Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
અમરેલી
રાજુલા નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણની બીજેપી કિસાન મોરચામાં નિમણૂંક કરવામાં આવતા રાજુલામાં આનંદની લાગણી ફરી વળી હતી. રાજુલા નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણની બીજેપી કિસાન મોરચામાં નિમણૂંક કરવામાં આવતા રાજુલામાં આનંદની લાગણી ફરી વળી હતી. રવુભાઇ ખુમાણ બીજેપી જીલ્લા ગૃપની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. રવુભાઈ ખુમાણની પક્ષ તરફથી કિસાન મોરચામાં નિમણૂંક Continue Reading
ગુજરાત
રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી શાસક પક્ષ ભાજપે વિસ્તારક યોજના શરૂ કરી છે, જેમાં કાર્યકર્તાઓ ૧૦ દિવસ માટે નક્કી કરેલા રાજ્યના કોઈ પણ જિલ્લામાં યુવાનો સાથે સંમેલન યોજશે અને તેમનું રજિસ્ટ્રેશન કરાવશે. ખાસ નવા યુવા મતદારોના સંપર્ક માટે આ આયોજન કરાયું છે. મેટ્રોના ફેઝ-૧નું ૪૦ કિમી રૂટનું કામ ઓગસ્ટ સુધીમાં પૂરું થશે. શહેરીજનો […]Continue Reading
ગુજરાત
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન ૨૦૧૭માં થયાં હતાં. લગ્ન બાદ યુવતી તેની સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. થોડા સમય સુધી તેને સારી રીતે રાખવામા આવી હતી. પરંતું સમય જતાં તું વાંઝણી છે એમ કહીને સાસરિયાઓ મહેણાં ટોણાં મારવા માંડયા હતાં. તે ઉપરાંત સાસરીયાઓની ચઢામણીથી પતિ પણ તેની પત્નીને માર મારતો હતો. જાે કે ઘરસંસાર […]Continue Reading
ગુજરાત
દરિયાપુરમાં સ્થિત વિજયા બેંકના મેનેજર અનિલ પેટલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, મારી બેંકનો સમય સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો છે. બેંકમાં મારા સહિત બે ક્લાર્ક, એક કેશિયર, બે પટાવાળા તથા એક વોચમેન નોકરી કરે છે. બેંકમાં દરરોજ સવારે કેશિયર હસમુખભાઈ પટેલની હાજરીમાં પટાવાળા બિપિનભાઈ પટેલ બેંક […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરમાં પોતાના રહેણાંક મકાનમાં ઓફિસ ધરાવતા એક એડવોકેટની પ્રોપર્ટી ટેક્સ બાબતે આકરણી અંગેના કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. અગાઉ ૨૧ ડિસેમ્બરે અરજદાર અને કોર્પોરેશનની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે લેખિતમાં આદેશ કરતા નોંધ્યું છે કે કોઇ એડવોકેટ તેના ઘરમાં ઓફિસ ધરાવતો હોય, તેને કોમર્શિયલ ન કહી શકાય. કારણ કે જે એડવોકેટ પોતાની ઓફિસમાં […]Continue Reading
રાષ્ટ્રીય
હવે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે નવા વર્ષમાં રાજ્યને કોરોના મુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. દરરોજ વધી રહેલા કોરોના સંક્રમણને જાેતા અજિત પવારે રાજ્યમાં વધુ કેટલાક નવા લોકડાઉન જેવા કડક નિયંત્રણો લાદવાનો સંકેત આપ્યા છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પુણે નજીક કોરેગાંવ ભીમા ખાતે વિજય સ્તંભનું અભિવાદન કરતી વખતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. દરમિયાન, […]Continue Reading
ગુજરાત
ગુજરાતના પેપર લીક કાંડમાં અત્યાર સુધીમાં કુલ ૩૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૩૦ આરોપીઓ સબજેલમાં છે. પેપર લીક કાંડના શરૂ કરાયેલા ધરપકડના દોરમાં હજુ પણ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે. તેમજ રાજ્યના ગુહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સરકાર આ કેસમાં કોઇપણ આરોપીને છોડવા માંગતી નથી. તેમજ આ તમામ […]Continue Reading
રાષ્ટ્રીય
આ નવી ગાઈડલાઈન અનુસાર લગ્ન અથવા કોઈપણ સામાજિક, રાજકીય અથવા ધાર્મિક કાર્યક્રમમાં વધુમાં વધુ ૫૦ લોકોને હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ અંતિમ સંસ્કારમાં હાજર લોકોની મહત્તમ સંખ્યા ૨૦ રાખવામાં આવી છે. આદેશમાં વધુમાં જણાવાયું છે કે રાજ્યમાં જ્યાં લોકોની મોટી ભીડ એકઠી થાય છે,ત્યાં સક્ષમ અધિકારીઓ જાે યોગ્ય લાગે તો તેઓ ત્યાં […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે વધીને ૧,૪૫,૧૬,૨૪,૧૫૦ થઈ ગયો છે. તે જ સમયે, ઓમિક્રોન કેસની વાત કરીએ તો, દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ્‌સથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં આ વેરિઅન્ટના કુલ કેસ હવે વધીને ૧,૪૩૧ થઈ ગયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ ઓમિક્રોન કેસ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ૪૫૪ છે, જ્યારે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણની વચ્ચે લોકો હજારોની સંખ્યામાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી માસ્ક વગર ખોડલધામ પદયાત્રાએ રવાના થયા હતા. સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ નોંધાઈ રહ્યા છે. ત્રીજી લહેર હવે શરૂ થઈ છે, જેમાં તકેદારી અને સાવચેતી નહિ રખાય તો સ્થિતિ ફરી વધુ વણસે તેવી શક્યતાઓ છે. ત્યારે અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ વધી […]Continue Reading