Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ભાવનગર
જાન્યુઆરી માસમાં ૭મીએ ધો.૫માં અંગ્રેજી તથા અંગ્રેજી, ધો.૬માં અંગ્રેજી, ધો.૭ગણિત તથા ધો.૮માં સંસ્કૃતની કસોટી લેવાશે. તા.૧૨ જાન્યુઆરીએ ધો.૩માં પર્યવરણ, ધો.૪માં ગુજરાતી, ધો.૫માં ગણિત તથા ધો.૬માં થણિત, ધો.૭માં સંસ્કૃત તથા ધો.૮માં ગુજરાતીની કસોટી લેવાશે. તા.૨૧ જાન્યુઆરીએ ધો.૪માં હિન્દી, ધો.૬માં સંસ્કૃત, ધો.૭માં ગુજરાતી તથા ધો.૮માં સાયન્સની કસોટી લેવાશે. તા.૨૮ જાન્યુઆરીએ ધો.૩માં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સરકારે ચોમાસા બાદ ખરાબ રોડ રિપેર કરવાની જાહેરાત કરી હતી પણ આ અભિયાન બીજી જગ્યા તો દૂર ધારાસભ્યના જ વિસ્તારમાં કામ આવ્યું નથી અને અડધેથી છોડી મૂકવા જેવી ગંભીર બાબત હોવાથી તેમણે ફરિયાદ સંકલનમાં મુદ્દો લેવો પડ્યો છે. તેઓએ પૂછ્યું છે કે વીંછિયા રોડની સપાટી અતિ ખરાબ છે, કામ અધવચ્ચેથી છોડી દીધું છે, ડામર સપાટી […]Continue Reading
ગુજરાત
સલાઉદ્દીન શેખે હવાલાથી આવેલા પૈસા પૈકી ૧૨થી ૧૫ લાખ રુપીયા ભરૂચ અને તેની આસપાસના જીલ્લામાં મોકલ્યા હતા. આ ઉપરાંત સલાઉદ્દીને હરિયાણાના મેવાત, લખનૌ અને આસામમાં ૩ અલગ અલગ વ્યકતીઓને છેલ્લા એક વર્ષના ગાળામાં અંદાજે ૫૯ લાખ રુપીયા મોકલ્યા હતા. તમામ રકમ આંગડીયાથી જ મોકલાઇ હતી . હવાલા કૌંભાડમાં દુબઇના મુસ્તુફા શેખ અને કાઇડ જાેહરનું નામ […]Continue Reading
ગુજરાત
વેપારીએ આરટીજીએસથી ૧૩મી ઓકટોબરે ૫ લાખની રકમ મોકલી આપી હતી. પછીના બે દિવસ પછી કુરિયરમાં ઈ-બાઇક મોકલી આપવાની વાત કરી હતી. બે દિવસ પછી બંને ગઠીયાઓ એકબીજાને ખો આપવા લાગ્યા હતા. પછી પલસાણા કુરિયરમાં મોકલી આપ્યાની વાત કરી હતી. બાદમાં બન્ને મોબાઇલ બંધ કરી ગાયબ થયા છે. આખરે ઈ-બાઇકો પણ ન આપી ૫ લાખની રકમ […]Continue Reading
ગુજરાત
કોરોનામાં પણ લેબગ્રોન ડાયમંડની નિકાસ વધી હતી. ૨૦૧૯માં એપ્રિલથી ઓક્ટો. અને ૨૦૨૧ની તુલનામાં વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે કટ શ્પોલિશ્ડ ડાયમંડના એક્સોપર્ટમાં ઘટાડો થયો હતો. પરંતુ લેબગ્રોન કટ પોલિશ્ડ હીરામાં કોરોનાની અસર ન હતી. એપ્રિલથી ઓક્ટો. ૨૦૧૯માં ૨૫૪.૨૪ ેંજી મિલિયન ડોલરના લેબગ્રોન કટ પોલિશ્ડ ડાયમંડ જ્યારે ૨૦૨૦માં ૨૮૮.૪૨ ેંજી મિલિયન ડોલર જ્યારે ૨૦૨૧માં ૭૪૩.૦૧ ેંજી મિલિયન Continue Reading
ગુજરાત
૧૯મી સદીના પ્રારંભમાં ગોવિંદ ગુરુએ શરૂ કરેલું ભગત આંદોલન ૧૯૨૦માં ગાંધીયુગના મંડાણ થયા એ પહેલાની આઝાદીની મોટી લડાઈમાં પરિણમ્યું હતું. ધાર્મિક અને સામાજિક સુધારણાની ચળવળના પગલે આદિવાસીઓએ તેમનું દમન કરનાર બ્રિટિશરો સામે ઝઝૂમ્યાં હતા.સંતરામપુરની નજીક રાજસ્થાનની હદ પાસે આવેલો માનગઢ પર્વત માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત વિવિધ રાજ્યોના આદિવાસીઓ માટે […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં ભાણીયાને પાડોશમાં રહેતી છોકરી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં બંને જણાના પરિવારોએ લગ્ન કરવાની વિચારણા હાથ ધરી હતી. પરંતુ ફરિયાદીએ કોઈ કારણ સર લગ્ન બાબતે ઈનકાર કર્યો હોવાથી સામા પક્ષના લોકો ઉશ્કેરાઈને ફરિયાદીના ઘરે પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે ફરિયાદીને કહ્યું હતું કે, કેમ તું લગ્ન કરાવવાની ના પાડે છે. ત્યારે ફરિયાદીએ કહ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
આપણા સ્વતંત્રવીરોને એવા લોકોએ બ્રિટિશને સોંપી દીધા હતા જેમનામાં લડવા માટે હિમ્મત પણ નહોતી અને તેઓ સત્તા ભૂખ્યા હતા. કેટલાક દિવસ અગાઉ આ પદ્મશ્રી એવોર્ડ વિજેતા અભિનેત્રીએ ભારતની સ્વતંત્રતા વિશે ટિપ્પણી કરીને વિવાદ છંછેડયો હતો. મંગળવારે કરેલી પોસ્ટમાં કંગના પોતાના નિવેદન પર મક્કમ રહી હતી અને તેણે લોકોને પોતાના નાયક સમજદારી પૂર્વક પસંદ કરવાની સલાહ […]Continue Reading
રાષ્ટ્રીય
જાે પરાળી જ એક માત્ર કારણ ન હોય તો તેને લઇને આટલો હોબાળો કેમ થઇ રહ્યો છે? સરકારની રિપોર્ટ કહે છે કે પ્રદુષણ માટે ધુળ, ઉધ્યોગ અને વાહનો વગેરે મુખ્ય કારણો છે તો તેના પર કાબુ મેળવવા ક્યા ક્યા પ્રકારના પ્રયાસો થઇ રહ્યા છે? સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે રોડ સાફ કરવા માટે તમારી […]Continue Reading
રાષ્ટ્રીય
રાકેશ ઝુનઝુનવાલા દેશના શેરબજારમાં દિગ્ગજ રોકાણકાર છે, જેને બિગ બુલ કહેવામાં આવે છે. તેમના દરેક પગલા પર કરોડો રોકાણકારોની નજર હોય છે. માનવામાં આવે છે કે રાકેશ જે શેરને હાથ લગાડે છે એ સોનાનો થઈ જાય છે. હારુન ઈન્ડિયાની તાજેતર દ્વારા રજૂ કરવામાં આવેલી અમીરોની યાદી પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરિવારની નેટવર્થ અંદાજે ૨૨,૩૦૦ […]Continue Reading