મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન ક્યારેય મિસ યુનિવર્સની ઈનામની રકમ જાહેર કરતું નથી, પરંતુ એવું કહેવાય છે કે તે લાખો રૂપિયાનું ઈનામ છે. મિસ યુનિવર્સનર ન્યૂયોર્કમાં મિસ યુનિવર્સ એપાર્ટમેન્ટ્સમાં એક વર્ષ રહેવાની ખુલ્લી છૂટ છે. તેણે મિસ યુએસએ સાથે આ એપાર્ટમેન્ટ શેર કરવાનો છે. આ એક વર્ષના ગાળામાં મિસ યુનિવર્સ માટે અહીં તમામ બાબતોની સુવિધા કરવામાં આવી […]Continue Reading
અંકિતા અને વિક્કીએ ૧૨ ડિસેમ્બરે સગાઈ કરી હતી. જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. અંકિતાની સગાઈ સેરેમનીમાં સુશાંત રાજપૂતની ફિલ્મ રાબતાનું ટાઈટલ સોંગ વાગી રહ્યું હતું. સગાઈમાં અંકિતાએ બ્લુ આઉટફિટ પહેર્યો હતો અને વિક્કી બ્લેક એન્ડ સિલ્વર કલરના સૂટમાં જાેવા મળ્યો હતો. તેમની સગાઈમાં પરિવારના સભ્યો ઉપરાંત કેટલાક મિત્રો પણ […]Continue Reading
શ્યામ બેનેગલને તેમની ફિલ્મ માટે ૭ વખત નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ મળ્યા છે. આજે શ્યામ બેનેગલના જન્મદિવસ પર અમે તમને તેમની ખાસ ફિલ્મો વિશે જણાવીશું. જેના માટે તેણે એવોર્ડ જીત્યો હતો. શબાના આઝમીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત અંકુરથી કરી હતી. આ […]Continue Reading
બચપણથી જે સ્વપ્ન સેવેલું એ અર્જુનભાઇ છેક વર્ષ ૨૦૧૫ માં પ્રૌઢવયે પૂરું કરી શક્યા. તેમણે આ માટે ઘરના ખર્ચે કેશોદના સ્મશાન અને જૂનાગઢના સ્મશાનમાં ભઠ્ઠી મૂકાવી. જાેકે, એ બંનેમાં તેમને મોટી સફળતા ન મળી. પણ પર્યાવરણ બચાવવા આવી ભઠ્ઠી જરૂરી છે એ પ્રકારના પ્રચાર થયો ખરો. આનાથી પ્રેરિત થઇ તેમણે સુધારા વધારા સાથે કુલ ૧૮ […]Continue Reading
અમેરિકા, ઇ.યુ. દ્વારા ઓપેકના નિયમો તળે પ્રતિબંધિત કરવામાં આવ્યુ હતુ, અને આ જહાજ પર અમેરિકા દ્વારા સેટેલાઇટથી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન મેલોડી જહાજનું નામ અને તેનો આઇએમઓ નંબર બદલાવી અને તેને ભાવનગર નજીક આવેલા અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે વેચી મારવામાં આવ્યુ હતુ. મેલોડીનું નામ હેરિએટ રાખવામાં આવ્યુ અને તેનો આઇએમઓ નંબર ૮૭૧૬૫૧૪ […]Continue Reading
ભાવનગરના મામાનો ઓટલો પાસે રહેતા હિતેશભાઈએ પહેલો ડોઝ લીધા બાદ મે મહિનામાં તેમનું મૃત્યુ થયું હતું જ્યારે ૨૬ નવેમ્બરના રોજ બીજાે ડોઝ લીધાનું મેસેજ આવી ગયો તમે તમારું બંને ડોઝનું સર્ટિફિકેટ આવી ગયું છે તે ડાઉનલોડ કરી શકો છો આની જાણ ભાવનગર કમિશ્નરને કરતા જે વ્યક્તિનું મૃત્યુ પછી પણ ફોન ચાલુ રાખ્યો હોય છે જે […]Continue Reading
ભાવનગર શહેર હલુરીયા ચોક દિવાનપરા રોડ પાસે ગૌરી ફળિયુ છગન ડાયાની ડેલી પાસે આજે વહેલી સવારે ૫ઃ૪૦ કલાકે ફોન આવ્યો હતો કે એક મકાન પડ્યું છે, હિંમતભાઈ રામજીભાઈ રાજપુરાની માલિકીનું ઘર છે. ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પોહચી જઈ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ફાયરબ્રિગેડના સ્ટાફ ૧ કલાકની જહેમત બાદ ૪માંથી ત્રણને બચાવ્યા હતા, […]Continue Reading
સૌરાષ્ટ્રમાં ડુંગળીની મલબત આવક ઃ બાંગ્લાદેશ સુધી નિકાસ હાલ સૌરાષ્ટ્રના જામનગ૨, કાલાવડ, પડધરી, ગોંડલ અને ધોરાજી ખાતેથી ડુંગળીની આવક થઈ ૨હી છે. આ યાર્ડમાં ઠાલવવા ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો તેમજ અન્ય રાજ્યોની સાથે સાથે બાંગ્લાદેશ સુધી પણ ડુંગળી મોકલવામાં આવી રહી છે. ધોરાજી માર્કેટ યાર્ડના વેપારી દિપકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, ધોરાજી યાર્ડમાં ૨૦ જેટલા […]Continue Reading
















Recent Comments