લાઠી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ઋષિકેશભાઇ પટેલ માન.મંત્રીશ્રી (આરોગ્ય) ગાંધીનગર ને ૩/૧ / ૨૦૨૨ પત્ર પાઠવી લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ લેબ આપવા જણાવવાનું કે અમરેલી જિલ્લાનું લાઠી કવિ કલાપીની ભુમી સુરસિંગજી ગોહિલે સ્થાપેલી હોસ્પિટલ આજે જિલ્લાના નંબર – ૨ સ્થાન ધરાવતી સિવિલ હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં સરકાર તરફથી જાહેર કરવામાં આવતી કોરોના ટેસ્ટ લેબોરેટરી […]Continue Reading
જિલ્લાની ૧૮૧ શાળાઓ, કોલેજો અને આઈટીઆઈ ખાતે આરોગ્ય કર્મીઓને વેક્સીન આપી સમગ્ર અમરેલી જિલ્લામાં આજથી ૧૫ થી ૧૮ વયજુથના કિશોરોને કોરોના પ્રતિરોધક વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેના અનુસંધાને આજે પ્રથમ દીવસે જ આરોગ્ય તંત્રના કર્મીઓ દ્વારા ૧૮૧ શાળાઓ1, કોલેજો અને આઈટીઆઈ ખાતે ૧૭,૦૫૦ કિશોરોને વેક્સીન આપવામાં આવી હતી. આરોગ્ય કર્મીઓ દ્વારા આઇટીઆઇ જાફરાબાદ […]Continue Reading
અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, ભાવનગર જીલ્લા ભાજપના પ્રભારી, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી ડિસ્ટ્રિક્ટના ચેરમેન ડૉ. ભરત કાનાબારની ભારત સરકારના સાહસ એવાં હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિમિટેડના ડાયરેક્ટર તરીકે નિયુક્તિ થતાં અનુકંપા ટ્રસ્ટ અમરેલી દ્વારા ટ્રસ્ટના ફાઉન્ડર ડૉ. કાનાબાર સાહેબના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં આધુનિક અમરેલીના સ્વપ્ન Continue Reading
ગીર બાદ હવે બૃહદ ગીરમાં પણ સિંહો શેત્રુંજી નદી પર આવ્યા હતા. અકસ્માતના ઇમરજન્સી પેશન્ટને લઈ જતી 108 સામે સિંહ સામે આવ્યા હતા. અમરેલી જિલ્લા માં સિંહો ની સંખ્યા દિન પ્રતી દિન વધી રહી છે ત્યારે સિંહો હવે ખોરાક, પાણીની શોધમાં રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હતા, પરંતુ હવે સિંહો ઠંડીના કારણે રોડ, રસ્તા, સ્ટેટ હાઇવે […]Continue Reading
અમરેલીમાં અમરેલી શહેર સમસ્ત બ્રહ્મસમાજનું સ્નેહમિલન શશાંક મહાજન પાર્ટીપ્લોટ ખાતે યોજાયું હતું. અમરેલીમાં અમરેલી શહેર સમસ્ત બ્રહ્મસમાજનું સ્નેહમિલન શશાંક મહાજન પાર્ટીપ્લોટ ખાતે યોજાયું હતું. નુતનવર્ષના શુભારંભે લગ્નગાળો હોવાના કારણે સમાજના લોકો મળી શક્યાં ના હોવાથી અમરેલી શહેરના સૌ ભુદેવોએ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહમિલનમાં જ્ઞાતિનાં વિકાસ અને પ્રગતી માટે, Continue Reading
ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ ખાતરના ભાવ વધારા મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ ખાતરના ભાવ વધારા મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાલ દેશમાં પોટાશ ખાતર સંપૂર્ણપણે આયાત કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં પોટાશ નો ભાવ ૨૮૦ ડોલર પ્રતિ ટન થી વધી ને ૭૦૦ ડોલર થયો હોવાથી ખાતરમાં ભાવ વધારો થયો છે. હાલ […]Continue Reading
લીલીયાના ગોઢાવદર ગૌશાળામાં પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ગાય આધારિત જીવામૃત કૃષિ ખર્ચ વગરની ખેતી કરવા અંગે ખેડૂતોએ સંકલ્પ લીધો હતો. લીલીયાના ગોઢાવદર ખાતે ઓર્ગેનિક ખેડૂત ભરતભાઇ નારોલાની ગૌશાળામાં પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ગાય આધારિત જીવામૃત કૃષિ ખર્ચ વગરની ખેતી કરવા અંગે ખેડૂતોએ સંકલ્પ લીધો હતો. કૃષિ શિબિર […]Continue Reading
















Recent Comments