ચલાલા ગામ સેવા પ્રવૃતિનું અદકેરૂ ઉદાહરણ છે. અહીં પ્રવેશ કરતાની સાથે જ એવું લાગે કે શાંતિકુંજ હરિદ્વારના કોઈ તીર્થ સ્થાનમાં છીએ. અહીં યજ્ઞથી દિવસ કાર્યની શરૂઆત થાય સાથે વહેલી સવારથી પક્ષીઓના કલરવ સાથે 730 બાળકોમાં ગાયત્રીના ખોળામાં પ્રાર્થના કરી વિદ્યા સંસ્કારની શરૂઆત કરે છે. વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યના આશીર્વાદથી ડો. પ્રણવ પંડયા […]Continue Reading
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત રૂ. ૫૮.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૦૮૮– ઈ.ડબલ્યુ.એસ -1 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અવસરે સહભાગી થયા હતા. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં PMAYના આ નવનિર્મિત આવાસોના લોકાર્પણ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીએ દિવાળીના પર્વ Continue Reading
રાષ્ટ્રપતિશ્રી રામ નાથ કોવિંદના હસ્તે ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળાં વર્ગના લાભાર્થીઓને તૈયાર થયેલા મકાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી. દિવાળીના પર્વ પૂર્વે ઘરના ઘરનું સપનું સાકાર થતા ખુશી વ્યક્ત કરતાં ભાવનગરના સફાઈ કામદાર જ્યંતિભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, આજનો દિવસ મારા માટે ખુશીનો દિવસ છે. રાષ્ટ્રપતિના હસ્તે મકાનની ચાવી મળતા ખુશી […]Continue Reading
ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ મહુવા ખાતેના ‘કૈલાસ ગુરુકુળ’ની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિશ્રી સાથે તેમની મુલાકાતમાં તેમના ધર્મપત્ની શ્રીમતી સવિતા કોવિંદ પણ જોડાયાં હતાં. માનસ મર્મજ્ઞ- જાણીતા કથાકાર મોરારી બાપુએ ગુરુકુળ ખાતે રાષ્ટ્રપતિશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ Continue Reading


















Recent Comments