Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
બોલિવૂડ
સામાન્ય જનતા ભ્રષ્ટાચારને કારણે હેરાન પરેશાન છે. કરપ્ટ નેતાઓ, નોકરશાહી પ્રત્યે જનતામાં આક્રોશ છે. તક મળે તો તેઓ આ તમામ લોકોને મોત આપવા માગે છે. હિંસાનો રસ્તો સાચો છે કે નહીં, આ ચર્ચાનો વિષય છે. ‘સત્યમેવ જયતે’ ફ્રેંચાઇઝી જનતાની આ જ ભાવનાને હવા, માહોલ તથા જસ્ટિફિકેશન આપે છે. અહીંયા હીરોને કરપ્ટને બેરહમ મોતથી ઓછી કોઈ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બુધવારે બપોરે ૨.૧૫ વાગ્યાના સુમારે ભુજ શહેરમાં આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ સામે આવેલા ભૂમિ કોમ્પ્લેક્સના ગોદામ અને હોટલમાં આગ લાગી હતી. આગની જાણ થતાં ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ૪ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વિકરાળ આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગ બુઝાવવા માટે ફાયર ફાઇટર અને બ્રાઉઝરમાંથી સતત પાણીનો […]Continue Reading
ગુજરાત
નાના પાયે દારૂ હેરાફેરીનું કામ કરતા ખેપિયાઓ પણ યુક્તિ અજમાવવા માં પાછળ રહેતા નથી.આવા ૪ ખેપિયાને પારડી પોલીસે ઝડપી પાડ્યા હતા. કોઈ ખેપિયા બાઈક,કાર કે ટ્રકમાં યુક્તિ અજમાવી દારૂ લઈ જતા હોય છે. ત્યારે આ ચાર ખેપિયાઓએ દારૂ હેરાફેરી કરવા એક પણ વાહનનો ઉપયોગ કર્યો ન હતો તેઓએ પોતાના શરીરે સેલો ટેપથી વિદેશી દારૂની બોટલ […]Continue Reading
ગુજરાત
નવસારી-વિજલપોર પાલિકાના હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર-૧૩મા સી.આર.પાટીલ સંકુલમાં આવેલી બિલ્ડીંગની ઓવરહેડ પાણીની ટાંકી જમીનદોસ્ત થતા આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. નવસારી ફાયર બ્રિગેડની ટીમ અને નવસારી-વિજલપોર પાલિકાના ચીફ ઓફિસર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે બિલ્ડીંગ ખાલી કરાવવાની તજવીજ હાથ ધરી હતી.નવસારી-વિજલપોર પાલિકાના વોર્ડ નંબર-૧૩મા આવેલા સી.આર Continue Reading
ગુજરાત
બીલીમોરા નજીકના ધકવાડા ગામે ૨૨ વર્ષના આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરના પહેલા માળે હૂક સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ઘરમાં માતમ છવાયો હતો. જુવાન દીકરાએ અવિચારી પગલું ભરી લેતા પરિવાર પર આભ તૂટ્યું છે. જીઆઇડીસીમાં નોકરી કરતા અને આહિરવાસ, ધકવાડા રહેતા અલયકુમાર બાબુભાઈ આહિર (ઉ.વ. ૨૨) ધકવાડા તેના નાના-નાનીને […]Continue Reading
ગુજરાત
નવસારી-વિજલપોર પાલિકામાં સમાવિષ્ટ થયેલા તિઘરા ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં વર્ષો પહેલા બનાવેલા બાથરૂમ અને ટોયલેટ જર્જરિત અવસ્થામાં હોય તે બાબતે ડીડીઓને ઓગસ્ટ માસમાં ફરિયાદ કરી હતી પરંતુ આ બાબતે ડીડીઓએ કોઈ પગલાં નહીં લેતા પુનઃ રજૂઆત કરવાની ફરજ પડી હતી.નવસારી-વિજલપોર પાલિકાના વોર્ડ નંબર-૧૩ના નગરસેવક વિજય રાઠોડ દ્વારા ગત ઓગસ્ટ માસમાં ડીડીઓને તિઘરા પ્રાથમિક શાળામાં […]Continue Reading
ગુજરાત
હવે રાજ્ય ચૂંટણી પંચે જે જિલ્લાના ૩૧૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી છે તેમાં બીલીમોરા નજીકના આ ૭ ગામની ગ્રામ પંચાયતનો પણ સમાવેશ કર્યો છે, જેથી હાલ આ ગ્રામ પંચાયતો પણ પાલિકામાં ભળે એવીી શક્યતા નહિવત થઈ ગઈ છે નવસારી-વિજલપોર અને નજીકના ૮ ગામને ભેળવી સરકારે ૨૨મી જૂન ૨૦૨૦થી નવી નવસારી-વિજલપોર પાલિકા બનાવી હતી, જેનું […]Continue Reading
ગુજરાત સૌરાષ્ટ - કચ્છ
ધ્રાંગધ્રાની રેશનિંગ દુકાનમાંથી થોડાં દિવસ પહેલાં અનાજના જથ્થાને સગેવગે કરતા હોવાનો વીડિયો ફરતો થયો હતો. તેને લઈને કાર્યવાહી કરાઈ ન હતી. ગરીબોના અનાજ ચાઉં કરનાર બહાર આવશે કે પછી ઘીના ઠામ ઘીમા પડશે તે સમય બતાવશે. સાયલા તાલુકામાંથી એસઓજી પોલીસ ટીમે હોળીધાર વિસ્તારના વિજયભાઇ કુલધરિયાના ઘરેથી ઘઉં, ચોખા, તુવેર દારળ સસ્તા અનાજની દુકાને મળે તે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
એપીપીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢનાં મેંદરડા તથા ગીર-સોમનાથનાં તાલાલા તાલુકા પીએસસીમાં કામગીરી થઈ રહી છે. આ બંને પ્રોજેક્ટ આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી કામ કરે છે. જેમાં બંને ડોઝનું સો ટકા રસીકરણ થાય તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ સો ટકા રસીકરણ અભિયાન સાર્થક થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ બંને પ્રોજેક્ટ સંસ્થાનાં એરિયા મેનેજર […]Continue Reading
ગુજરાત
મજુરા ગેટથી સી.એમ.નો કાફલો નીકળવાનો હોય મજૂરાગેટ ચાર રસ્તા પર નો ટ્રાફિક અમુક સમય માટે બંધ કરી દેવાયો હતો. ટ્રાફિક માં ભયંકર રીતે અટવાતા લોકો માં ભારે રોષ જાેવા મળ્યો હતો. નવસારી થી એક દર્દી ને લઇ ને નવી સિવિલ આવવા નીકળેલી એમ્બ્યુલન્સ ઉધના દરવાજા થી મજુરા ગેટ તરફ જતા રોડ પર ૧૫ મિનિટ સુધી […]Continue Reading