લાઠીના ઉધોગપતિ શ્રી વાલજીભાઈ રૂડાભાઈ ધોળકિયા પરિવાર દ્વારા પાંજરાપોળ ગરબી મંડળ લાઠી ની દીકરીઓને હેલ ની લ્હાણી કરવામાં આવી.આ તકે શ્રી વાલજીભાઈ અને તેમના ધર્મપત્ની શ્રી રાધાબેનનું આયોજક પાંજરાપોળ ગરબી મંડળ દ્વારા ફૂલહાર દ્વારા સ્વાગત કરવાં આવેલ.૨૦.જેટલી બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ.આ પ્રસંગે શંભુભાઈ ધોળકિયા,રાધાબેન ધોળકિયા,વી.પી.પટેલ, લાઠી નગર પાલિકા ના ભરતભાઈ Continue Reading




















Recent Comments