Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી મહિલાએ પતિ સમય જતાં સુધરી જશે એવી આશાએ મહિલાએ સંસાર ચલાવ્યો હતો. દીકરીનો જન્મ થયો ત્યારે મહિલાને ઘરમાંથી કાઢી મુકાયા પછી સમાજના આગેવાનોએ સમજાવ્યા બાદ તેના પતિએ રાખી હતી. પતિ કોઈ કામ કરતા ન હોવાથી મહિલા મોબાઈલથી ઓનલાઈન કપડાં મગાવી લે-વેચ કરી આજીવિકા ચલાવતા હતા. મોજશોખ પૂરા કરવા […]Continue Reading
રાષ્ટ્રીય
મનોજ તિવારી પહેલા સવારે અરવિંદ કેજરીવાલે કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી હતી. કેજરીવાલે લખ્યું, ‘મને કોરોના ચેપ લાગ્યો છે, લક્ષણો હળવા છે. મેં અત્યારે મારી જાતને ઘરે ક્વોરન્ટાઇન કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ પોતાને આઈસોલેટ કરીને કોરોના ટેસ્ટ કરાવવો જાેઈએ.સમગ્ર દેશમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે દિગ્ગજ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના સંક્રમણની સાથે સાથે ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. તેની પર ઈકબાલ સિંહ ચહલે કહ્યું કે મહાનગરપાલિકાની પાસે કોરોના દર્દી માટે ૩૦ હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે. તેમાંથી ૩,૦૦૦ બેડ ભરાઈ ચૂક્યા છે. દવાઓ અને વેન્ટીલેટર્સ પણ ઉપલબ્ધ છે. કોરોના સામે લડવા માટે અમારી પુરી તૈયારી છે. ૩ જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૨,૧૬૦ નવા […]Continue Reading
રાષ્ટ્રીય
ગોલ્ડ એક્સચેન્જાે દેશમાં ડાયનેમિક ગોલ્ડ ઇકોસિસ્ટમ બનાવવાની અપેક્ષા રાખે છે. રેગ્યુલેટરે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ જારી કરાયેલ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે વોટ મેનેજર સેબીના મધ્યસ્થી તરીકે રજીસ્ટર કરવામાં આવશે અને તેનું નિયમન કરવામાં આવશે. તેઓ ઈય્ઇ ની રચના માટે જમા કરેલ સોના માટે વૉલ્ટ સેવાઓ પ્રદાન કરશે. વૉલ્ટ મેનેજર પાસે તમામ વ્યવહારોને ઇલેક્ટ્રોનિક રીતે રેકોર્ડ […]Continue Reading
રાષ્ટ્રીય
સરકારે ૨૫ ઑક્ટોબરના રોજ ૧૮૦૦૦ કરોડ રૂપિયામાં એર ઇન્ડિયાના વેચાણ માટે ટાટા સન્સની સાથે ખરીદીનો કરાર કર્યો હતો. ટાટા સોદોની અવેજમાં સરકારને ૨૭૦૦ કરોડ રૂપિયા રોકડા આપશે અને એરલાઇન પર બાકી લેણા ૧૫૩૦૦ કરોડના લઇ લેશે. એક અન્ય અધિકારીએ કહ્યું કે સરકારને આ સોદાની અંતર્ગત મળનાર રોકડ રકમ અધિગ્રહણ પ્રક્રિયા પૂરી થયા બાદ જ મળશે. […]Continue Reading
અમરેલી
ખાંભાથી નાગેશ્રી રોડ પર ફોર વહીલ અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું કરુણ મૃત્યુ થયું હતું. અમરેલી જીલ્લામાં જીવલેણ વાહન અકસ્માતનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે આજે વધુ એક જીવલેણ અકસ્માત ખાંભાથી નાગેશ્રી રોડ પર સર્જાયો હતો. વાહન ચાલકો પોતાના વાહનો પુરપાટ અને બેફિકરાઈથી ચલાવતા હોય છે ત્યારે આવા ગંભીર અકસ્માતો બને છે. ખાંભાથી નાગેશ્રી […]Continue Reading
રાષ્ટ્રીય
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સંક્રમિત થયા પહેલા આ વર્ષે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સોમવારે દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે પાર્ટીની નવ પરિવર્તન યાત્રાને સંબોધિત કરી હતી.દિલ્હીના મુખ્યમંત્રી પણ રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-૧૯ની સ્થિતિ અંગે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં ભાગ લેવાના હતા. તે જ સમયે, ઓમિક્રોન વેરિઅન્ટ આવ્યા પછી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી ડી. કે. રૈયાણી દવારા માર્ગ–મકાન અને નાગરિક ઉડયન મંત્રીશ્રી પુર્ણેવ મોદીને અમરેલીના એરપોર્ટની હવાઈ પટ્ટી વિસ્તૃત કરવા પત્ર પાઠવી રજુઆત કરાઇContinue Reading
અમરેલી
ગત તા. ર૦ સપ્ટેમ્બર, ર૦ર૧ ના રોજ સાંસદએ રેલ્વે, નેશનલ હાઈવે અને મા–મ વિભાગ સ્ટેટના અધિકારીઓ સાથે સ્થળની જોઈન્ટ વીઝીટ બાદ દરખાસ્ત કરાવી હતી. અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા તેમના સંસદીય વિસ્તારના નાના થી લઈ મોટા, જટીલ તમામ પ્રકારના પ્રશ્નોના હલ માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે સાવરકુંડલા શહેર માંથી પસાર થતા બાયપાસ પર […]Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અલગ અલગ કામોના નિતિ વિષયક નિર્ણયો લેવા અંગે અમરેલી નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડા બહાર પાડી આ જન૨લ બોર્ડમાં ઠરાવ કરવાના હોય છે. ત્યારબાદ આ કરેલ ઠરાવો આપ સાહેબશ્રીની કચેરીમાં ન્યાય નિર્ણય અર્થે મોકલવાનાં રહે છે. આ અંગે અમરેલી નગ૨પાલિકાની કારોબારી સમિતિમાં પસાર કરી મંજુ૨ ક૨વામાં આવે છે. જે તદન ગેરકાયદેસ૨ અને […]Continue Reading