નેલ્સન મંડેલા નોબેલ પીસ એવોર્ડ એકેડમી એ વિશ્વની શ્રેષ્ઠ અકાદમીઓમાંની એક છે જેની પ્રવૃત્તિઓ સમાજના કલ્યાણ માટે છે.આ એકેડેમી સમાજના વિકાસ માટે કામ કરે છે અને સમાજના વિકાસમાં યોગદાન આપનારા લોકોને પણ પ્રોત્સાહન આપે છે. આ સંબંધમાં, એકેડેમીએ નરેન્દ્રસિંહ જોરાવરસિંહ જાદવને તેમના પત્રકારત્વ- મીડિયા ક્ષેત્રમાં છેલ્લા બાવીસ વર્ષના ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા. Continue Reading
નુસરત જહાંએ કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં ૨૬ ઓગસ્ટે દીકરાને જન્મ આપ્યો હતો. આ સમયે તેની સાથે યશ દાસગુપ્તા હતો. નુસરતે દીકરાનું નામ ઈશાન રાખ્યું છે. નુસરત હોસ્પિટલમાં રજા લઈને ઘરે ગઈ ત્યારે તેની સાથે યશ દાસગુપ્તા હતો. આટલું જ નહીં, યશના ખોળામાં ઈશાન જાેવા મળ્યો હતોબંગાળી એક્ટ્રેસ તથા તૃણમૂલ કોંગ્રેસ સાંસદ નુસરત જહાંએ નિખિલ જૈન સાથેના […]Continue Reading
બોલિવૂડમાંથી હરીશ પટેલ ૨૦૦૪થી ગાયબ હતા. અહીં સૌએ તેમને બેકાર અને ગુમનામીમાં સરી પડેલા એક્ટર માનીને ભુલાવી દીધેલા. એટલે જ અચાનક તેમને હોલિવૂડની સુપરડુપર હિટ સિરીઝમાં મહત્ત્વના રોલમાં જાેઇને સૌ મોંમાં આંગળાં નાખી ગયા છે. ખાસ કરીને ત્રણેક દિવસ પહેલાં માર્વેલના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ‘ઇટર્નલ્સ’ ફિલ્મમાં હરીશ પટેલના પાત્ર ‘કરુણ’નું સ્પેશિયલ પોસ્ટર રિલીઝ […]Continue Reading
શાહરુખ ખાન પહેલા મુંબઈમાં ડિરેક્ટર એટલીની ફિલ્મનું શૂટિંગ કરશે. ત્યાર બાદ ‘પઠાન’નું શૂટિંગ શરૂ કરશે. આ ઉપરાંત શાહરુખ એક્ટર સલમાનની ફિલ્મ ‘ટાઇગર ૩’ તથા આર માધવનની ફિલ્મ ‘રોકેટરીઃ ધ નામ્બી ઇફેક્ટ’માં કેમિયો કરશે.શાહરુખ તથા ગૌરી ખાન છેલ્લા એક મહિનાથી દીકરાને કારણે પરેશાન રહ્યાં છે. આર્યન ખાનની ગયા મહિને દ્ગઝ્રમ્ (નાર્કોટિક્સ કંટ્રોલ Continue Reading
જીએસટી ટેક્સની રકમથી વેરાશાખ વધુ હોય તેવા કિસ્સામાં વ્યાજના પ્રશ્નો ઉપસ્થિત થશે નહીં, પરંતુ જેને રિવર્સ વેરાશાખના કાયદા અસરમાં આવતા હશે તેઓએ ડ્યુ ડેટ પહેલા રિટર્ન ફાઇલ કરવાની તાકીદ રાખવી પડશે. રિટર્નમાં લેટ ફીની સાથે વ્યાજની રકમ પણ વસુલવામાં આવશે. બીજી તરફ વેરાશાખ સંબંધિત ગેરરીતિઓને અટકાવવા માટે પણ જીએસટી તંત્ર સાબદું બન્યુ છે. અને કોમ્પ્યુટર […]Continue Reading
મહુવા માર્કૈટીંગ યાર્ડમાં મગફળીની અધધ આવકથી યાર્ડ ઉભરાયું છે.માર્કેટીંગ યાર્ડમાં શીંગની આજે એક જ દિવસમાં ૨૫,૫૯૯ગુણીની એટલે કે અંદાજે ૯ લાખ કીલોની ભારે આવક થવા પામેલ છે.યાર્ડમાં આજે ૧૧,૪૦૦ ગુણીનું વેચાણ થવા પામેલ છે. શીંગનં.૫ રૂ.૧૩૦૬ , ટી. જે. રૂ.૧૦૨૯ અને જી.૨૦ રૂ. ૧૧૫૨ના ભાવે વેચાતા ખેડુતોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે.મહુવા યાર્ડમાં મગફળીની આવક વધી […]Continue Reading
રો-મટિરિયલ્સના વધતા જતા ભાવને કારણે એકલા માત્ર રાજકોટમાંથી અંદાજિત ૧૦૦ કરોડથી વધુ રકમના એક્સપોર્ટના ઓર્ડર કેન્સલ થયા છે. સામાન્ય રીતે ચોમાસાની સિઝનના ચાર મહિના દરમિયાન કંપની તરફથી જે ઓર્ડર મળે તેનો એડવાન્સ સ્ટોક થતો હોય છે, પરંતુ આ વખતે ખુદ કંપનીએ જ એડવાન્સ ઓર્ડર આપ્યા નથી. જેને કારણે દર વખત કરતા આ વખતે એડવાન્સ સ્ટોકનું […]Continue Reading


















Recent Comments