અમરેલી જિલ્લાા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાની અઘ્ય ક્ષતામાં .કાકાસાહેબ ભાઈલાલભાઈ ધાનાણીના હસ્તે સુવિધાનો પ્રારંભ કરાવાયો ગજેરા ટ્રસ્ટ દ્વારા આર્થિક પછાત જિલ્લા માં શાંતાબા મેડિકલ હોસ્પિાટલમાં સિટીસ્કેન તથા એમ.આઈ.આર.ની સુવિધા ઉપલબ્ધ થવાથી જિલ્લા માં હજારો મઘ્ય્મ તથા ગરીબ પરિવારોના લાખો રૂપિયાની બચત થશે. પૂ.કાકા સાહેબ.મારા વતન અમરેલી જિલ્લા ના છેવાડાના ઝુંપડા સુધી ઉત્તમ આરોગ્ય- Continue Reading
આજથી પચાસ વર્ષ પહેલાની પરંપરા સાવરકુંડલા નજીક આવેલ દિતલા ગામના ડોબરિયા પરિવારે જાળવી અને શણગારેલા બળદ ગાડામાં નેસડી મુકામે જાન પરણવા ગઈ. સાદુ બળદગાડું પણ આજે દેખાતું નથી ત્યારે દીતલા ગામના ડોબરિયા પરિવાર ત્રણ મહિનાની સખત મહેનત કરી બળદ અને ગાડાને શણગારવા માટેના દેશી ભરત અને ઝુલો શોધી આજથી પ0 વર્ષ પહેલાંની પરંપરાને જાળવવા અને […]Continue Reading
સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ બાળ કેળવણી સંસ્થાન શિશુવિહાર ના મોભી ડો નાનકભાઈ ભટ્ટ અનેક વિધ જીવન શિક્ષણ તાલીમ સાથે રચનાત્મક સેવા અભિયાનો ની મુહિમ ના હિમાયતી ડો નાનકભાઈ ભટ્ટ નું ભુરખિયા હનુમાનજી ના દર્શન કરી મંદિર ટ્રસ્ટ કાર્યાલય ની મુલાકાત લીધી મંદિર ટ્રસ્ટ ની અનેક વિધ પ્રવૃત્તિ થી ડો નાનકભાઈ ભટ્ટ […]Continue Reading
સંસ્કૃતભારતીના સંપર્ક વિભાગ દ્વારા આયોજિત વ્યાખ્યાન માળામાં “સંસ્કૃત પ્રેમી ડો. બાબાસાહેબ આંબેડકર” વિશે બોલતાં તેમના સમગ્ર ચિંતનના ઊંડા અભ્યાસુ અને રાષ્ટ્રવાદી પત્રકાર શ્રી કિશોર મકવાણાએ જણાવ્યું હતું કે કમનસીબે આપણે બાબાસાહેબને “દલિત નેતા” કે “બંધારણના ઘડવૈયા” ના ચોકઠામાં બેસાડી દીધા છે, પરંતુ તેમનું સમગ્ર ચિંતન તો સંસ્કૃતિ, સભ્યતા Continue Reading
અમરેલી જિલ્લાની પ00 ઉપરાંત ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરનાં રોજ યોજાઈ રહી છે. જેમાં 98 ગ્રામ પંચાયતો આજે સત્તાવાર રીતે સમરસ જાહેર થઈ છે. જેમાં અમરેલી તાલુકાની 19, ધારી તાલુકાની 1પ અને સાવરકુંડલા તાલુકાની 14 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. સત્તાધારી પક્ષ ભાજપને વધુમાં વધુ ગ્રામ પંચાયતોને સમરસ કરવામાં જોઈએ તેવી સફળતા મળી નથી. […]Continue Reading















Recent Comments