Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
‘કોર્ટનું ડેકોરમ તો દરેકે જાળવવું જ પડે’ આ વાક્ય ગુજરાત હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ એ માં એક કેસની સુનવણી દરમ્યાન એક વૃદ્ધના ફોનની રીંગ વાગતા ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી અને સાથે જ ટકોર કરી હતી કે, ત્યારે આ ઘટના બાદ હાઈકોર્ટમાં મોબાઈલ માટે દંડ લેવાશે. હવે પછી કોઈના પણ મોબાઈલ ફોનની રીંગ કોર્ટમાં વાગશે […]Continue Reading
ગુજરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ ૧૯ દરમિયાન નિમણૂક પામેલા પાર્ટ ટાઈમ મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનીશીયન, ફાર્માસિસ્ટ તેમજ પાર્ટ ટાઈમ મેડિકલ સ્ટાફ અને ૧૨ કલાક માટે રાખેલા મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ. સ્ટાફની સેવાઓ બંધ કરવા માટે પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેને લઇને તમામ કર્મચારીઓમાં નારજગી જાેવા મળી હતી. નારાજગીને કારણે તમામ કર્મચારીઓએ આરોગ્ય ભવન […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે, વાતાવરણ પલટાતાં અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જાેવા મળ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં ૧૦ બોટો દરિયામાં ડૂબી ગઇ છે. જેમાં ૧૨ માછીમાર પણ લાપતા થયા છે. ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં ૪ માછીમારને બચાવી […]Continue Reading
ગુજરાત
ગુજરાત ના સુરતમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા હજીરા અદાણી પોર્ટ પર ખાંડની ડિલિવરી માટે આવેલા મહારાષ્ટ્રના એક ટ્રક ડ્રાઈવરનું રહસ્યમય મોત નીપજયું હતું. મૃતક અશોકને બે દીકરી અને એક દીકરો તેમજ પત્ની અને માતા-પિતાનો આર્થિક સહારો હતો. ઘટનાની જાણ બાદ તમામ શોકમાં ગરકાવ થઈ ગયા છે. અશોકના અકસ્માત મોત પાછળ કંપનીની બેજવાબદારી સામે આવી છે. કરંટ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાત ના વાતાવરણ માં પલટો જાેવ અમાડ્યો છે, રાજકોટ જિલ્લામાં બે દિવસથી કોઈ હિલ સ્ટેશન બની ગયું તેવો માહોલ જાેવા મળી રહ્યો છે. ગઇકાલે જસદણ પંથકમાં વરસાદ પણ વરસ્યો હતો. ત્યારે ગત રાત્રે મિનિ વાવાઝોડુ ફૂંકાતા ઘરો અને દુકાનોના પતરા તથા બેનરો ઉડ્યા હતા. તેમજ ભારે પવનને કારણે જસદણમાં ૮ […]Continue Reading
રાષ્ટ્રીય
મમતા બેનર્જીએ મુંબઈ ખાતે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવારની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓ બોલિવુડના કલાકારોને પણ મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે કેન્દ્રની મોદી સરકારને નિશાન પર લીધી હતી. મમતા સાથેના સંવાદમાં મહેશ ભટ્ટ, જાવેદ અખ્તર, શત્રુઘ્ન સિંહા, રિચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કર, કોમેડિયન મુનવ્વર ફારૂકી જેવી હસ્તિઓ ઉપસ્થિત રહી […]Continue Reading
વિડિયો ગેલેરી
કેશવ પ્રસાદે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘મથુરામાં શ્રી કૃષ્ણની જન્મભૂમિ પર ભવ્ય મંદિર બને તેવી દરેક કૃષ્ણ ભક્તની ઈચ્છા છે. મેં ટિ્‌વટરના માધ્યમથી એવો ભાવ પ્રકટ કર્યો. વિપક્ષી નેતાઓને સવાલ કરવા માગું છું કે, મથુરામાં શ્રી કૃષ્ણનું ભવ્ય મંદિર બને તેનો વિરોધ કરે છે કે, સમર્થન કરે છે. ચૂંટણીનો મુદ્દો ન ભગવાન […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત સરકારની અગણિત સાવધાનીઓ અને તકેદારીઓ રાખવા છતાં પણ કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી બે દર્દીઓ સંક્રમિત મળી આવ્યા છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. આ બંને કિસ્સા કર્ણાટક રાજ્યના છે.આરોગ્ય મંત્રાલયે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ને ટાંકીને કહ્યું છે કે કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતા ૫ ગણો વધુ ખતરનાક છે […]Continue Reading
અમરેલી
દામનગર વિદ્વાન શાસ્ત્રીજી મહેશભાઈ શાંતિભાઈ પંડ્યા નું પેટલાદ શ્રીનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય માં ભવ્ય સન્માન  દામનગર બ્રહમ સમાજ નું ગૌરવ એવા શાસ્ત્રી મહેશભાઈ શાંતિભાઈ પંડયા નું તા૨૬/૧૧/૨૧ ના રોજ પેટલાદ શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય ની શતાબ્દી મહોત્સવમાં સન્માનપત્ર  તથા શતાબ્દી સ્મરણિકા પુસ્તક માં પાઠશાળા સો વર્ષ માં અભ્યાસ કરેલ તેવાં તેજસ્વી છોત્રો માં વિદ્વાન શાસ્ત્રીજી Continue Reading
અમરેલી
અમરેલી જિ૬ત્સિલામાં ચાલુ વષ૬/ગ્:ત્સે અતિવ૬૩ઘઠસષ્ટિને કારણે ખેડુતોને કરોડો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો, જગતતાત એવા ખેડુતોને પડયા ઉપર પાટુ લાગવા જેવી સ્થિતીનું નિમા૬/ગ્:ત્સણથયુ છે, હજુ તો ઉનાળામાં આવેલું તોૈકતે વાવાઝોડાની કળખેડુતોને ઉતરી નહોતી ત્યાં તો ચોમાસાની સીઝનમાં અતિવ૬૩ઘઠસષ્ટિનામાર થી ખેડુતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે, ત્યારે રાજય સરકારે તટસ્થ અને ગ્રાઉન્ડ Continue Reading