Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
અમરેલી
દામનગર ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે તા૨૭/૧૦/૨૧ ને બુધવાર ના રોજ સમય સવાર ના ૯-૩૦ થી બપોર ના ૧૨-૩૦ નેત્રયજ્ઞ યોજાશે રાજકોટ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ના તબીબો ના સહયોગ થી નેત્રયજ્ઞ માં આંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર નેત્રમણી આરોપણ સંપૂર્ણ […]Continue Reading
અમરેલી
સહકારી પ્રવૃતિ સહકારભાવના સાથે કામ કરતુ ક્ષેત્ર છે તેની પ્રતિતિ અમરેલી તાલુકા જમીન વિકાસ બેંકના ચેરમેન તરીકે યુવા આગેવાન ધીરૂભાઈ વાળાની બિનહરિફ નિમણુંક કરીને ચરિતાર્થ કરી છે. વાળાની બિનહરિફ વરણીને રાષ્ટ્રિય સહકારી આગેવાન દિલીપ સંઘાણી, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, વિરજીભાઈ ઠુંમર, પ્રવિણભાઈ માંગરોળીયા, ભૂપતભાઈ વાળા, હરિભાઈ સાંગાણી, Continue Reading
અમરેલી
ગત તા. ૧૭/૧૦/ર૦ર૧ના રોજ લીલીયા તાલુકાના અંટાળીયા મહાદેવ મંદિર ખાતે અમરેલીના સાંસદ વ મંડળીના ચેરમેન શ્રી નારણભાઈ કાછડીયાના અધ્યક્ષ સ્થાને શ્રી સમ’ધ્ધિ નાગરીક શરાફી સહકારી મંડળી લી. અમરેલીની ત’તિય વાષિૅક સાધારણ સભા યોજાઈ હતી. આ સાધારણ સભામાં અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા અને શ્રી શરદભાઈ પંડયા, સાવરકુંડલા માકેૅટીંગ યાડૅ ચેરમેન શ્રી દિપકભાઈ માલાણી, […]Continue Reading
ભાવનગર
ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને કારણે ઋતુઓમાં અણધાર્યા ફેરફારો થતા જોવા મળે છે. એક તરફ સમગ્ર દેશમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેવે વખતે ગત બે-ત્રણ દિવસો દરમ્યાન કેરળમાં ભારે વરસાદને લીધે અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન અને પુરની સ્થિતિ સર્જવા પામી છે. પુરની પરિસ્થિતિને કારણે ૨૧ લોકોના મૃત્યુ પણ થયા છે અને અનેક લોકો હજુ લાપતા પણ છે.  પૂજ્ય […]Continue Reading