કેશોદના ગંગનાથપરામાં શ્વાનને હડકવા ઉપડતાં ૧૨ લોકોને બચકાં ભર્યા હતા. પણ સીએચસીમાં હડકવાની રસી ન હોઇ તમામને જૂનાગઢ ખસેડાયા હતા. કેશોદમાં હડકવાગ્રસ્ત શ્વાને ૨ વર્ષના બાળક સહિત ૧૨ ઇજા કરતાં તમામને સીએચસીમાં ખસેડાયા હતા. જ્યાં હડકવા વિરોધી રસી ન હોવાથી પ્રાથમીક સારવાર આપી જૂનાગઢ રીફર કરાયા હતા. આ ઘટનામાં ૨ વર્ષના બાળકને માથાના ભાગે ગંભીર […]Continue Reading


















Recent Comments