મહાનગર પાલિકાની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના પણ એક પણ સભ્યએ જર્જરિત રસ્તાના મુદે રજૂઆત કરી ન હતી ભાજપના સભ્યોની સંકલન બેઠકમાં જર્જરિત રસ્તાના મુદ્દે સામાન્ય સભામાં રજુઆત ન કરવાની સૂચના આપવામાં આવી હતી. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૨૭ બેઠકો જીતીને મનપાના વિરોધ પક્ષના સ્થાન મેળવ્યું છે. શરૂઆતના તબક્કામાં આપના સભ્યો દ્વારા […]Continue Reading


















Recent Comments