ગોહિલવાડના ગૌરવરૂપ વિરાસત લોકશાળા ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા ખાતે યોજાનાર વાર્ષિકોત્સવની તડામાર તૈયારીઓ થઈ છે. આ પ્રસંગે સંવેદનશીલ તબીબ ચિંતક શ્રી યુનુસ વીજળીવાળા સંબોધન કરશે. આંબલા ખાતે રવિવાર તા.૯ – ૧ -૨૦૨૨ સવારે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાનો વાર્ષિકોત્સવ યોજાશે. જે માટે કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર તડામાર તૈયારીઓ થઈ રહી છે. ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા Continue Reading


















Recent Comments