Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
રાષ્ટ્રીય
ઇરાક પોલીસ અને સુરક્ષા વિભાગે જણાવ્યું હતું કે આ હુમલો શિયાઓના એક ગામ પર કરવામાં આવ્યો હતો. આતંકીઓએ સૌથી પહેલા ગામના બે લોકોનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેને છોડવા માટે પૈસાની માગણી કરવામાં આવી હતી. જાેકે તેમની આ માગણીઓ સ્વિકારવામાં નહોતી આવી તેથી બાદમાં તેઓએ ગામના અન્ય નાગરિકો પર પણ હુમલો કરી દીધો હતો. […]Continue Reading
અમરેલી
વડિયાની ભાગોળે આવેલ ઢુંડીયા પીપળીયા ગામે પરશોતમભાઈ પટોડીયાનું અવસાન થતા તેની એકની એક દીકરી સંગીતાબેને પોતાના પિતાની અંતિમ વિધિ કરી હતી. દીકરીએ પિતાની સ્‍મશાન યાત્રામાં ભાગ લઈ તેમને કાંધ આપી હતી અને તેમની મરણોતર તમામ વિધિ કરી દીકરી પણ દીકરાની જેમ પિતાના તમામ સુખ દુઃખના પ્રસંગોમાં કાર્ય કરી શકે તેવું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે.Continue Reading
રાષ્ટ્રીય
કોરોના રસીના બન્ને ડોઝ નિશ્ચિત સમયગાળા વચ્ચે આપવામાં આવી રહ્યા છે. જાેકે સરકારના આંકડા અનુસાર દેશભરમાં ૧૧ કરોડ લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ તો લીધો હતો જાેકે બીજાે ડોઝ નથી લીધો. આ ૧૧ કરોડ લોકોમાંથી ૩.૯૨ કરોડ લોકોએ પ્રથમ ડોઝ લીધો તેને છ સપ્તાહથી વધુનો સમય વીતી ગયો છે જ્યારે ૧.૫૭ કરોડ લોકોને ચારથી છ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ પેસેન્ટર શાળા નંબર ૧ માં જી.આઈ.ઈ.ટી.ચિત્ર મહોત્સવ અંતર્ગત અહીં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર પ્રાથમિક, માધ્યમિક ચિત્રકામ અનુસંધાને બાળકોમાં ચિત્રની કલાનો વિકાસાર્થે ચિત્રકલા મહોત્સવ અંતર્ગત અહીં સાવરકુંડલા પેસેન્ટર શાળા નંબર ૧ માં વિવિધ પ્રકારના ચિત્રો બાળકો દ્વારા દોરીને રાજ્ય કક્ષાના આ મહોત્સવમાં આ ચિત્રો રાજ્યકક્ષાના ચાત્ર સ્પર્ધામાં સામેલ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ સ્થિત માનવમંદિરે આજે કોમી એકતા અને ભાઈચારાનાં દર્શન એક કરુણાંતિકા દરમિયાન સ્પષ્ટ નજરે ચડયા. નવ માસ પહેલા પોરબંદરની એક સંસ્થા દ્વારા આ આશ્રમમાં દાખલ કરવામાં આવેલ અને હજુ બે માસ પહેલાં જ સ્વસ્થ થયેલ મનોરોગી મહિલાએ પોતે ઉત્તરપ્રદેશ કાનપુરની રહેવાસી ખુશ્બુ મન્સુરખાંન હોવાનું જણાવ્યું હતું જેનું ગત મોડી રાત્રે અવસાન […]Continue Reading
અમરેલી
હાલમાં ભારત સરકાર દ્વારા દેશની આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ (નાલસા) નવી દિલ્હીના એકઝીકયુટીવ ચેરમેન યુ.યુ. લલિતના નેજા હેઠળ સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી કાનૂની જાગૃતતા આવે અને લોકોને નિઃશૂલ્ક અને અસરકારક કાનૂની સહાય અને […]Continue Reading
અમરેલી
સાહસિક પગપાળા સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા અમરેલી જિલ્લાનાં ૧૪ થી ૩૫વર્ષના(જનરલ) યુવક-યુવતીઓને સાહસિક સાગરકાઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવવા માટે કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં ઉપક્રમે દર વર્ષે સાહસિક પગપાળા સાગરકાઠાં વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવામાં આવે છે. ચાલુ વર્ષે ૧૦(દસ) દિવસ માટે આવો સાહસિક સાગરકાઠા Continue Reading
અમરેલી
રાજુલા શહેરમાંથી પસાર થતાં ભારે અને મોટા વાહનોનાં કારણે અવાર–નવાર નાના–મોટા અકસ્માતો થાય છે અને ટ્રાફીકજામ જેવી સમસ્યાઓ સર્જાય છે. જેથી રાજુલા શહેરમાં પસાર થતાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકવા થયેલ રજૂઆતો અન્વયે પોલીસ અધિક્ષક, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તથા ચીફ ઓફિસર નગરપાલિકા રાજુલા પાસેથી અભિપ્રાયો મંગાવવામાં આવેલ જેના અનુસંધાને જાહેરનામું પ્રસિધ્ધ કરવા હકારાત્મક અભિપ્રયો Continue Reading
અમરેલી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત વોલીબોલ એકેડમીમાં અંડર-૧૭ ભાઈઓ અને બહેનોના પ્રવેશ માટે સવારે ૯ કલાકે ચિતલ રોડ સ્થિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અમરેલી ખાતે હાઈટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૬૬ થી વધુ ઊંચાઈ ધરાવતા ૧૩ વર્ષની બહેનો, ૧૭૧ થી વધુ ઊંચાઈ ધરાવતા ૧૪ વર્ષની બહેનો, ૧૭૩ થી વધુ ઊંચાઈ ધરાવતા ૧૫ વર્ષની બહેનો અને […]Continue Reading
અમરેલી
મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર વિધાનસભા મતવિસ્તારમાં પેટા ચૂંટણી અન્વયે આવતીકાલે તા. ૩૦ ઓકટોબર ૨૦૨૧ના રોજ મતદાનની તારીખ નિયત થયેલ છે. મધ્યપ્રદેશ મજૂર વર્ગના ઘણા લોકો ગુજરાત-સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ધંધા રોજગાર અર્થે હંગામી સ્થળાંતર કરતા હોવાથી, તેઓ પોતાના વિધાનસભા મતવિસ્તારમાં મતદાન કરવા પ્રેરાય તે માટે મતદાનની તારીખ અંગે જાગૃતિ લાવવા તેમજ મતદાન માટે પ્રોત્સાહીત Continue Reading