Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
રાષ્ટ્રીય
કોરોનાના નવા કેસો અને હોસ્પિટલમાં સારવાર મેળવનારા દર્દીઓની સંખ્યા ઘટવાને પગલે કોરોના નિયંત્રણો પણ હળવા કરવામાં આવી રહ્યા છે. જાે કે મરણાંક હાલ સરેરાશ રોજ ૧૭૦૦નો છે જે પખવાડિયા પૂર્વે ૧૫૦૦ હતો. જ્યાં રસી લેનારાનું પ્રમાણ ઓછું છે ત્યાં કોરોનાના કેસો વધારે નોંધાઇ રહ્યા છે. નોર્થ ડાકોટા, વ્યોમિંગ, અલાસ્કા અને મિનેસોટામાં કોરોનાના કેસો વધી રહ્યા […]Continue Reading
રાષ્ટ્રીય
૨૮ ઓક્ટોબરે, વડા પ્રધાન ભારત-આસિયાન સમિટને સંબોધિત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈના સુલતાનના આમંત્રણ પર વર્ચ્યુઅલ રીતે ૨૮ ઓક્ટોબરે યોજાનારી ૧૮મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેશે. સમિટમાં આસિયાન દેશોના રાજ્ય/સરકારના વડાઓ ભાગ લેશે. વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં વર્ચ્યુઅલ રીતે આયોજિત ૧૭મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લીધો હતો. ૧૮મી આસિયાન-ભારત સમિટ નવમી આસિયાન-ભારત Continue Reading
રાષ્ટ્રીય
વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હજુ સુધી ભારત બાયોટેકને કોવેક્સિનનો ઉપયોગ કરવાની ઔપચારિક મંજૂરી આપી નથી. સ્વદેશી ઉત્પાદિત કોવેક્સિનને ઔપચારિક મંજૂરી આપવાના પ્રશ્ન પર, વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીએ કહ્યું હતું કે ઉપયોગ માટે રસીનું સંપૂર્ણ મૂલ્યાંકન અને ભલામણ કરવાની પ્રક્રિયામાં ક્યારેક ઘણો સમય લાગે છે. તેમણે કહ્યું કે એ સુનિશ્ચિત કરવું પડશે કે વિશ્વને યોગ્ય સલાહ આપવામાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણી આગામી ૧૨ ઓક્ટોબરે બ્રિટનની મુલાકાત ગયા છે. તેઓનો ૧૭ દિવસનો પ્રવાસ યોજાયો છે. કોરોના મહામારીનો આતંક, મુખ્યમંત્રી મહત્વની જવાબદારીઓ, ચૂંટણીઓ સહિતની સતત કામગીરીને કારણે છેલ્લાં સાત વર્ષથી પોતાની દીકરીને મળવા તેઓ ઈંગ્લેન્ડ જઈ શક્યા ન હતા. લગભગ અઢી અઠવાડિયાના આ પ્રવાસમાં દીકરી-જમાઈ અને પરિવાર સાથે સમય ગાળશે. હાલ […]Continue Reading
અમરેલી
માત્ર બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તામાં રહેતા મહિલા ઉમેદવારો માટે બાબરા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ રક્ષક દળના માનદ સભ્યોની ખાલી જગ્યા ભરવા માટે બાબરા પોલીસ સ્ટેશન ખાતેથી ફોર્મનો નમૂનો મેળવી તા. ૨૮ ઓક્ટોબર સુધીમાં બાબરા પોલીસ સ્ટેશને ભરેલું ફોર્મ જમા કરાવવા એક યાદીમાં જણાવાયું છે.Continue Reading
અમરેલી
લીલીયા તાલુકાના ગોઢાવાદર ખાતે નાયબ કલેક્ટરશ્રી આર. આર. ગોહિલની અધ્યક્ષતામાં આજે તા. ૨૮ ઓક્ટોબરના રોજ સાંજના ૭ વાગ્યાથી ખાસ રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાત્રી સભામાં વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ હાજર રહેશે. ગ્રામજનોને કોઇપણ વિભાગના પ્રશ્ન હોય તો આ રાત્રી સભામાં અધિકારીશ્રીઓને રજૂ કરી શકે છે. ગોઢાવદરના ગ્રામજનોને ઉપસ્થિત Continue Reading
અમરેલી
તાજેતરમાં અમરેલી ચૂંટણી શાખા દ્વારા જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, સમાજ સુરક્ષા અધિકારીશ્રી, રિસર્ચ ઓફિસરશ્રી જેવા જિલ્લાના વહીવટી તંત્રના વર્ગ-૨ના ૧૮ અધિકારીશ્રીઓની ચૂંટણીલક્ષી કામગીરી માટે સહાયક મતદાર નોંધણી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. જેના અનુસંધાને આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ Continue Reading
અમરેલી
આગામી નવેમ્બર માસના ચાર દિવસોમાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાનાર છે. અમરેલી જિલ્લામાં વસ્તી ગણતરી પ્રમાણે ૯૬૪ મહિલાઓની સામે ૯૨૯ મહિલા મતદારો નોંધાયેલા છે. આ વર્ષે જિલ્લામાં મહિલાઓ મતદારોની મહત્તમ નોંધણી કરી ૩૫નો જેન્ડર રેશિયો તફાવત નીચે લાવવા તમામ બીએલઓશ્રીને સૂચના આપવામાં આવી હતી. આ વખતે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારોને સ્પીડ પોસ્ટ મારફતે […]Continue Reading
અમરેલી
વતનના રતન વસંતભાઈ ગજેરાએ શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ  જનરલ હોસ્પિિ.ના માઘ્મમથી જિલ્લાનના છેવાડાના જરૂરિયાતમંદ પરિવાર સુધી આરોગ્યત સેવા પહોંચાડી ઉતમ માનવતા સભર કાર્ય કર્યુ છે-રવજીભાઈ વસાણી, ચેરમેન, અન્નમપૂર્ણાધામ-અમદાવાદઅમરેલીના વતનના રતન, કેળવણીકાર વસંતભાઈ ગજેરા સ્થાભપિત શાંતાબા મેડિકલ એન્ડ  જનરલ હોસ્પિપટલની આજરોજ અમરેલી જિલ્લાપના અમદાવાદ સ્થિરત અગ્રણી ઉદ્યોગપતિ, Continue Reading
અમરેલી
  સાવરકુંડલા શહેરમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસમાં હવે સિનિયર સિટીઝનનાં કાર્યોને અગ્રતા આપવામાં આવશે તેવું દિશાનિર્દેશન બોર્ડ પણ પોસ્ટ વિભાગ દ્વારા મુકવામાં આવેલ છે. આમ તો સિનિયર સિટીઝન્સની કુલ વસ્તી દેશમાં લગભગ એક તૃતિયાંશ તો હશે આમ પણ દેશ જ્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યો હોય ત્યારે તંત્રની પણ સિનિયર સિટીઝન્સ માટે થોડી લાયેબિલિટી બને છે  […]Continue Reading