Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
ઉર્જા મંત્રાલયના કહેવા પ્રમાણે વીજ સંકટ પાછળનું એક કારણ કોરોના કાળ પણ છે. આ દરમિયાન વીજળીનો ખૂબ જ વધારે ઉપયોગ થયો છે અને હજુ પણ વીજળીની માગ ખૂબ વધી રહી છે. ૨૦૧૯માં ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિના દરમિયાન વીજળીની કુલ ખપત ૧૦ હજાર ૬૬૦ કરોડ યુનિટ પ્રતિ માસ હતી. આ આંકડો ૨૦૨૧માં વધીને ૧૨ હજાર ૪૨૦ કરોડ યુનિટ […]Continue Reading
ભાવનગર
કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર વનવિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત તા.૦૫/૧૦/૨૦૨૧નાં રોજ વિદ્યાર્થીઓને વન્યપ્રાણી વિષે માહિતગાર, વન્યપ્રાણી સંરક્ષણમાં સહભાગીતા અંગે માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો તા.૦૫/૧૦/૨૦૨૧ નાં રોજ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, પેટા વન વિભાગ હેઠળની મોબાઈલ સ્કવોડ રેન્જ, ભાવનગર દ્વારા દેવળીયા તથા પાળીયાદ ઉચ્ચત્તર/પ્રાથમિક શાળા તેમજ Continue Reading
અમરેલી
અમરેલી શહેર માં વોર્ડ નં 7  માં પહોંચી  કોરોના મહામારી દરમિયાન મૃત્યું પામેલા દિવંગત ને સામુહિક શ્રધાંજલિ આપવામાં આવીcovid19_ન્યાય_યાત્રા દરમ્યાન કોરોનાં માં મૃત્યુ પામેલા મૃતક પરિવાર ના ઘરે ઘરે જઈ  કોરોના માં મૃતક ના વારસદારો ને રૂપિયા 4 લાખ ની સહાય મેળવવા માટે ના ફોમ ભરવામાં આવ્યા covid19_ન્યાય_યાત્રા*અમરેલી શહેર વોર્ડ નં 7 માં કોરોના ની મહામારી […]Continue Reading
અમરેલી
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન હેઠળ ૧૦૦ દિવસ ઝુંબેશ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ કરવાના થતા કામો વ્યક્તિગત અને સામુહિક સોકપીટ, વ્યક્તિગત શૌચાલય અને શૌચાલયના સમારકામ વિગેરે કામગીરી પુર જોશમાં ચાલી રહી છે આ ઉ૫રાંત ગ્રામ્ય કક્ષાએ સીંગલ યુઝ પ્લાસ્ટીક મુકત કરવા, સામુહિક સ્થળોની સફાઇ, પ્રવાહી કચરા વ્યવસ્થા૫ન, ઘન કચરા વ્યવસ્થા૫ન અને પ્લાસ્ટીક કચરાનો Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગવંતુ બનાવવા રાજયની તમામ ગ્રામ પંચાયતોમાં સમગ્ર ઓકટોબર માસમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો જેવા કે સ્વચ્છતાના શપથ, ગ્રામસભા, શેરી નાટક, ગ્રામ સફાઇ, જાહેર સ્થળોની સફાઇ, સહકારી અને સરકારી કચેરીઓની સફાઇ, નિબંઘ સ્પર્ધા, વક્તૃત્વ Continue Reading
અમરેલી
એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા ૯/૧૦/૨૦૨૧ ના બાબરા સર્કિટ હાઉસ ખાતે સવારે ૧૦.૩૦ થી સાંજે ૧૮:૧૦  સુધી રી-પાસિંગ અને પાસિંગ (CFRA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બાબરા તાલુકાના વાહન માલિકો અને કબ્જેદારોએ કેમ્પની તારીખ પહેલા વાહન પાસિંગની ઓનલાઇન ફી ભરી ઇન્વર્ડની કામગીરી પૂર્ણ કરી કેમ્પનો લાભ લેવા આર.ટી.ઓ કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.Continue Reading
અમરેલી
રાજુલા તાલુકામાં ચાલતા મધ્યાહન ભોજન યોજના માટે ઉચૈયા પ્રાથમિક શાળા, ઝાંપોદર પ્રાથમિક શાળા અને મજાદર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણૂંક માટેનું જાહેરનામું રાજુલા મામલતદારશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવા૨ોએ તા.૦૮/૧૦|૨૦૨૧ ના ૧૪:૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી રાજુલાની ૨જીસ્ટ્રી શાખામાં અરજી ૨જુ ક૨વા એક યાદીમાં Continue Reading
અમરેલી
દર વર્ષની જેમ ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવાર દરમ્યાન રાજુલા સબ ડીવીઝનમાં એટલેકે રાજુલા અને જાફરાબાદ તાલુકામાં હંગામી/ટેમ્પરરી દારૂખાનું ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત ધંધાર્થી ૫૦ (પચાસ) મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્ટના પતરા, ગેલ્વેનાઈઝનાં પતરાનાં ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નકકી કરવામાં આવે તે જગ્યા પર […]Continue Reading
ભાવનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ H.S.C ની પરીક્ષામાં શ્રી ચ.મો.વિદ્યાલય હાઇસ્કુલે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. માસ પ્રમોશનના પરિણામનો અસ્વીકાર કરીને ગાંધીનગર ખાતે પરીક્ષા આપીને શ્રી ચ.મો.વિદ્યાલય હાઇસ્કુલના વિદ્યાર્થીની મકવાણા દિપાલી સુરેશભાઈએ ૮૪.૭૧% અને બારૈયા જય નરેશભાઈએ  ૮૦.૨૮% પ્રાપ્ત કર્યાં છે. Continue Reading
અમરેલી
સુરત જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ તરફ થી  પલસાણા તાલુકા આરોગ્ય વિભાગ આયોજિત કોરોના વોરિયર્સ સન્માન સમારોહ દામનગર  સેવાભાવી  યુવક વિપુલ ગોદાવરિયા નું પ્રમાણ પત્ર શાલ શિલ્ડ થી બહુમાન કોરોના ના ના કપરા કાળ માં પોતા ના જીવ ની પરવા કર્યા વગર સેવારત  કોરોના વોરિયર્સ સન્માન સમારોહ માં દામનગર ના યુવાન વિપુલ ગોદાવરિયા નું સુરત […]Continue Reading