દેશ અને દુનિયામાં વરિષ્ઠ અને બલિષ્ઠ રાજપુરુષ અને ભારત વર્ષનાં આદરણીય તથા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી! જય સિયારામ! પંજાબમાં બનેલી ઘટનાથી પીડા અનુભવી છે; પરમાત્મા સૌને સદ્બુદ્ધિ આપે. આપ આપણાં દેશના પ્રધાનમંત્રી છો, એની સાથેનો જે વ્યવહાર થયો તે ખૂબ જ અપ્રિય ઘટના છે. ખેર! પરમાત્મા આપને રાષ્ટ્રની અને દુનિયાની સેવા માટે વધુ ને […]Continue Reading
વડિયાનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અમરેલી ડીવાયએસપી ભંડેરી તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા મોકડ્રિલ યોજાઈ હતી. વડિયાનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અમરેલી ડીવાયએસપી ભંડેરી તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા મોકડ્રિલ યોજાઈ હતી. બપોરના સમયે વડિયાની સરકારી હોસ્પિટલ ખાતે આગ લાગવાની ધટના બની હતી. વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અચાનક આગ લાગતાથોડીવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અફડાતફડી Continue Reading
વડીયા કુકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને રૂપિયા ચાર લાખની સહાય આપવા આવેદનપત્ર આપ્યું હતું. સમગ્ર દેશમાં કોરોના મહામારીના હાહાકાર બાદ અનેક લોકોએ તેમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે મૃતક પરિવારોને સહાય બાબતે રાજકીય પક્ષ સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે, ત્યારે વડીયા કોંગ્રેસ સમિતિના તાલુકાભરના આગેવાનો દ્વારા વડિયામામલતદાર ડોડીયાને આવેદન Continue Reading
બાબરા નગરપાલિકાએ બાકી વેરો ન ભરતાં લોકોની 4 દુકાનો સીલ કરી અન્ય રહેણાક મકાનોમાં નળના કનેક્શન કાપીને કડક કાર્યવાહી કરી હતી. બાબરા નગરપાલિકાએ બાકી વેરો ન ભરતાં લોકોની 4 દુકાનો સીલ કરી અન્ય રહેણાક મકાનોમાં નળના કનેક્શન કાપીને કડક કાર્યવાહી કરી હતી. વેપારીઓ અને રહેણાંક વિસ્તારના લોકો દ્વારા અલગ અલગ વેરા ભરવાના આવતા હોય છે. […]Continue Reading
પીટરના મૃત્યુથી હોલીવુડ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. તેમના મૃત્યુના સમાચાર તેની પુત્રી એન્ટોનિયા બોગદાનોવિચે આપ્યા હતા. પીટર કેટલાક સમયથી વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. મૂળ રીતે સ્ટેજ એક્ટર તરીકે પ્રશિક્ષિત, તેમણે લેખન અને દિગ્દર્શનમાં પણ એક અલગ છાપ છોડી. અગાઉ તેઓ ફિલ્મ પત્રકાર હતા પરંતુ રોજર કોરમેન ‘ધ વાઇલ્ડ એન્જલ્સ’માં તેમની સાથે જાેડાયા બાદ […]Continue Reading
એક સમય એવો હતો જ્યારે સુપ્રિયા પાઠકને લાગ્યું કે તેની ફિલ્મી કરિયર પૂરી રીતે ખતમ થઈ જશે. ત્યારે જ તેણે નક્કી કર્યું કે તે નાના પડદા તરફ વળશે. તેણે તેની વિચારસરણી મુજબ જ કર્યું અને તે પછી તેણે ઘણા ટેલિવિઝન શો કર્યા. સીરિયલ ‘ખિચડી’માં ભજવેલી ‘હંસા’ના રોલથી તેને પ્રસિદ્ધિ મળી, ત્યારબાદ લોકો તેને ‘હંસા’ના નામથી […]Continue Reading
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારમાં જ ઝાકળવર્ષાને કારણે શિયાળાએ અસલી મિજાજ દેખાડ્યા હતો. નજીકની વસ્તુ ના દેખાય તેવો ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારમાં જ ઝાકળવર્ષાને કારણે શિયાળાએ અસલી મિજાજ દેખાડ્યા હતો. નજીકની વસ્તુ ના દેખાય તેવો ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. અમરેલી શહેર ઉપરાંત બાબરા, લાઠી, […]Continue Reading
બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરનો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ કોરોનાના વધતા પ્રકોપથી દુર નથી. તે ત્યાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અભિનેત્રી સ્વરા ભાસ્કરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ માહિતી આપી છે કે તે અને તેનો પરિવાર કોરોના પોઝિટિવ થયો છે. […]Continue Reading
પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ચૂક રહેવાના મામલે રાજુલામાં મધરાતે ભાજપ દ્વારા કોંગ્રેસનું પૂતળા દહન કરાયું. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પંજાબમાં લોકાર્પણ કાર્યક્રમમાં જતા હતા, ત્યારે વચ્ચે સુરક્ષામાં મોટી ચૂક રહેતાં 20 મિનિટ સુધી કાફલો ઉભો રહ્યો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પહોંચી કહ્યું, હું બચી ગયો. પંજાબના મુખ્યમંત્રીનો આભાર કહેતા સમગ્ર ગુજરાત અને […]Continue Reading

















Recent Comments