અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગણેશગઢ ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ શિબિર અને ખેડૂત સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કૃષિ સંમેલનમાં તેમણે ધરતીપુત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ પોતે પણ સુભાષ પાલેકરજીની પદ્ધતિથી ખેતી Continue Reading














Recent Comments