Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામમાં રહેતી ૩૦ વર્ષિય મીનાક્ષીબેન સંજયભાઇ અને તેની ૬ વર્ષિય પુત્રી અન્સીયા અને પુત્ર ભાવિકની ગામના કૂવામાંથી લાશ મળી આવતાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. ગૃહ ક્લેશને કારણે મીનાક્ષીબેન, અન્સીયા અને ભાવિક સાથે કૂવામાં કૂદી ગઇ હતી અને પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયું હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. આ બનાવની […]Continue Reading
ગુજરાત
ગુજરાતના લૉ એન્ડ ઑર્ડર માટે આ ખરાબ સિગ્નલ છે – હાઈકોર્ટ જસ્ટિસ મોના ભટ્ટે એવી ટકોર કરી હતી કે, ગુજરાતના લૉ એન્ડ ઑર્ડર માટે આ ખરાબ સિગ્નલ છે. બાકી ગુજરાત ઘણું સલામત ગણાતું હતું. તમારા ઓફિસરોએ પ્રયત્ન નથી કર્યા એવું અમે નથી કહેતા પણ કોઈ પરિણામ નથી મળી રહ્યું. તપાસ કેવી રીતે કરવી એ કોર્ટ […]Continue Reading
ગુજરાત
ઊર્જા વિભાગ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં થયેલી ભરતીઓમાં વ્યાપક ગેરરીતિ થઈ છે. જેટકોમાં એક જ ગામ બાયડના ચોઇલા ગામના ૧૮ યુવાનને નિમણૂક અપાઈ છે, જે સીધી રીતે શક્ય નથી. બેઠક નંબર એક જ સિરીઝમાં હોય તેવા ૬ ઉમેદવાર મેરિટ લિસ્ટમાં ટોપ ૬માં આવ્યા હતા. આ તમામના નંબર સિરિયલવાઇઝ ટોપ મેરિટમાં કેવી રીતે આવી શકે તે […]Continue Reading
અમરેલી
ખાંભામાં વાવાઝોડામાં જર્જરીત થયેલ બે વૃદ્ધનું મકાનને ખજુરભાઈએ માત્ર 4 દિવસમાં નવું બનાવી આપતા ફરી દરિયાદિલી બતાવી છે. ખાંભા પંથકમાં તાઉતૈએ વીનાશ વેર્યો હતો. અનેક મકાન પડી ગયા હતા. ત્યારે ખાંભાના ભગવતીપરામાં રહેતા ફૈબાબેન બાવકુભાઈ ધાંધલ અને અજવાળીબેન ભનુભાઈ મહેતાના મકાન પણ જર્જરીત થયા હતા. બંને વૃદ્ધા હોવાથી નવા મકાન બનાવી શકવા અશક્ત હતા. આવા […]Continue Reading
ગુજરાત
શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ ૯થી૧૨ની પરીક્ષા પદ્ધતિમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યાં છે. જેના પગલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિષયોના પ્રશ્નપત્ર ફોર્મેટ અને પ્રકરણ દીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. આ પ્રશ્નપત્ર ફોર્મેટ અને પ્રકરણ દીઠ ગુણભાર માત્ર શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે જ […]Continue Reading
રાષ્ટ્રીય
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા કેટલીક સ્કૂલોએ ઓફલાઇન શિક્ષણ બંધ કરી દીધું છે. કોરોનાના કેસોમા વધારો થતા કેટલીક સ્કુલોમાં ફરીથી ઓનલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે શહેરમાં અનેક સ્કૂલો એવી છે કે જેણે ઓફલાઇન અભ્યાસ બંધ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. ત્યારે વાલીઓને પોતાના બાળકોને શાળાએ ન મોકલવા જાણ કરવામાં આવી છે. […]Continue Reading
અમરેલી
અમરેલીમાં ઉત્તરાયણ પર્વનાં આગમનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. બજારમાં પતંગ, દોરી અને બાળકો માટેના અવનવી વસ્તુઓના સ્ટોલ શરૂ થયા, ગત વર્ષ કરતાં ઓણસાલ પતંગમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણના પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે અમરેલી શહેરમાં ઉત્તરાયણ પર્વનાં આગમનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. બજારમાં પતંગ, દોરી અને બાળકો માટેના અવનવી […]Continue Reading
રાષ્ટ્રીય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આગામી ૫ દિવસમાં હળવા અને જાેરદાર પવન સાથે તૂટક તૂટક મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જાે કે, ૦૯ જાન્યુઆરી પછી હળવા વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે. આવતા સપ્તાહના મધ્યમાં ખરાબ હવામાનમાં આરામ રહેશે. હવામાન વિભાગે ૧૦ જાન્યુઆરી સુધી આંશિક વાદળછાયું આકાશ અને ઘણા વિસ્તારોમાં અવિરત વરસાદની […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાની છેલ્લી લહેરમાં લોકોની સારવાર કરતી વખતે ઘણા ડોકટરો સંક્રમિત થયા હતા. ત્યારબાદ ડોકટરોને ૧૪ દિવસની ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. જેના કારણે અનેક દર્દીઓની સારવાર પણ પ્રભાવિત થઈ હતી. ૈંસ્છ અનુસાર, કોરોનાના બીજી લહેરમાં, દેશભરમાં ૫૦૦ થી વધુ ડોકટરોના પણ કોરોનાથી મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૧૮૦૦ થી વધુ દર્દીઓ મળી આવ્યા […]Continue Reading
અમરેલી
અમરેલી તાલુકાના વરસડા ગામે સામાન્ય બાબતે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી આધેડને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. અમરેલી તાલુકાના નાનકડા વરસડા ગામે નજીવી બાબતે ગત મોડીરાત્રિના સમયે હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. એક જ જ્ઞાતિના બે વ્યક્તિઓ વચ્ચે થયેલી બોલાચાલીના અંતે એક શખ્સે છરીના ઘા વરસાવી અન્ય વ્યક્તિને ભરબજારમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો […]Continue Reading