બાબરાના ચમારડી ગામથી ખોડલધામ કાગવડ સુધીની પદયાત્રાનું ગામલોકો દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખોડલધામ કાગવડ ખાતે 21 જાન્યુઆરીએ ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બાબરાના ચમારડી વતન થી ઓળખાતા દાનવીર ઉદ્યોગપતિ, સમુહલગ્નના પ્રણેતા ગોપાલભાઈ વસ્તપરા દ્વારા ભવ્ય પદયાત્રા ચમારડી ગામથી કાગવડ ખોડલધામ સુધી કાઢવામાં આવી હતી. ગત ૧ લી જાન્યુઆરીના રોજ […]Continue Reading


















Recent Comments