ચંદની પડવાએ ઘારીનો સ્વાદ માણવા માટે સુરતીઓ ઉત્સુક છે. છેલ્લા કેટલાક દિવસથી અને ખાસ કરીને પડવાની પૂર્વસંધ્યાએ લોકોએ મીઠાઈની દુકાનોની બહાર કતારો લગાવી દીધી હતી.ચંદી પડવાના દિવસ પહેલાં જ શહેરમાં ઘારીની દુકાનો પર લાઈન લાગી જતી હોય છે. ચંદી પડવા માટે સુરતમાં દોઢ લાખ કિલો ઘારીનું માર્કેટ છે. જાેકે ચંદી પડવા પહેલાં જ શહેરમાં અંદાજે […]Continue Reading



















Recent Comments