Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલક મંડળની એક જ બેઠક રાખવાની જાહેરાત કરી ત્યારે અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ નારણ પટેલે સંચાલક મંડળની બેઠક પરથી ડો. પ્રિયવદન કોરાટને ચૂંટણી જંગમાં ઉતારવાની મૌખીક સૂચના આપી હતી. જેના પગલે કોરાટે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જાેકે, છેવટે નારણ પટેલે ચૂંટણી માટે પોતાનું નામ મૂકી ઉમેદવારી કરતા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
શહેરમાં ૬૦થી ૬૫ કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. બુધવારે બપોરના સમયે રાજકોટનું હવામાન પલટાતા એકાએક વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ખાસ કરીને મવડીથી ઓમનગર ચોક વચ્ચેના રોડ પર ગોઠણ સમા સુધીના પાણી ભરાઈ ગયા હતા. સૌરાષ્ટ્રમાં ભાદર ડેમ ઓવરફ્લો થયા બાદ તેના તમામ ૨૯ દરવાજા ૭ […]Continue Reading
ગુજરાત
વનવિભાગના ગીર પશ્ચિમ ડિવિઝનના ચકચારી માંચડા કૌભાંડ મુદ્દે કોંગ્રેસના ત્રણ-ત્રણ ધારાસભ્યોએ આ સમગ્ર મુદ્દાને વિધાનસભામાં અગાઉ અને હાલમાં ઉજાગર કરી સરકારને ભીંસમાં લઈને તપાસ કરાવવાની ફરજ પાડી છે. જેમાં અગાઉની સરકારમાં મળેલ વિધાનસભાના સત્રમાં ભીલોડાના ધારાસભ્ય અશ્વિનભાઈ જાેષીયારાએ મુદ્દો ઉઠાવ્યો અને તેમાં સરકારે સ્વીકાર કર્યો કે માંચડાઓમાં ગેરરીતિ થઈ છે. ત્યારબાદ વિસાવદરના Continue Reading
ગુજરાત
રાજ્યમાં બુધવારે મેઘ મહેર જારી રહેતા ૧૮૦ તાલુકામાં હળવાથી લઇને ભારે અને કેટલાક તાલુકામાં અતિભારે વરસાદ જારી રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જળાશયો છલકાઇ જતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. સપ્ટેમ્બર મહિનામાં સતત વરસાદ રહેતા રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ૯૦ ટકા થઇ જવા પામ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં ભારે વરસાદના કારણે મોસમનો ૧૦૨.૬૩ […]Continue Reading
ગુજરાત
પોરબંદર, જૂનાગઢ, ગોધરા, નવસારી અને અરવલ્લી જિલ્લામાં એક-એક દીપડાની, તથા અમરેલી, ભાવનગર, અને ડાંગ જિલ્લામાં બે-બે દીપડાની હત્યા કરવામાં આવીં છે. તે સાથે કાળિયારના શિકારની પણ ત્રણ ઘટના બની છે. વન્ય પ્રાણીઓ ઉપર ક્રૂરતા આચરવાની ઘટનાઓ પણ મોટા પ્રમાણમાં બની રહી છે. તે અંગે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરતા ૧૨૩ આરોપીઓ સામે ગુનો માંડવાળ કરવા […]Continue Reading
ગુજરાત
સુરત પોલીસ દ્વારા ભીખ માગવાના રેકેટમાં ધકેલવાનું કામ પણ કરે છે. સંયુકત પોલીસ કમિશનર (ટ્રાફિક) મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આવા તત્વોનો શોધીને તેમના વિરુદ્ધ કાયદા પ્રમાણેના પગલાં લેવાશે.એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, જે ભિક્ષુકોને ટ્રાફિક જંક્શન પરથી હટાવવામાં આવશે તેમને રેન બસેરા અથવા તો ભિક્ષુક ગૃહમાં રખાશે, તેમના ઉપર ખાનગી રીતે વોચ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગ શહેરની શાન સમાન લાખોટા તળાવમાં પાણીની ભારે આવક થઈ છે. લખોટા તળાવમાં પાણીની ભારે આવક થતા તળાવ છલકાવાની તૈયારીમાં આવી ગયુ છે. ઉપરવાસના વરસાદના પગલે લાખોટા તળાવમાં પાણીની ભારે આવક ચાલુ જ છે. જામનગર શહેરમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છસૌરાષ્ટ્રના દરિયાકાંઠે શાહીન વાવાઝોડાની અસર થવાની છે. ત્યારે વાવાઝોડાની અસરને […]Continue Reading
ગુજરાત
વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રીએ આ જવાબ આપતાં કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં ૧લી, સપ્ટેમ્બર-૨૦૧૯થી ૩૧મી, ઓગષ્ટ,૨૦૨૦ સુધીના એક વર્ષમાં ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનારા ૯૩૫ વેપારીઓ અને ૧લી, સપ્ટેમ્બર-૨૦૨૦થી ૩૧મી, ઓગષ્ટ, ૨૦૨૧ સુધીના એક વર્ષમાં ૧૭૪ કિસ્સા પકડાયા હતા. જેમાં ૨૦૧૯-૨૦૨૦માં રૂ. ૧૫૮ કરોડ તથા ૨૦૨૦થી ૨૦૨૧ના Continue Reading
ગુજરાત
અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત તમામ ૭ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. ઝ્રમ્ૈં કોર્ટે આજીવન કેદની સાથે આરોપીઓ પર કુલ ૬૦.૫૦ લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે અમિત જેઠવાની પત્નીને ૫ લાખ અને બંને બાળકોને ત્રણ ત્રણ લાખ આપવા આદેશ કર્યો હતો. સીબીઆઈ જજ કે. એમ. દવેએ […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે દહિયાને અદાલતની અવમાનના નોટિસ પાઠવતાં પૂછ્યું હતું કે કોર્ટને નારાજ કરવાના પ્રયાસ માટે તેમના વિરુદ્ધ કાર્યવાહી કેમ કરવામાં ન આવે. દરિયાએ કોર્ટને જણાવ્યું તેની પાસે દંડ ચૂકવવા માટે સંશાધન નથી અને તે દયા અરજી લઈને રાષ્ટ્રપતિ પાસે જશે. સુપ્રીમ કોર્ટે દહિયાની વર્ષ ૨૦૧૭ના કોર્ટના આદેશને રદ કરવા માટે કરેલી વિનંતીના કેસની સુનાવણી કરી […]Continue Reading