રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ ગાઇડલાઈનનું નિયમિત પાલન કરવા ઉપરાંત આઈએમએ દ્વારા અપાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે તો કોરોનાથી આસાનીથી બચી શકાય. વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળાના સ્ટાફે પૂરી સાવચેતી રાખવી જરૂરી છે પરંતુ ખોટી રીતે ગભરાવાની જરૂર નથી. રસી લીધી હોય તેમણે પણ તકેદારી રાખવી જાેઈએ. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના તબીબોએ જે માર્ગદર્શિકા જાહેર […]Continue Reading
















Recent Comments