અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઇ ૨૪ કલાક માટે લેબ કાર્યરત કરાઇ છે. બી.જે.મેડીકલ કોલેજની લેબને ૨૪ કલાક માટે કાર્યરત કરવામાં આવી છે. સેમ્પલના રિપોર્ટ ઝડપથી મળે તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર નીતા ખંડેલવાલે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતુ કે દરરોજ ૨ હજારથી […]Continue Reading














Recent Comments