Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
અમરેલી
લાઠી શહેર માં સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલે રામકૃષ્ણ ઓડિટોરિયમ ખાતે સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વન્ય પ્રાણી સતપહ ની ઉજવણી માં વન વિભાગ ના પ્રજાપતિ સાહેબ અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના જીતુભાઇ ડેર સહકારી અગ્રણી રાજુભાઈ ભુતૈયા રાજુભાઇ ભુવા સહિત અસંખ્ય અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ વેપારી રાજસ્વી ઓની ની ઉપસ્થિતિ […]Continue Reading
અમરેલી
લાઠી પ્રાંત કચેરી ખાતે મુંબઇ સ્ટેમ્પ અધિનિયમ હેઠળ ખુટતી સ્ટેમ્પ ડ્યુટીની વસુલાતના બાકી કેસો માટે લાઠી પ્રાંત કચેરી અને તેમા સમાવિષ્ટ લાઠી તથા બાબરા તાલુકા મામલતદાર કચેરી દ્વારા તા. ૦૧/૦૪/૨૦૨૧ થી આજ તા. ૨૪/૦૯/૨૦૨૧ સુધીમાં ખુટતી સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાકી કેસો પૈકી બન્ને તાલુકામાં કુલ ૨૨૨ કેસોમાં વસુલાતની […]Continue Reading
અમરેલી
દર વર્ષની જેમ ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવાર દરમ્યાન લાઠી સબ ડીવીઝનમાં એટલે કે લાઠી અને બાબરા તાલુકામાં હંગામી/ટેમ્પરરી દારૂખાનું ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત ધંધાર્થી ૫૦ (પચાસ) મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્ટના પતરા, ગેલ્વેનાઈઝનાં પતરાનાં ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નકકી કરવામાં આવે તે જગ્યા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા બગદાદનગર ખાતે આંખ ના રોગ થી પીડાતા દર્દી ઓનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો.- મોટી સંખ્યામાં દર્દી ઓએ લાભ લીધો.- નંબર ના ચશ્માં અને મોતિયા ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા. સાવરકુંડલા ના બગદાદનગર ખાતે હાજીઅલીભાઈ દાડમાવાળા ઘરે હાજીપીર દાદાબાપુ ના આર્શીવાદ થી અને હાજી મુહમંદઅલી શેઠ મોંમીન ના સહયોગ થી આંખ ના રોગ થી […]Continue Reading
ગુજરાત
સુરત વડસક પરિવાર આયોજિત રક્તદાન કેમ્પ માં ૨૩૦ બોટલ એકત્રિત થયું કેન્સર જાગૃતિ સેમિનાર માં ૮૦૦ શ્રોતા ભાગ લીધો સુરત કતારગામ આંબાતલાવડી ખાતે સામાજિક કાર્યક્રમ નું સફળ આયોજન બોટાદ જિલ્લા ના તાજપર ગામ ના હાલ સુરત વડસક પરિવાર  ના ગૃહલક્ષ્મી સ્વ મુકતાબેન દેવરાજભાઈ વડસક તેવો દામનગર બુધેલીયા પરિવાર ના પુત્રીરત્ન નું કેન્સર ની બીમારી માં તાજેતર […]Continue Reading
અમરેલી
દામનગર  રક્ષતામક રસીકરણ અભિયાન માટે ૧૧.૦૦૦ કિમિ ના પ્રવાસે બુલેટ લઈ ને પ્રસ્થાન થયેલ પાલીતાણા ના અનિલભાઈ નાગજીભાઈ પરમાર નું ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે આગમન થતા મંદિર પરિસરમાં  ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરતા મેનેજર ગોપાલભાઈ ચુડાસમા એ ભુરખિયા હનુમાનજી ના સ્મૃતિચિન્હ થી સત્કાર કર્યો હતો રક્ષાત્મક રસીકરણ અભિયાન ના પ્રચાર પ્રચાર અભિયાન માટે જનજાગૃતિ માટે […]Continue Reading
અમરેલી
આજે ૧૦ ઓક્ટોબરના અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા મેગા વેક્સીનેશન ડ્રાઈવ અંતર્ગત ૨૭૬ જેટલી સાઈટ ઉપર આરોગ્ય તંત્રના ૧૬૦૦ જેટલા કર્મીઓએ ૧૧ હજારથી વધારે લોકોને કોરોના પ્રતિરોધક વેકસીન આપી હતી. આરોગ્ય વિભાગના બપોરના ૪ વાગ્યાના અહેવાલ પ્રમાણે આજે એક જ દિવસમાં જિલ્લામાં ૩૭૨૧ લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ અને ૭૮૪૭ લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી કુલ ૧૧૫૬૮ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ તા. ૯ ઓક્ટોબરના શનિવારે જાહેર રજાના દિવસે જિલ્લાની તમામ પ્રાંત અધિકારીશ્રીની કચેરીઓ અને મામલતદાર કચેરીઓ કાર્યરત રાખી પડતર અરજીઓનો નિકાલ કરવા આદેશ કર્યો હતો. જેના ભાગરૂપે જિલ્લામાં પુરવઠા શાખાની ૮૨૦ જેટલી અરજીઓ, જમીનને લગતી ૧૩૬૮ જેટલી અરજીઓ, વિધવા અને વૃદ્ધ સહાયની ૩૬૭ જેટલી અરજીઓ, જાતિ અને આવકના દાખલા માટેની […]Continue Reading
અમરેલી
અમરેલીના બાબાપુર ગામે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રીસભામાં કલેક્ટરશ્રીએ મહત્વના સૂચકાંકો જેવા કે આરોગ્ય, પોષણ, કૃષિ, શિક્ષણ વગેરે બાબતે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવા ઈચ્છા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે જિલ્લામાં હાલ સગર્ભા મહીલાની આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધણી, આંગણવાડીમાં બાળકો નિયમિત આવે, સ્વચ્છતા જાળવવી Continue Reading
ભાવનગર
પાલીતાણા તાલુકા સેવા સમિતિ દ્વારા ‘ન્યાય સૌના માટે’ અભિયાન અંતર્ગત પાલીતાણાના આદપુર ખાતે ‘વિશ્વ મેન્ટલ દિન’ નિમિત્તે મંદ બુદ્ધિ આશ્રમની મુલાકાત લઈ જરૂરી સહાય- મદદ કરવામાં આવી હતી. માનસિક રીતે અસ્વસ્થ કે વિકલાંગ વ્યક્તિઓ પણ આપણાં સમાજનો જ એક હિસ્સો છે. પોતાની રીતે નિર્ણય લેવા અસક્ષમ આવાં લોકોની વિશેષ કાળજી લેવી જરૂરી છે. તેને અનુલક્ષીને […]Continue Reading