Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
અમરેલી
અમરેલી જિલ્લાનાં થોરડી ગામમાં જ્યાં આઝાદી બાદ ક્યારેય બિનહરીફ ચૂંટણી થઈ નથી.ત્યારે હાલ ગ્રામ પંચાયત ની ચૂંટણી બિનહરીફ થતાં સૌને અચંબિત કરી દિધા છે. વાત એમ છે કે સાવરકુંડલા તાલુકામાં પંચાયત રાજ આવ્યા બાદ ક્યારેય બિનહરીફ ચૂંટણી થઈ નહોતી. ચૂંટણીનાં કારણે ગામ હંમેશા જ્ઞાતિવાદ અને કુટુંબવાદનાં કારણે હંમેશા વિખવાદગ્રસ્ત રહ્યું હતું.જેનાં કારણે ગામનો વિકાસ રૂંધાઈ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં  લાઠી તાલુકાના રામપર ગામ પાસે  રામ રણુજા આશ્રમ માં   ગુરુ વંદના મંચ ના અમરેલી જીલ્લાના ઉપ પ્રમુખ પ.પુ. મહંતશ્રી રાધેબાપુ ની પાવન નીશ્રામાં ગુરુવંદના મંચ દ્વારા ભારત માં રાજસતા ની સાથે સાથે ધર્મ સતા હોવી જોઈએ તે વીષય પર અમરેલી જીલ્લાના સંતો અને રાષ્ટ્ર વંદનામંચના પ્રમુખ  ડી.જી વણજારા સાહેબ(પુર્વ આઇ.પી.એસ) ખાસ ઉપસ્થિત રહ્યાં […]Continue Reading
ગુજરાત
સુરત સમસ્ત લેઉવા પટેલ ફેશ બુક પેજ સહિત સોશ્યલ મીડિયા ગ્રુપ સર્જનાત્મક પોષ્ટ ની કમાલ અત્યાર સુધી માં ૧૭ પોષ્ટ થી મદદ અપીલ મૂકી એક કરોડ ત્રેપન લાખ ઉપરાંત ની રકમ એકઠી કરાય તાજેતર માં સૌરાષ્ટ્ર માં ગોઝારા માર્ગ અકસ્માત માં બે પરિવારો ના છ વ્યક્તિ ઓના અવસાન બાદ સદ નસીબે બચી ગયેલ સંપૂર્ણ નોંધારી […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા હોમ ગાર્ડઝ દળ અમરેલી દ્વારા હોમગાર્ડ સ્થાપના દિન ૨૦૨૧ ની ઉજવણી કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ ગુજરાત રાજય ની સૂચના તથા માર્ગદર્શન મુજબ જિલ્લા હોમગાર્ડઝ કચેરી અમરેલી દ્વારા જિલ્લાના ૧૮ (અઢાર) યુનિટ ખાતે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જિલ્લાના વિવિઘ યુનિટ ખાતે રૂટ માર્ચ, પ્રભાત-ફેરી, વૃક્ષારો૫ણ, સેરિમોનિયલ ૫રેડ, સાક્ષરતા અભિયાન, સ્વચ્છતા અભિયાન, જનજાગૃતિ Continue Reading
અમરેલી
લાઠી તાલુકાના ભીંગરાડ ગામે વાત્સલ્ય મૂર્તિ વડીલો માટે સાત્વિક આહાર વિહાર ની વંદનીય સેવા કરતા ઉદારદિલ દાતા અને યુવાનો સંતાનો ના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણ અનેજીવન નિર્વાહ માટે શહેર ને કર્મભૂમિ બનાવી સુરત મુંબઈ અમદાવાદ જેવા ઉપનગરો માં સ્થાયી થયેલ પરિવારો ને કાયમ વતન માં રહેલ વડીલો ની ચિતા રહેછે ત્યારે વતન થી દુરસદુર હોવા […]Continue Reading
ભાવનગર
ભાવનગરના લોકસેવક બાળ કેળવણી ના પિતામહ શિશુવિહાર ના શ્રી માંનભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત  રક્તદાન પ્રવૃત્તિ નું સંચાલન કરતી ભાવનગર બ્લડ બેંક ના ૩૯માં સ્થાપના વર્ષ પ્રસંગે શહેરના રક્તદાતાઓ નું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું આ પાવન પ્રસંગે શિશુવિહાર ની આરોગ્ય પ્રવૃત્તિ નું સંચાલન કરતા અરવિંદભાઈ ત્રિવેદીનું સ્થાપક સંસ્થા ના ડોક્ટર તરીકે .. બ્લડ બેંકના ટ્રસ્ટી શ્રી જે […]Continue Reading
ગુજરાત
સુરત અમરોલી સોમનાથ મહાદેવ મંદિરે શનિદેવ મુતિઁ પ્રાણપ્રતિષ્ઠા તેમજ બજરંગદાસબાપા ની મઢુંલી અનાવરણ વિધિ યોજાયસુરત અમરોલી સાયણ રોડ પર રિલાયન્સનગરમા આવેલ સોમનાથ મહાદેવ મંદિરે તા.૪ ડિસેમ્બર અમાસ શનિવારે શનિદેવ મુતિઁ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ  તેમજ બજરંગદાસબાપાના મઢુલી મા ફોટાની અનાવરણ વિધિ કાયઁક્રમ નુ આયોજન મહંત જયંતિગીરીબાપુ (સાવરકુંડલા વાળા),મનીષગીરી દ્વારા કરવામાં આવેલ આ તકે Continue Reading
ગુજરાત
સુરત દેશ ની સૌથી વામવય ની દીકરી ને અન્વી ઝાંઝરુકીયા ને મહામાહિમ ના હસ્તે નેશનલ ડીસેબીલીટી ચાઇલ્ડ સમગ્ર ગુજરાત માટે ગૌરવીંત અન્વી સુરત સ્થિત સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ની બ્રાન્ડ એમ્બેસેટર છે અને પોતે વિકલાંગ હોવા છતાં વિકલાંગો ના ઉચ્ચતર જીવન માટે સમર્પિત છે તા૩/ ડિસેમ્બર ના રોજ દિલ્હી ખાતે એમને મહામાહિમ ભારત ના રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ […]Continue Reading
ભાવનગર
ભાવનગર માં આગમી તા. ૦૫.ડીસેમ્બર.૨૧ રવિવાર ના રોજ શ્રી મેઘાની ઓડીટોરીયમ ખાતે બપોરે ૦૩:૦૦  થી સાંજે ૦૭;૦૦ સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના આયોજને ભવ્ય યોગ સંવાદ અને યોગ સ્નેહ મિલન નો કાર્યક્રમ સંપન્ન થઇ રહ્યો છે. તે માટેભાવનગર ના દરેક યોગ કોચ, યોગ ટ્રેનર અને વિવિધ સંસ્થા ના યોગ શિક્ષકો તેમજ યોગનિષ્ઠ વ્યક્તિઓ સાથે મળી વિવિધ સમિતિ ની […]Continue Reading
અમરેલી
દામનગર નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે રક્ષાત્મક રસીકરણ અભિયાન ની મેગાડ્રાઇવ હર ઘર દસ્તક લાઠી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો આર આર મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ જરખિયા પી એ સી ના તબીબ ડો મોનીકાબેન પરમાર ડો શીતલબેન રાઠોડ અને મેડિકલ સ્ટાફ રણજીતભાઈ વેગડા હિનાબેન રાઠોડ જાગૃતિબેન ચૌહાણ પ્રિયકાંતભાઈ ભટ્ટી પૂર્વીબેન પડાયા રાજ દીક્ષિત […]Continue Reading