Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ભાવનગર
શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આજે સાંજે ભાવનગરની  સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના સામેની લડાઈની તૈયારીઓનું નિરીક્ષણ- અવલોકન કર્યું હતું. મંત્રીશ્રીએ કોરોનાનાં ત્રીજા વેવની ગંભીરતાને ધ્યાને લઇ સર ટી.હોસ્પિટલની સજ્જતા, ઓક્સિજનની ઉપલબ્ધતા, કોવિડ બેડની સંખ્યા, જરૂરી મેડિકલ સાધનો, દવાઓ સહિત કોવિડ સામેના જંગ માટેની તમામ તૈયારીઓ અંગે સર ટી. હોસ્પિટલ તંત્ર પાસેથી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને ગેરકાયદેસર વેચાણ/સેવન/વહન અટકાવવા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચનાથી દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા ખાસ એક્શન પ્‍લાન તૈયાર કરવામા આવ્યો હતો. જેને લઈને સ્‍પેશિયલ ભઠ્ઠી અંગેની પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસને […]Continue Reading
અમરેલી
અમરેલી પંથકમા થાેડા દિવસ પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ હતી. જાે કે હવે ફરી એક વખત ઠંડીનાે પારાે ગગડીને 9.2 ડિગ્રી સુધી પહાેંચતા લાેકાે ઠુંઠવાયા છે. સાથે સાથે હવામા ભેજનુ પ્રમાણ પણ વધુ રહેતુ હાેવાથી આખાે દિવસ વાતાવરણ ટાઢુબાેળ જાેવા મળી રહ્યું છે. શહેરમા ફરી એક વખત કાતિલ ઠંડીનાે રાઉન્ડ શરૂ થયાે છે. અહી માવઠાની સ્થિતિ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ટાઉતે વાવાઝોડામાં નાશ પામેલા સાવરકુંડલા માનવ મંદિર રસોડાનું પુનઃ નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મૂળ વિરડી ના રહેવાસી અને હાલ મુંબઈ વાલકેશ્વર ખાતે રહેતા ઉદ્યોગપતિ ભામાશા વી.ડી. ઉર્ફે મનુભાઈ ગોરધનદાસ ગાંધી અને તેમના ધર્મપત્ની ભારતીબેન અને સાવરકુંડલા ના પ્રમોદભાઈ સંઘવી સાથે મુલાકાત લીધી સાવરકુંડલા માનવ મંદિર માં પૂજ્ય ભક્તિરામબાપુ દ્વારા કરવામાં આવતી નિરાધાર Continue Reading
ભાવનગર
ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે યોજાયેલા વાર્ષિકોત્સવ પ્રસંગે લોકવૈજ્ઞાનિક અને આ સંસ્થાના વડા અરુણભાઈ દવેએ લોકશાળાના શિક્ષણ મૂલ્ય તરીકે હૃદય અને મગજની લડાઈના ચાલતા આ યુગમાં હૃદયને પ્રાધાન્ય આપજો તેમ શીખ આપી.કોરોના પરિસ્થિતિ માર્ગદર્શિકા સાથે ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણારનો સંયુક્ત વાર્ષિકોત્સવ કાર્યકરો અને વિદ્યાર્થીઓના સંકલન સાથે યોજાયો જેમાં મુખ્ય ઉદબોધન Continue Reading
ભાવનગર
તાજેતરમાં તળાજા તાલુકાના ટીમાણા ગામે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મુલાકાતે આવેલ.તેઓશ્રી ની હાજરીમાં સાચા અર્થમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શેત્રુંજી ડેમ ખાતેની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના નિયામક લાલજીભાઈ સોલંકીનું પણ રાજ્યપાલ શ્રીની હાજરીમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્તર બુનિયાદી વિદ્યાલય Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના શેખપીપરીયા થી હરસુરપુર દેવળીયા ચાર કિલોમીટર લંબાઇ 3.75 મી પહોળાઇ એક કરોડ બાણું લાખ ખર્ચે તૈયાર થનાર માર્ગ નું ધારાસભ્ય ઠુંમરે સ્થાનિક સરપંચ અનસૂયાબેન ના વરદહસ્તે પ્રારંભ કરાવ્યો લાઠી ના હરસુરપુર દેવળીયા થી વાડળીયા પાંચ કિલોમીટર લંબાઇ 3.75 મી પહોળાઇ રસ્તાનો 1 કરોડ 92લાખ ના ખર્ચે આજે ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર ની […]Continue Reading
અમરેલી
અમરેલી  વર્તમાન સમયમાં વિશ્વનાં મહામાનવ અને ભારતનાં રાષ્ટ્રપીતા એવા મહાત્માં ગાંધીજીનાં ગૌરવને કલંકીત કરવાનાં કેટલાક લોકો નિંદનીય કાર્ય કરી રહ્યા છે આજનાં સમયમાં વિશ્વભરનાં રાષ્ટ્રો ગાંધીનાં મુલ્યો અને આદર્શોનું અનુચરણ કરવા કટીબધ્ધ થઈ રહ્યા છે ત્યારે ભારતમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા દેશનાં સપુત અને વિશ્વનાં સર્વમાન્ય નેતાનાં ગૌરવને હાની પહોંચાડવા સતત પ્રયત્ન કરી રહ્યા Continue Reading
અમરેલી
લાઠી તાલુકાનાં ચુંટાયેલા સરપંચો અને તેમની ટીમનુંસન્‍માન સમારંભ ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરનાં અપ્રયક્ષ સ્‍થાને યોજાયો સ્‍થાનિક સ્‍વરાજની ચુંટણીમાં સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સદસ્‍ય તરીકે ચુંટાયેલ કોંગ્રેસપક્ષના આગેવાનોનું સન્‍માન કરવા માટે લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લાઠી તાલુકાનાં કૃષ્‍ણગઢ ગામ નજીક આવેલ હડમતિયા હનુમાનજી મંદિરના વિશાળ પંટાગણમાં વિશાળ સ્‍નેહમિલન Continue Reading
અમરેલી
અમરેલી જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ અને ભાવનગર જિલ્‍લા ભાજપ પ્રભારી ડો. કાનાબારને ભભહિન્‍દુસ્‍તાન ઓર્ગેનિક કેમિકલભભમાં ડાયરેકટર તરીકે નિમણૂંક થતાં જિલ્‍લાનાં પ્રભારી મંત્રી આર.સી. મકવાણા, સાંસદ કાછડીયા અને ભાજપા પ્રમુખ મુકેશભાઈ લંગાલીયાએ ડો. કાનાબારને તેમના નિવાસ સ્‍થાને રૂબરૂ જઈ શુભેચ્‍છા પાઠવી હતી.Continue Reading