વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરીને શરૂ કરતા હોય છે. પરંતુ કોરોના સંક્રમણમાં થતા વધારાને કારણે મંદિર સંચાલકો પણ હવે ચિંતામાં મુકાયા છે.મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે તો મુશ્કેલી ઉભી થઈ શકે છે. મંદિરોમાં પણ ભારે ભીડ જાેવા મળતી હોય છે. આવતીકાલે એક દિવસ માટે અંબાજી મંદિર બંધ રાખવામાં આવશે. બીજા […]Continue Reading













Recent Comments