આ જે કોરાના ની બીમારી મોઘવારી જેવી વસ્તુ ઓ થી લોકો પીડાય રહયા છે સરકાર તમામ મોરચે નિષ્ફળ હોય ત્યારે લોકો આશીર્વાદ કઈ રીતે આપી શકે ? સરકાર પોતાના શાસન ની નિષ્ફળતા ઓ છુપાવવા પ્રજાને પૈસે આવા ટચુકડા નામો આપી ખોટા તાયફા ઓ બંધ કરે .અમરેલી શહેર માં આશરે લગભગ આ કોરોના ની બીજી લહેર […]Continue Reading


















Recent Comments