Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
વડોદરા શહેરમાં ધીમે ધીમે કોરોનાના કેસોનો વધારો થઇ રહ્યો છે. હજી ૪-૫ દિવસ અગાઉ શહેરના પાંચથી છ વિસ્તારોમાં કોરોનાના કેસો આવતા હતા. જે હવે છેલ્લા બે દિવસથી ૧૧ વિસ્તારમાં આવે છે. મંગળવારે શહેરના ૧૧ વિસ્તારોમાં કોરોનાના ૧૭ નવા કેસ આવ્યાં હતા. સવાદ,ગોકુલનગર, સુભાનપુરા, પાણીગેટ, ગોરવા, ગોત્રી, નવીધરતી, દિવાળીપુરા, છાણી, સિંધરોટ અને નવાયાર્ડમાં આ કેસો આવ્યાં […]Continue Reading
ગુજરાત
મહાનગરોમાં ઢોર રાખી શકાતાં નથી, પરંતુ સ્થાનિક મહાનગરપાલિકાઓ દ્વારા તેના ચુસ્ત અમલીકરણ સામે પ્રશ્નો ઊભા થયા છે, જેથી શહેરી વિસ્તારોમાં ઢોરનો પ્રશ્ન આયોજનબદ્ધ રીતે ઉકેલાય અને પશુપાલકોને શહેરની બહાર પણ ખસેડવા ન પડે તે પ્રકારનું આયોજન વિચારાઈ રહ્યું છે. આ માટે લાઇસન્સ આપવાની કામગીરી શરૂ કરાઈ છે. જે પશુપાલકો શહેરમાં પશુઓને રાખી શકાય તે માટેની […]Continue Reading
ગુજરાત
ઇન્ડિયન મેડિકલ એસોસિસએશન સુરતનાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રહી ચૂકેલા ડો.પારૂલ વડગામાએ કોરોનાનાં સમયમાં પોતાને કોવિડ થયો હોવા છતાં કોરોના પેશન્ટ્‌સની પડખે ખડેપગે રહ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ ડિપાર્ટમેન્ટનાં ઇન્ચાર્જ તરીકેની ડ્યૂટી નિભાવી હતી. ઓર્ગન ડોનેશન કેમ્પ, હેન્ડ વોશ હાઇજીન અવેરનેસ,વેક્સિન અવેરનેસ, મેડિકલ ટુરિઝમ જેવા અનેક અભિયાન સાથે પણ જાેડાય ને રહ્યા છે. Continue Reading
રાષ્ટ્રીય
પેટ્રોલ-ડિઝલની ખપત ઓછી થાય તે માટે કેન્દ્ર સરકારે ઇ-વ્હીકલના વેચાણને પ્રોત્સાહન આપ્યુ છે. કેન્દ્ર સરકારે ઇ વાહનોના ઉત્પાદન માટેની સ્કિમ માટે રૂા.૨૫,૯૩૮ કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાં ઇ વાહનો માટે ચાર્જીગ સ્ટેશન બનાવવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. બેટરીની કિમત ઓછી થાય તે માટે પણ કેન્દ્ર સરકારે ઉત્પાદન સબંધિત સ્કિમને મંજૂરી આપી […]Continue Reading
ગુજરાત
અમદાવાદના નરોડા- દહેગામ રોડ પર આવેલી લાકડાની કેરેટ બનાવતી ફેકટરીમાં વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ૧૪ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ઉચ્ચ અધિકારીઓ તથા જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. લાકડાની વસ્તુઓના કારણે આગ વધુ ફેલાઈ હતી અને ભારે નુકસાન થયું હતું. હાલમાં ફાયરબ્રિગેડ દ્વારા આગને […]Continue Reading
અમરેલી
રાજુલા પાલિકાના નવનિયુક્ત પ્રમુખ દ્વારા કારોબારી અધ્યક્ષ ઉપરાંત ચુંટાયેલા સભ્યોની વિવિધ સમિતિઓની રચનાઓ કરવામાં આવી હતી. રાજુલા પાલિકાના નવનિયુક્ત પ્રમુખ દ્વારા કારોબારી અધ્યક્ષ ઉપરાંત ચુંટાયેલા સભ્યોની વિવિધ સમિતિઓની રચનાઓ કરવામાં આવી હતી. તાજેતરમાં નગરપાલિકા બોર્ડ મીટિંગ થઇ હતી, જેમાં નવ નિયુક્ત પ્રમુખ છત્રજીતભાઇ ધાખડા ટીમ દ્વારા કારોબારી અધ્યક્ષ તરીકે રમેશભાઈ Continue Reading
રાષ્ટ્રીય
આંધ્રપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સોમુ વીરરાજુએ વચન આપ્યું છે કે જાે આંધ્ર પ્રદેશમાં ભાજપ સત્તા પર આવશે તો તે ૫૦ રૂપિયા પ્રતિ ક્વાર્ટર બોટલના ભાવે ‘ગુણવત્તા’વાળો દારૂ વેચશે. હાલમાં ગુણવત્તાયુક્ત દારૂની એક ક્વાર્ટર બોટલ ૨૦૦ રૂપિયાથી વધુમાં વેચાય છે. વિજયવાડામાં પાર્ટીની જાહેર સભાને સંબોધતા, વીરરાજુએ લોકોને “નબળી” ગુણવત્તાયુક્ત દારૂને વધુ પડતા ભાવે વેચવા બદલ […]Continue Reading
રાષ્ટ્રીય
આ કૌભાંડ સંબંધમાં લીધેલા પગલાંની વિગતો પણ આપી હતી. બ્લેક મની એક્ટ અને આવકવેરા અધિનિયમ હેઠળ વિવિધ કોર્ટમાં ૪૬ ફરિયાદો પણ થઈ ચૂકી છે. ૮૩ જેટલા કેસમાં સર્ચ અને સર્વે કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું સીબીટીડીના જણાવ્યા મુજબ આ કેસ સંદર્ભમાં વેરાકીય આવક પણ શરૂ થઈ ચૂકી છે. જેમની સામે ફરિયાદો થઈ છે તેમની પાસેથી […]Continue Reading
રાષ્ટ્રીય
૨૦૨૧ વર્ષમાં અરબી સમુદ્ર ઉપર સર્જાયેલું આ પ્રથમ વાવાઝોડું હતું. તે અતિભયાનક કેટેગરીમાં મુકાયા પછી ૧૭ મે ૨૦૨૧ના રોજ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પર ત્રાટક્યું અને ૨૪ નાગરિકોનો ભોગ લઈ ગયું. પછીથી સૌરાષ્ટ્ર થઈ રાજસ્થાન પર જઈ વિલીન થયું હતું. બંગાળના અખાતમાં સર્જાયેલું યાસ વાવાઝોડું ૨૬ મેના દિવસે ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ ઉપરાંત આંદામાન-નિકોબાર ટાપુઓને […]Continue Reading
અમરેલી
ધારી તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલગ્રામ ખાતે મંગલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં માં સરસ્વતી દેવીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારી તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલગ્રામ ખાતે મંગલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં માં સરસ્વતી દેવીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞનો મુખ્ય હેતુ માં સરસ્વતી વિદ્યાની દેવી વર્તમાન સરકારને સદબુધ્ધિ આપે અને વિદ્યા વેચાણ બંધ Continue Reading