ૧૬ વર્ષીય સગીરાને લગ્નની લાચચ આપી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી જઇ આરોપી રેહાનખાન મોહમદ આઝમખાન રહે.હલીમનગરના,ડુંગરાનાએ વારંવાર દૂષ્કર્મ ગુજાર્યું હતું. રેહાનનો સાળો કામરાન અબ્દુલુ હુઝેફાખાન રહે.આસ્થા બિલ્ડિંગ,ડુંગરાનાએ રેહાન બોલાવે છે તેમ કહી ૨ વાર બળજબરીથી દૂષ્કર્મ ગુજાર્યુ હોવાની અને આરોપીઓએ સગીરાને Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ધનજી જિયાણીએ સુખપરમાં રૂ.૫ કરોડના વિવિધ વિકાસકાર્યો જેવા પી.એચ.સી., પશુ દવાખાનું, હિંદુ સ્મશાનગૃહ, મંદિરો માટે, રોડ રસ્તાઓ બનાવવા વગેરેની વિગતો રજુ કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, અગ્રણી ભીમજી જાેધાણી, હરીશ ભંડેરી, શીવજી પાધરા, લાલજી રાબડિયા, રતનબેન મેપાણી, જશુબેન ભુવા વગેરે હાજર રહ્યા હતા. માનકુવા ખાતે વિવિધ સમાજાે, Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દરિયા કિનારે વસેલું પોરબંદર શહેર તેની ચોપાટીને લીધે પ્રખ્યાત છે. પોરબંદરના દરિયાકિનારા પાસે બીચ પોકેટ થોડો છે. બાકીનો ભાગ દરિયાકિનારાની લગોલગ આવેલો હોવાથી અહીં ચોપાટી દરિયાને અડીને બનેલી છે. જેને લીધે ચોપાટી પર ચાલતો માણસ દરીયાની લગોલગ ચાલવાનો આનંદ માણી શકે છે અને દરિયાકિનારાની લગોલગ વોક વે બની શકે તેવી કુદરતી સંરચના અહીં ઉપલબ્ધ છે.પોરબંદર […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાને તહેવારોની સિઝન પહેલા દેશવાસીઓને કોરોના સુરક્ષાને લઈ સતર્ક કર્યા હતા અને તહેવારો દરમિયાન સાવધાન રહેવા માટે કહ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, દેશ મોટા લક્ષ્યો નિર્ધારિત કરીને તેને હાંસલ કરવાનું જાણે છે પરંતુ આ માટે આપણે સતત સાવધાન રહેવાની જરૂર છે. આપણે બેદરકાર નથી બનવાનું. વડાપ્રધાને પોતાની વાત સમજાવતા કહ્યું કે, કવચ ગમે તેટલા […]Continue Reading