અમરેલી જિલ્લાનાં થોરડી ગામમાં જ્યાં આઝાદી બાદ ક્યારેય બિનહરીફ ચૂંટણી થઈ નથી.ત્યારે હાલ ગ્રામ પંચાયત ની ચૂંટણી બિનહરીફ થતાં સૌને અચંબિત કરી દિધા છે. વાત એમ છે કે સાવરકુંડલા તાલુકામાં પંચાયત રાજ આવ્યા બાદ ક્યારેય બિનહરીફ ચૂંટણી થઈ નહોતી. ચૂંટણીનાં કારણે ગામ હંમેશા જ્ઞાતિવાદ અને કુટુંબવાદનાં કારણે હંમેશા વિખવાદગ્રસ્ત રહ્યું હતું.જેનાં કારણે ગામનો વિકાસ રૂંધાઈ […]Continue Reading
















Recent Comments