પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના વર્તમાન પ્રદેશ પ્રમુખ નવજાેત સિંહ સિદ્ધુ સાથે મહિનાઓ સુધી ચાલેલી લડાઈ બાદ અમરિન્દર સિંહે આ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને પોતાની પાર્ટી બનાવવાના માર્ગોથી અલગ થઈ ગયા હતા. પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ૨૦૧૭ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં, કોંગ્રેસે ૭૭ બેઠકો જીતીને રાજ્યમાં સંપૂર્ણ બહુમતી મેળવી Continue Reading

















Recent Comments