Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ભાવનગર
પાલિતાણામાં એક માસ પૂર્વે હિંદુ યુવતીને જાકિર હારુનભાઈ સૈયદ નામના યુવકે ભગાડી ગયાના બનાવથી ભારે ચકચાર મચી હતી. આ બનાવમાં પાલિતાણા ટાઉન પોલીસમાં જાણવા જાેગ નોંધાયા બાદ યુવક-યુવતીને સુરતથી ઝડપી લઈ પુછપરછ કરતા બંન્નેને પ્રેમસંબંધ હોવાથી ઘરેથી ભાગી જઈ દિલ્હીની કોર્ટમાં લગ્ન કર્યાં તથા મદિના મસ્જીદ જાફરાબાદ, દિલ્હીમાં નિકાહ કર્યાં હતા અને તે અંગેના મેરેજ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરમાં નવા ૨૦ કેસ આવ્યા છે તેમાં એરપોર્ટ રોડ અને ર્નિમલા રોડ પર રહેતા ૧૭ વર્ષના કિશોરનો પણ સમાવેશ થાય છે. અન્ય જે કેસ આવ્યા છે તે દોશી હોસ્પિટલ રોડ, કાલાવડ રોડ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર રોડ, રેસકોર્સ, અમીન માર્ગ, રામકૃષ્ણ નગર, માધાપર ચોકડી, ગીતાનગર, ચંદ્રપાર્ક સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. શહેરમાં કેસની સંખ્યા વધતા […]Continue Reading
ગુજરાત
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ૨૦ વર્ષિય યુવતી બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે. છેલ્લા એક માસથી તેણે અનિલ કેસરીભાઇ પાટીલ (રહે. રીયા રેસ્ટોરન્ટ, સમા-સાવલી રોડ, વડોદરા) યુવતીના મોબાઇલ ફોન ઉપર સોશિયલ મીડિયા ઉપર મેસેજ કરીને પ્રેમ સંબધ બાંધવા માટે દબાણ કરતો હતો. છેલ્લા એક માસથી સતત મેસેજ કરી રહેલા અનિલ પાટીલથી ત્રાસી ગયેલી યુવતીએ આખરે સાવલી […]Continue Reading
ગુજરાત
સુરતમાં ઓમિક્રોનના નવા ૫ કેસ નોંધાતા પાલિકા સતર્ક બની છે. કાપડ અને હીરા બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. સાથે જ વેક્સિનેશન ઝડપથી થાય તે માટે ભાર મુકાઈ રહ્યો છે. બુધવારે શહેર-જિલ્લામાં કોરોનાના ૮૦ કેસ નોંધાયા છે. બે દિવસ પહેલા માત્ર ૨૩ કેસ નોંધાયા હતા અને જેમાં સાડા ત્રણ ગણો વધારો […]Continue Reading
ગુજરાત
સુરતના સાંસદ અને ટેક્સટાઈલમંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ પોતે પણ માને છે કે જીએસટી ૧૨% કરવાને કારણે ટેકસટાઇલ ઉદ્યોગમાં ભારે મુશ્કેલી પડી શકે છે છતાં પણ સરકાર સંશોધનો પણ માનતી ન હોય એવું દેખાઈ રહ્યું છે. જીએસટી કાઉન્સિલ દ્વારા એટલી પણ અહીં ધરપત નથી આપવામાં આવી કે તમે કરેલી રજૂઆત અંગે અમે […]Continue Reading
ગુજરાત
સ્માર્ટ સિટીમાં કરોડો રૂપિયાનો ખર્ચ માત્ર સુરત શહેરની સફાઈ પાછળ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટરોના મનસ્વી વલણને કારણે સ્થાનિકોને ભારે રોષ જાેવા મળી રહ્યો છે. આ પ્રશ્ન માત્ર પુણા વિસ્તાર નથી. પરંતુ ઘણી બધી સોસાયટી છે કે, જેમાં નિયમિત રીતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવા માટે આવતા નથી. ડોર ટુ ડોર કલેકશન માટેનો […]Continue Reading
રાષ્ટ્રીય
૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીના કાર્યક્રમો માટે, જાે હોલ બુક કરવામાં આવ્યો હોય, તો ક્ષમતામાંથી માત્ર ૫૦ ટકા લોકોની હાજરીની મંજૂરી છે. ઉપરાંત, આયોજકોએ ભીડ ન વધે તેની કાળજી રાખવી, એકબીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્કનો ઉપયોગ અને સેનિટાઈઝરની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમમાં બાળકો […]Continue Reading
રાષ્ટ્રીય
રાજ્યમાં સૌથી વધુ કેસ વધવાનું કારણ ડેન્ગ્યુનો ડેન-૨ પ્રકાર છે. તે જ સમયે, આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તે દર્દીના લીવર અને ફેફસાને અસર કરે છે. નિષ્ણાતોના મતે, આ પ્રકારની અસર સૌથી પહેલા પેટ પર થાય છે, જેના કારણે દર્દીને પેટમાં દુખાવાની સાથે તાવની ફરિયાદ રહે છે. આ પ્રારંભિક તાવમાં પ્લેટલેટ્‌સ ઓછા થતા નથી અને આ […]Continue Reading
રાષ્ટ્રીય
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ધર્મ સંસદ કાર્યક્રમના છેલ્લા દિવસે સંત કાલીચરણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, તેમણે દેશના ભાગલા માટે બાપુને જવાબદાર ગણાવ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે આપેલા આ વિવાદિત નિવેદનથી નારાજ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના નેતાઓએ આકરી ટીકા કરી હતી. મહાત્મા ગાંધી પર કરનારા કાલીચરણ મહારાજ વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી હતી. Continue Reading
રાષ્ટ્રીય
દેશના દૂર-દૂરના સ્થળોએ કનેક્ટિવિટી સુધારવાના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ લગભગ રૂ. ૮૭૦૦ કરોડના મૂલ્યના બહુવિધ રોડ સેક્ટર પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે. એસએસપી નૈનીતાલે અગાઉ ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાનારી રેલી માટે પોલીસ દળ આપવા વિનંતી કરી હતી. ડીઆઈજી કુમાઉ ઓફિસથી મળેલી માહિતી અનુસાર, ગુરુવારે પીએમ મોદીની રેલી દરમિયાન ૧૦ Continue Reading