Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ભાવનગર
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત રૂ. ૫૮.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૦૮૮– ઈ.ડબલ્યુ.એસ -1 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અવસરે સહભાગી થયા હતા. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં PMAYના આ નવનિર્મિત આવાસોના લોકાર્પણ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીએ દિવાળીના પર્વ Continue Reading
ભાવનગર
રાષ્ટ્રપતિશ્રી રામ નાથ કોવિંદના હસ્તે ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળાં વર્ગના લાભાર્થીઓને તૈયાર થયેલા મકાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી. દિવાળીના પર્વ પૂર્વે ઘરના ઘરનું સપનું સાકાર થતા ખુશી વ્યક્ત કરતાં ભાવનગરના સફાઈ કામદાર જ્યંતિભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, આજનો દિવસ મારા માટે ખુશીનો દિવસ છે. રાષ્ટ્રપતિના હસ્તે મકાનની ચાવી મળતા ખુશી […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ મહુવા ખાતેના ‘કૈલાસ ગુરુકુળ’ની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિશ્રી સાથે તેમની મુલાકાતમાં તેમના ધર્મપત્ની શ્રીમતી સવિતા કોવિંદ પણ જોડાયાં હતાં. માનસ મર્મજ્ઞ- જાણીતા કથાકાર મોરારી બાપુએ ગુરુકુળ ખાતે રાષ્ટ્રપતિશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ Continue Reading
ભાવનગર
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધારીયા અને મહાનુભાવોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી રાષ્ટ્રપતિશ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર ઇ.ડબલ્યુ.એસ. પ્રકારના ૧૦૮૮ આવાસોના લોકાર્પણ કાર્યક્રમમાં સહભાગી થવાં માટે ભાવનગર જિલ્લાની મુલાકાતે છે. મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવાં માટે એરપોર્ટ પર Continue Reading
ભાવનગર
રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ આજે ભાવનગર જિલ્લાના તલગાજરડા સ્થિત પ્રસિધ્ધ રામાયણી મોરારી બાપુના આશ્રમ ‘ચિત્રકુટધામ’ની મુલાકાત લીધી હતી. તેઓ મોરારી બાપુ સાથે સમગ્ર આશ્રમ પરિસરની મુલાકાત લઇ અભિભૂત થયાં હતાં.રાષ્ટ્રપતિશ્રી સાથે તેમની આ મુલાકાતમાં તેમના ધર્મપત્નીશ્રી સવિતા ગોવિંદ પણ જોડાયાં હતાં. બે દિવસીય ભાવનગરની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ પૂ. બાપૂના આશ્રમ તલગાજરડા ખાતે Continue Reading
ભાવનગર
રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી આજે ભાવનગર જિલ્લાનાં તલગાજરડા ખાતે હેલીકોપ્ટર મારફતે આવી પહોંચતાં તેમનું રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, નગરપાલિકા નિયામકશ્રી અજય દહીંયા અને પ્રસિધ્ધ રામાયણીશ્રી મોરારી બાપુએ હેલીપેડ ખાતે તેમને હર્ષભેર આવકાર્યા હતાં.Continue Reading
ભાવનગર
રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી આજે ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસે આવી પહોંચતાં તેમનું ભાવનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌરે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિશ્રી ભારતીય વાયુદળના વિશેષ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં વર્ષોથી કાર્યરત સાવરકુંડલા નાગરિક સહકારી બેંકનો અનોખો અભિગમ.. જો કોઈ ખાતેદાર બિમાર કે અશક્ત હોય તો ખુદ બેંકનાં કર્મચારીઓ તેમનાં ઘરે જઈને તેનું બેંકીંગને લગતું કોઈ પણ કામ પૈસા લેવા દેવા ડિપોઝીટ જમા કરાવવી કે ડીપોઝીટ ઉપાડવી વગરે બેંકને સંલગ્ન કોઈ પણ કામગીરી બેંકે આવ્યા વગર કે બેંકના દાદરા ચડ્યા વગર બેંકનાં ડીરેકટરોનાં […]Continue Reading
અમરેલી
જૂઓ આ દિવાળીનાં તહેવારની અસર. આજે રોકડાં હાથમાં આવે તો આ દિવાળીનાં દિવસોમાં કામ આવે કદાચ એટલે જ આટલી અધધધ  શીંગની આવક થઈ હશે..!! સાવરકુંડલા માર્કટ યાર્ડમાં એક જ દિવસમાં દિવાળીનાં તહેવારના કારણે 30 હજાર મણની આવક..!!    બિપીન પાંધીContinue Reading
બોલિવૂડ
આલિયા ભટ્ટે વર્ષ ૨૦૧૨માં કરણ જાેહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી તેની કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ ૧૯૯૯ની સંઘર્ષમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. દરેક વ્યક્તિ તેની એક્ટિંગના વખાણ કરે છે. ખાસ કરીને ‘હાઈવે’, ‘૨ સ્ટેટ્‌સ’, ‘રાઝી’, ‘ડિયર ઝિંદગી’, ‘ઉડતા પંજાબ’ અને ‘કલંક’ જેવી ફિલ્મોએ તેની કરિયરને એક નવો મુકામ આપ્યો છેબોલિવૂડ એક્ટ્રેસ આલિયા […]Continue Reading