વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોય તેવા ૮૦ હજાર લોકો પૈકી ૪૦ હજાર લોકોને વેક્સિન આપવાનું તાલુકાવાઈઝ આયોજન કરાયું સમગ્ર ગુજરાત રાજય અને અમરેલી જિલ્લામાં ૧ માર્ચ ૨૦૨૧ થી કોવિડ રસીકરણ અભિયાનના ત્રીજા ચરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં ૧૮ થી વધુ વયના લાભાર્થીઓને વેકસીનનો પહેલો અને બીજો ડોઝ આપવાના વેકસીનેશન કાર્યક્રમમાં ૧૦૦% કામગીરી […]Continue Reading
















Recent Comments