સાબરકાંઠા પોલીસે અત્યાર સુધીમાં પેપર લીક પ્રકરણમાં ૧૪ શખ્સોની અટકાયત કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન બહાર આવેલ વિગતો અંગે માહિતી આપતા સા.કાં. એસ.પી. નીરજ બડગૂજરે જણાવ્યું કે પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઇઝર કિશોર કાનદાસ આચાર્યની પૂછપરછ દરમિયાન તેણે એક પેપર દાંનાભાઈ ઉર્ફે કાનાભાઈ ખોડાભાઈ ડાંગર (ભરવાડ) (હાલ રહે.સોલા અમદાવાદ)ને આપ્યુ હોવાનું કબૂલતા દાનાભાઈને સાબરમતી જેલમાંથી Continue Reading


















Recent Comments