વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં સરકારે પ્રાણીઓ સામેની ક્રૂરતા અને ગુનાઓને રોકવા માટે નિયમો અને કાયદા ઘડ્યા છે, જે અંતર્ગત પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960 હેઠળની જોગવાઈ અનુસાર પગલાં લેવામાં આવે છે. આ માટે ભારત સરકારે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા જેવી પ્રતિષ્ઠિત કેન્દ્રવર્તી સંસ્થાની સ્થાપના કરી છે, જે વર્ષ 1962થી કાર્યરત છે. Continue Reading


















Recent Comments