Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પહેલા ક્વાર્ટરમાં વિદેશી મૂડીરોકાણમાં ગુજરાતને મોટો ફટકો પડ્યો છે. એપ્રિલથી જૂન મહિના દરમિયાન ગુજરાતમાં માત્ર રૂ. ૫૬૭૬ કરોડ વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. સૌથી વધુ મૂડીરોકાણ કર્ણાટકમાં રૂ. ૬૨ હજાર કરોડ જ્યારે બીજા નંબરે મહારાષ્ટ્રમાં રૂ. ૩૦ હજાર કરોડ આવ્યું છે. દિલ્હીમાં રૂ. ૧૪૩૭૩ કરોડ મૂડીરોકાણ આવ્યું છે. એ પછી ગુજરાતનો નંબર […]Continue Reading
ગુજરાત
અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા જતું સી-પ્લેન બંધ થતાં ભાવનગર જિલ્લામાં પાલિતાણા પાસે શેત્રુંજી જળાશયમાં અને મહેસાણા પાસે ધરોઇ ડેમ પાસે શરૂ થનારી સી-પ્લેનની સર્વિસમાં ફરી એકવાર વિલંબ થયો છે. આ બન્ને સર્વિસ સ્પાઇસજેટ કંપની ઓપરેટ કરવાની હતી. હવે રાજ્યના કેબિનેટ મંત્રીએ રિવરફ્રન્ટથી કેવડિયાની સી-પ્લેન સર્વિસ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે, પરંતુ માલદિવ્સ ગયેલું પ્લેન પાછું Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દ્વારકામાં ધ્વજાઆરોહણ અબોટી બ્રાહ્મણ ત્રિવેદી પરીવારના વંશજાે કરતા આવે છે. થોડા દિવસો પૂર્વે તા.૨૩ ઓકટો.ના જગતમંદિરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. સાંજે છેલ્લી ધ્વજાઆરોહણ સમયે અંધારૂ થવાથી પગથિયા પર પગ લપસતા ધ્વજાઆરોહણ કરવા ગયેલા ભરત તુલસીદાસ ત્રિવેદી નામના વ્યક્તિ ઘાયલ થયા હતા. જેથી તાત્કાલિક સારવાર માટે દ્વારકા બાદ સારવાર માટે જામનગર હોસ્પિટલમાં રીફર કરાયા હતા.સાંજે અંધારૂ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાની ૮ માંથી ૬ હોટલમાં રૂ.૨૬ લાખની જીએસટી ચોરી ખૂલતા ભારે ચકચાર જાગી છે. સતત ત્રીજા દિવસે બે હોટલમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે હોટલમાંથી કરચોરી ખુલી તેમાં વેરામુકત વેંચાણ દર્શાવી કરચોરી કરતા હોવાનું ખૂલ્યું છે. દેવભૂમિ દ્વારકામાં આવેલી હોટલના સંચાલકો ભરવાપાત્ર જીએસટી યોગ્ય રીતે ભરપાઇ ન કરવાની બાતમીના આધારે સ્ટેટ જીએસટીની […]Continue Reading
રાષ્ટ્રીય
વર્તમાન સમયમાં પણ કેટલાક લોકો તે રાક્ષસની જેમ જ ભગવાન શ્રી રામનું નામ જપી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભગવાન શ્રી રામનું નામ સ્નાન કર્યા વિના ન લેવું જાેઈએ, પરંતુ આજે એવું નથી થઈ રહ્યું. કેટલાક લોકો સ્નાન કર્યા વિના જ ભગવાનનું નામ લઈ રહ્યા છે. જય શ્રી રામનો સૂત્રોચ્ચાર કરનારા બધા લોકો સંત નથી […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨,૫૧૬ નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૪૪,૧૪,૧૮૬ થઇ ગઇ છે ે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧,૩૭,૪૧૬ થઇ છે. નેશનલ કોવિડ-૧૯ રિકવરી રેટ ૯૮.૨૫૬ટકા રહ્યો છે. જે માર્ચ, ૨૦૨૦ પછીનો […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાને કહ્યુ કે પ્રદૂષણનુ સ્તર ઘણુ ખરાબ થઈ ગયુ છે. લોકો પોતાના ઘરમાં માસ્ક પહેરીને બેઠા છે. કેન્દ્ર સરકાર તરફથી પ્રદૂષણને રોકવા માટે હજુ સુધી શુ પગલા ઉઠાવવામાં આવ્યા. ઝ્રત્નૈંએ કેન્દ્ર સરકારને પૂછ્યુ કે પરાલીને લઈને શુ પગલા ઉઠાવવામાં આવ્યા […]Continue Reading
રાષ્ટ્રીય
બ્રિટનના કલા મંત્રી લોર્ડ સ્ટીફન પાર્કિંન્સને જણાવ્યું કે, ‘આ ચમકદાર મુકુટ ટીપુ સુલતાનના શાસનની કહાની દેખાડે છે અને અમને અમારા શાહી ઈતિહાસમાં લઈ જાય છે. મને આશા છે કે, બ્રિટનનું કોઈ ખરીદદાર આગળ આવશે જેથી અમે ભારત સાથેના અમારા સંયુક્ત ઈતિહાસમાં આ મહત્વપૂર્ણ અવધિ અંગે વધારે જાણી શકીશું.’ ટીપુની હારનું બ્રિટનના શાહી અતીત માટે ખૂબ […]Continue Reading
રાષ્ટ્રીય
શબાના ઈરશાદ નામની પોલીસ કર્મચારીએ પરી ગુલ નામની એક મહિલાની ધરપકડ કરી હતી. પરી ગુલ પર એક બાળકની હત્યાનો આરોપ હતો. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ મુહમ્મદ અજહર અકરમના કહેવા પ્રમાણે મહિલા પોલીસ કર્મચારીએ જેલમાં મહિલા કેદીને બધાના સામે કપડાં ઉતારવા માટે મજબૂર કરી હતી અને એટલેથી ન અટકતાં તેને નાચવા માટે પણ કહ્યું હતું. […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનના ઉચ્ચાયોગે ટિ્‌વટમાં લખ્યું હતું કે, ‘ભારત માટે પાકિસ્તાન ઉચ્ચાયોગે બાબા ગુરૂ નાનકની ૫૫૨મી જયંતિની પૂર્વ સંધ્યાએ ભારતીય શીખ યાત્રિકો માટે આશરે ૩,૦૦૦ વીઝા આપ્યા. ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયોગ શીખ ધર્મના સંસ્થાપકની ૫૫૨મી જયંતિ પર ભારત અને દુનિયાભરમાં શીખ સમુદાયને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.’ ધાર્મિક સ્થળોની યાત્રા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૪ના Continue Reading