Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
અમરેલી
અમરેલી જિલ્લા ના સરંભડા તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી ની ચૂંટણી સભા માં લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ગુજરાત વિધાન સભા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી પૂર્વ જિલ્લા પ્રમુખ શંભુભાઈ દેસાઈ મનીષભાઈ ભંડેરી પૂર્વ તાલુકા પ્રમુખ દલસુખભાઈ દેસાઈ સહિત અમરેલી જિલ્લા ભર માંથી અસંખ્ય કોંગ્રેસી અગ્રણી ઓ દ્વારા […]Continue Reading
ગુજરાત
અમદાવાદ વાડજ તા.૧-૧૦-૨૦૨૧ના રોજ દેવપથ એપાર્ટમેન્ટ નવા વાડજ ખાતે શ્રાધ્ધ નિમિત્તે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા બે કુંડી ગાયત્રી યજ્ઞ યોજાયો હતો જેમાં હાજર રહેલા સૌ પરિજનોએ પોતાના   સ્વજનોના સ્મરણાર્થે ગાયત્રી મંત્ર,મહામૃત્યુંજય મંત્ર, શન્નો મિત્ર મંત્રોના મંત્રોચ્ચારની સાથે દૂધનીખીર, ગાયના ઘી તેમજ ઔષધીય યુક્ત હવન સામગ્રી વડે પિતૃઓને પ્રસન્ન કરવા તથા  આશીર્વાદની પ્રાપ્તિ Continue Reading
અમરેલી
.- ૧૯ જીલ્લા ના હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા.ડી.વાય.એસ.પી. સાહેબ ની અધ્યક્ષતામાં અમરેલી જીલ્લાના હોમગાર્ડ જવાનો એ ભાગ લઈ જીલ્લા નું નામ રોશન કર્યું. ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ જવાનો નું વડોદરા જીલ્લા ના જરોદ મુકામે રાજ્યકક્ષા નો ૧૫ દિવસ નો લીડરશીપ કેમ્પ ચાલી રહ્યો છે જેમાં અમરેલી સહિત ગુજરાત રાજ્યના ૧૯ જીલ્લા ના હોમગાર્ડ જવાનો ટ્રેનિંગ મેળવી […]Continue Reading
ભાવનગર
રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ જયંતિના અવસરે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ આજે ભાવનગરના ક્રેસન્ટ સર્કલ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી આદરાંજલિ વ્યક્ત કરી હતી. આ અવસરે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે પણ પૂ.બાપુને ભાવાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધરીયા પણ જોડાયાં હતાં. બંને Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના મોટા ખુંટવડા ગામમાં આઝાદી કા અમૃત મહોત્સવ સ્વચ્છતા અને જળ જીવન મિશન અંતરગત ગ્રામસભા યોજવામાં આવી હતી. ગામમાં સ્વચ્છતા સંદેશનો સંદેશો ફેલાવવા માટે તેમજ મહિલાઓની ગ્રામસભામાં ભાગીદારી વધે તે અંગેની જાગૃતિ લાવવા માટે  રેલી  યોજવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામસભાનું આયોજન  કરવામાં આવ્યું હતું. જેમાં s.b.m ,મનરેગા pmay nrlm યોજનાની માહિતી આપવામાં આવી Continue Reading
ભાવનગર
જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ  કરદેજ ગામ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જિલોવાએ ઘોઘા તાલુકાના વાળુકડ ગામે તેમજ જિલ્લાના વર્ગ – ૧  અને વર્ગ-૨ના અધિકારીઓએ વિવિધ ગામોમાં ગ્રામસભામાં ગ્રામોદય માટે સહભાગી થયાં હતાં.  મહાત્મા ગાંધી જયંતિ – ૨૦૨૧ નિમિત્તે ‘’જલ જીવન મિશન’’ અંતર્ગત  ભાવનગર જિલ્લામાં ખાસ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કરદેજ ગામ ખાતે Continue Reading
અમરેલી
આજે ભારત દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ સૌ મહાનુભાવો સાથે મળીને અમરેલી શહેરના ખાદી ગ્રામોદ્યોગ ભવનની મુલાકાત લઇ ખાદીની ખરીદી કરી સૌને ખાદીની ખરીદી કરવા પ્રેરણા પુરી પાડી હતી. કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ ખાદીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે પૂજ્ય મહાત્મા ગાંધીજીને અતિ પ્રિય અને આઝાદી વખતે અને Continue Reading
અમરેલી
આજે ભારત દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ અમરેલી શહેરના ગાંધીબાગ ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી  ભાવસભર અંજલિ આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા ડો. જીવરાજ મહેતા ચોક ખાતે આયોજન કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનમાં કેન્દ્રીય મંત્રી અને અન્ય Continue Reading