આપણને હવા વગર માંગ્યે મળે છે. તે જાતી ભેદમાં માનતી નથી. દરેકને એક જ સરખો ઓક્સિજન મળે છે. તો પછી જીવનમાં કેમ સમાનતા નથી. જ્યારે વગર માંગ્યે મળે ત્યારે સાચા અર્થમાં અધિકારો મળ્યા કહેવાય. આપણે એવા નાગરિકો બનવાની જરૂર છે. સંસ્થાના આચાર્ય ડૉ. પ્રીતિ રાઠોડે જણાવ્યું હતું કે, આપણને અધિકાર મેળવવાનો હક્ક છે. સાથે કોઈને […]Continue Reading
ઉનાના પાલડી ગામે વાસ વિસ્તારમાં રહેતાં કરમણબેન વીરજીભાઇ બાબરિયા (ઉં. ૬૫) નામની વૃદ્ધા પોતાના ઘરની બાજુમાં જ ઘરકામ કરી રહ્યા હતાં. ત્યારે ત્યાં અચાનક જ રખડતો ખૂંટિયો આવી ચઢ્યો હતો અને કરમણબેનના શરીર પર શીગડાં મારવા લાગ્યો હતો. વારંવાર શીંગડાં મારી તેણે પેટનાં આંતરડાં કાઢી નાખ્યાં હતાં, આથી તેમણે ઘટનાસ્થળે જ તરફડિયાં મારી દમ તોડી […]Continue Reading
રાધનપુરમાં ભૂગર્ભ ગટરની કામગીરી ૨૦૧૪માં ફોનિક્ષ લિ. એજન્સીને સોંપવામાં આવી હતી. પરંતુ શહેરમાં કરોડોના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટરની કામગીરીથી લોકો સંતુષ્ટ ન થતાં વારંવાર નગરપાલિકામાં ગટર અને ગંદકીને લઈને અનેકવાર ફરિયાદો ઉઠતા રાધનપુર પાલિકા પ્રમુખ કાનજીભાઈ ડી.પરમારે પાણી પુરવઠા બોર્ડ, રાધનપુરને કામગીરી પૂર્ણ કરવા નોટિસ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની Continue Reading
દેશના બિપિન રાવત સહિત ૧૪ જવાનોના હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં નિધન થવાની ઘટનાથી દેશમાં શોકની લાગણી છે. ત્યારે અનુજ ધીમન શામાં નામના વ્યક્તિએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઝ્રડ્ઢજી બિપિન રાવત સહિત અન્ય ૧૪ વ્યક્તિઓનું મહાદેવ રક્ષણ કરે તેવી સોસિયલ મિડીયામાં તેની ટાઇમ લાઇન પર પોસ્ટ કરી હતી. તેમની પોસ્ટ પર લોકો શ્રદ્ધાંજલી સહિત પોતાની શોકની લાગણી વ્યક્ત કરી […]Continue Reading
વર્ષ – ૨૦૧૮/૧૯ માં આંગણવાડીમાં સાડી આપવાની કામગીરી શરૂ કરાઈ હતી. રાજ્યના જુદા જુદા જિલ્લામાં કચેરી દ્વારા જણાવાયા મુજબ રામેશ્વર ટેક્સ ટાઈલ મિલ દ્વારા સાડીઓ પહોંચાડવામાં આવી હતી. જેનાં પેટે બીલો પણ કચેરીએ ડાયરેક્ટરો દ્વારા મોકલી આપવામાં આવ્યા હતા. જાેકે, મહિલા બાળ વિકાસ કમિશ્નરની લોજિસ્ટીક શાખા દ્વારા ઉક્ત રામેશ્વર ટેક્સ ટાઈલ મિલના ડીલીવરી ચલણ અને […]Continue Reading
રૂપાણી સરકર ઉથલી ગયા બાદ તેના નિકટના ગણાતા અને અત્યાર સુધી રાજકેટમાં એકનું શાસન ચલાવતા હોય તેવા ચહેરાને મહાનગર જિલ્લા રજકરણમાંથી નિવૃત કરવામાં આવી રહ્યા છે. તેની જગ્યાએ અત્યાર સુધી જે હાંસિયામાં હતા તેવા નેતાઓને જાણે હાઇકમાન્ડ સી.આર.પાટિલે કમાન્ડ સોંપી હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ ખૂબ ટૂંક ગાળામાં જ ધારાસભ્ય […]Continue Reading
ભકિતનગર સર્કલ નજીક જલારામ ચોક પાસે પટેલ વાડીની સામે ગાયત્રીનગર શેરી નં.૫માં રહેતા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા રાત્રે પોતાના ઘરે નીચેના રૂમમાં પિતા ઘનશ્યામસિંહ લાખુભા ચુડાસમા તથા માતા અને બહેન સાથે ટીવી જાેતા હતા. રાત્રે ૧૨ વાગ્યા આસપાસ પરિવારજનો સુવા માટે ઉપરના રૂમમાં જતા પહેલા યુવરાજસિંહને પૂછતા ‘તમે જાવ હું ટીવી જાેઇને આવું છું’ તેમ કહેતા […]Continue Reading
વડોદરાના સયાજી હોસ્પિટલના આર.એમ. ઓ. દ્વારા આ પ્રકારની નિરાધાર બહેનોને આશ્રય આપતી અને તેમની સંભાળ લેતી બગોદરાની મંગલ મંદિર માનવ સેવા પરિવાર સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ નિરાધાર મહિલાને ત્યાં આશ્રય આપવામાં આવ્યો હતો. થોડા દિવસ બાદ મનો આરોગ્ય દવાખાનાએ માતા સ્વસ્થ માનસિક હાલતમાં હોવાનો રિપોર્ટ આપ્યો હતો. આ માતા તેની નવજાત બાળકીને […]Continue Reading
સુરતના વેડરોડ ડભોલીમાં કે.કે ફાર્મમાં રાબડીયા પરિવારે તામિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનના પરિવારજનો માટે જય જવાન નાગરિક સમિતિને ૨૫ હજાર, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળને શૈક્ષણિક હેતુ માટે ૨૫ હજાર અને ખૂબ જ નજીવા દરે આરોગ્ય સેવા પૂરી પાડતી ડાયમંડ એસોસિએશન સંચાલિત હોસ્પિટલને ૩૦ બહેનોની પ્રસુતિ માટે ૫૧ હજારનું દાન કરી નવો ચીલો ચાતર્યો છે. […]Continue Reading




















Recent Comments