ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જાણીતા કવિશ્રી હરદ્વાર ગોસ્વામી લિખિત ‘ભારતનાં ૭૫ ગીત-સંગીતનાં રત્નો’ પુસ્તકનું વિમોચન તા. ૧ જાન્યુઆરી ૨૦૨૨, શનિવાર સાંજે ૬.૦૦ કલાકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE)ગાંધીનગર ખાતે યોજાશે. પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાતી પ્રશિષ્ટ Continue Reading













Recent Comments