રાજુલા શહેરમાં ગોપી સત્સંગ મહિલા મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. રાજુલા શહેરમાં કૃષ્ણનગર સોસાયટીમાં આવેલી લેઉવા પટેલ સમાજ વાડી ખાતે ગોપી સત્સંગ મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. ધારનાથ સોસાયટીમાં આવેલ ધારનાથ મહાદેવ મંદિરેથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી અને પોથીયાત્રાને અબીલ ગુલાલ કંકુ છાંટીને પધરામણી કરવામાં આવી હતી. છેલ્લા […]Continue Reading
રાજકોટના દિવ્યાંગ વિપુલભાઈ બોકરવાડિયા પોતાની પગની અપંગતાની ખોટને ભૂલી 7 વખત ઊંચા ગઢ ગિરનારની યાત્રા કરી દિવ્યાંગના જઝબાને એક અલગ મિસાલ આપી છે. રાજકોટના દિવ્યાંગ વિપુલભાઈ બોકરવાડિયા પોતાની પગની અપંગતાની ખોટને ભૂલી 7 વખત ઊંચા ગઢ ગિરનારની યાત્રા કરી દિવ્યાંગના જઝબાને એક અલગ મિસાલ આપી છે. ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનાર પર 9999 પગથિયાં આવેલા […]Continue Reading
અમરેલીની અંધશાળા ખાતે પદ્મશ્રી મુકતાબહેનનો સન્માન સમારોહ યોજાયો હતો, આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બ્રેઇલ વાંચન, લેખન અને ફિલ્મી ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જીલ્લા અંધજન પ્રગતી મંડળ અને પ્રજ્ઞાચક્ષુ મહિલા પ્રગતી ટ્રસ્ટ દ્વારા અંધશાળા ખાતે પદ્મશ્રી મુકતાબહેન ડગલીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે બ્રેઇલ વાંચન, લેખન અને Continue Reading
બાબરાના ચમારડી ગામથી ખોડલધામ કાગવડ સુધીની પદયાત્રાનું ગામલોકો દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખોડલધામ કાગવડ ખાતે 21 જાન્યુઆરીએ ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બાબરાના ચમારડી વતન થી ઓળખાતા દાનવીર ઉદ્યોગપતિ, સમુહલગ્નના પ્રણેતા ગોપાલભાઈ વસ્તપરા દ્વારા ભવ્ય પદયાત્રા ચમારડી ગામથી કાગવડ ખોડલધામ સુધી કાઢવામાં આવી હતી. ગત ૧ લી જાન્યુઆરીના રોજ […]Continue Reading



















Recent Comments