Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં સરકારે પ્રાણીઓ સામેની ક્રૂરતા અને ગુનાઓને રોકવા માટે નિયમો અને કાયદા ઘડ્યા છે, જે અંતર્ગત પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960 હેઠળની જોગવાઈ અનુસાર પગલાં લેવામાં આવે છે. આ માટે ભારત સરકારે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા જેવી પ્રતિષ્ઠિત કેન્દ્રવર્તી સંસ્થાની સ્થાપના કરી છે, જે વર્ષ 1962થી કાર્યરત છે. Continue Reading
ભાવનગર
સ્વચ્છતા એ પ્રકૃતિના રક્ષણ અને સંસ્કૃતિના સંવર્ધનનું કાર્ય છે- શ્રી ગરીબરામબાપુ સમાજના જાગૃત નાગરિકો સાથે સાધુ-સંતો અને સ્થાનિક પત્રકારોએ પણ આ અભિયાનમાં જોડાઈને સમાજ દાયિત્વ અદા કર્યું સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે તેમાંથી ભાવનગર જિલ્લો પણ બાકાત નથી. જમીનની સ્વચ્છતા સાથે દરિયાઇ સ્વચ્છતા પણ અગત્યની Continue Reading
ગુજરાત
સુરત આદિવાસી ઓના અધિકાર ની વાતો કરતી સરકાર નું તંત્ર ની કૃપા એ ૭૩ A A ની જમીન ઉપર રહેણાંક અને ઔદ્યોગિક મકાનો ખડાયય ગયા અને એ જેની માર્મિક ટકોર કરતી પંક્તિ (નૃપ થયો દયા વહીન ધરા થઈ રસ વહીન) પ્રજાવત્સલ્ય રાજવી મૃદુહદય ના કવિ ના નામે  કલાપી સોસાયટી બની ગઈ આદિવાસી ફરિયાદી બેબીબેન બધુિયાભાઇ […]Continue Reading