શો છોટી સરદારનીમાં કુલવંત કૌરનું પાત્ર ભજવનાર અનિતા રાજ વિશે માહિતી આપતા યુનિટના એક વ્યક્તિએ કહ્યું કે અનીતા મેમ ગઈ કાલે કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને હાલમાં તેણે પોતાને ક્વોરેન્ટાઇન કરી લીધા છે. શોના સમગ્ર યુનિટે કોવિડ ટેસ્ટ કરાવ્યો છે અને સદનસીબે, અન્ય કોઈને ચેપ લાગ્યો નથી. અમે સેટને ફ્યુમિગેટ અને સેનિટાઇઝ કર્યો […]Continue Reading
દીપિકા પાદુકોણના જન્મદિવસના ખાસ અવસર પર ફિલ્મના કેટલાક નવા પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. શકુન બત્રા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ આજના યુગમાં થતા પ્રેમ વિશે વાત કરે છે. તેથી, ત્યાં, યુવાનોના જીવન અને તેમના સંબંધોમાં જટિલતાઓને સારી રીતે દર્શાવવામાં આવી છે. દીપિકા પાદુકોણે પોતાના ઈન્સ્ટા પરથી આ પોસ્ટર્સ શેર કરતાં લખ્યું- ‘આ ખાસ દિવસે તમારા […]Continue Reading
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં પ્રગતિનગર ખાતે સરકારી વસાહત આવેલી છે. અહીં જર્જરીત થયેલા ફ્લેટમાં કોઈ રહેતુ ન હોવાથી તેનો ફાયદો ઉઠાવી નારાયણ નગરમાં રહેતા અને ગુનાહીત ઈતિહાસ ધરાવતા ૩૫ વર્ષીય જયકિશન લાલજાણી ઉર્ફે કાઉ (રહે. નારાયણ નગર મંજીપુરા રોડ, નડિયાદ)એ શહેરના સાડા સોળ વર્ષના સગીરને ધાક-ધમકી આપી છેલ્લા આઠેક માસથી ત્યાં લઈ જઈ પાશવી દુષ્કર્મ […]Continue Reading
સોશિયલ મીડિયા ઉપર લોકો ભાન ભૂલી રહ્યા છે. જેઓ કેટલીક વાર પોતાના જીવ સાથે બીજાના જીવને પણ જાેખમમાં મૂકે છે, તો ક્યારેક ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. સસ્તી પ્રસિદ્ધિ ની લ્હાયમાં કાયદાની આંટીઘૂંટી માં પણ આવી જાય છે. સુરત બાદ ભાઈગીરી ના દ્રશ્યો બાઇક ઉપર ભરૂચ- અંકલેશ્વર ને જાેડતા કેબલ બ્રિજ ઉપર જાેવા મળ્યા હતા. […]Continue Reading
યુવરાજસિંહે કૌભાંડમાં સંડોવાયેલ ૧૧ શખ્સોના નામ જાહેર કર્યા હતા તે પૈકી બાયડના ચોયલા ગામનો મિત પટેલ કાર નં. જી.જે-૯-એ.જી-૩૯૩ લઇને પ્રાંતિજમાં સિનિયર સિવિલ એન્જીનિયરની પરીક્ષા આપવા આવ્યો હોવાની પણ જાહેરાત કરતા દોડધામ મચી હતી મિત પટેલ પરીક્ષા આપીને બહાર નીકળતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના વસંતભાઇ ચૌધરી અને અશોકભાઇ મિત પટેલને લઇ રવાના થઇ ગયા હતા. બીજી […]Continue Reading
અમરેલી જીલ્લા કોન્ટ્રાકટરોની સરકારની કનડગત સામે બાયો ચડાવી હતી અને આગામી તારીખ ૮ જાન્યુઆરીથી સરકારના એક પણ ટેન્ડરના ભરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. અમરેલી જીલ્લા કોન્ટ્રાકટરોની સરકારની કનડગત અંગે એક બેઠક શહેરના હરિઓમ ગેસ્ટ હાઉસ ખાતે મળી હતી. તેમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનની તાજેતરમાં મળેલી મીટીંગમાં થયેલ ઠરાવ મુજબ જીલ્લાના કોન્ટ્રાકટરોના રાજ્યમાં બાંધકામ Continue Reading
ભાવનગર રેલવે સ્ટેશન આજુબાજુ ગુજરાતી ભાષા નહિ સમજી શકતા અને હિંદી બોલતા તરુણ વયનાં યુવક-યુવતી આમતેમ ભટકતાં હોવાની નીલમબાગ પોલીસના ચાવડી ગેટ ચોકી તથા ડી સ્ટાફને બાતમી મળતાં પોલીસ સ્ટાફે સ્થળ પર જઈ બન્નેની પૂછપરછ કરી હતી, જેમાં મુંબઈના ખેરવાડી વિસ્તારમાં સાથે ભણતાં ૧૫ વર્ષના તરુણ અને ૧૪ વર્ષની તરુણી વચ્ચે પ્રેમસંબંધ હોઈ, તેથી તેઓ […]Continue Reading
અમરેલી તાલુકાનાં મોંણપુર ગામે શ્રી ન્રુગેન્દ્રપ્રસાદજી મહારાજનાં સાનિધ્યમાં શ્રી શાકોત્સવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી તાલુકાનાં મોંણપુર ગામે મેરામભાઇ આહીર તેમજ ડેર પરિવાર દ્વારા ગઢપુર વાસી ભાવી આચાર્ય શ્રી ન્રુગેન્દ્રપ્રસાદજી મહારાજ નાં સાનિધ્યમાં શ્રી શાકોત્સવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ લાલજી મહારાજ દ્વારા સત્સંગ રૂપી રસ થાળ Continue Reading



















Recent Comments