Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
સુરતની ખજાેદ ડ્રીમસિટીમાં ડાયમંડ બુર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેનું નવા વર્ષમાં ઉદ્દઘાટન થશે. બિલ્ડિંગ વિશ્વમાં સૌથી મોટું ગણાશે, જેમાં ૪૨૦૦ ઓફિસ હશે, અંદાજે દોઢ લાખને રોજગારી મળશે. મુંબઈના વેપારીઓ સુરત શિફ્ટ થશે. અંતર્ગત અલથાણમાં ૪૮ કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ બિલ્ડિંગ ફેબ્રુઆરીમાં શરૂ થઇ જશે. જેમાં સીસી કેમેરા, ટ્રાફિક, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ફાયરના Continue Reading
ગુજરાત
સુરત પાલિકા દ્વારા કોરોનાને કાબૂમાં રાખવા માટે અલગ અલગ પગલાં લેવાઈ રહ્યાં છે. વધુ કેસ આવે તે વિસ્તાર સોસાયટીને કવોરન્ટીન કરવામાં આવે છે. સાથે જ પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી વધારી દેવામાં આવી છે. આજે પાલિકા દ્વારા ૧૫૩ સેન્ટર પર વેક્સિન અપાઈ રહી છે. જેમાં કોવિશિલ્ડના પ્રથમ ડોઝ માટે ૪૫ અને બીજા ડોઝ માટે ૯૬ સેન્ટર […]Continue Reading
ગુજરાત
સુરતના બમરોલી ખાતેના ઉમિયાધામ વિસ્તારના એક સંચા કારીગરને બાઇક સવાર ૬ અજાણ્યા ઈસમોએ ચપ્પુ મારી મોબાઈલ લૂંટી લીધો હોવાની ઘટના સામે આવી છે. નવા વર્ષની પ્રભાતે બનેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત લવકુશને સારવાર માટે ૧૦૮ની મદદથી સિવિલ ખસેડાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. કુદરતી હાજતે જતી વખતે લવકુશ પર રસ્તામાં હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. […]Continue Reading
ગુજરાત
સુરતના પાંડેસરા ખાતેના ગણેશનગર વિસ્તારમાં મકાન પડી ગયા કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. જેને પગલે ભેસ્તાન, મજૂરા, માનદરવાજા, નવસારી બજાર અને ડિંડોલી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અહિંની અજંતા માર્કેટની દુકાનોમાં લોકો ખરીદી કરી રહ્યાં હતા. ત્યારે નવેક વાગ્યાના અરસામાં છથી સાત દુકાનોના આગળનો છતનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો.અજંતા માર્કેટમાં નીચે દુકાન […]Continue Reading
અમરેલી
ધારી ખોડીયાર ડેમના કાયમી રોજમદારનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો. સહ કર્મચારીઓ અને અધિકારીઓએ શ્રીફળ અને પડો આપી બહુમાન કર્યું. ધારી ખોડીયાર ડેમમાં કાયમી રોજમદાર નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં સહ કર્મચારીઓ તથા અધિકારીઓએ શ્રીફળ અને પડો આપી બહુમાન કર્યું હતું ધારી ખોડીયાર ડેમ ખાતે ફરજ બજાવતા યુસુફભાઈ કરીમભાઈ સીપાઈ, વય મર્યાદાના […]Continue Reading
ગુજરાત
સરકારની આ યોજનાથી રાજ્યમાં ખુબજ જડપી હવાઈસેવા છેવાડાના સુધી પહોંચી શકાશે અને ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશેજ પરંતુ તેની સાથે ઉધોગોને અને પ્રવાસન ઉધોગોને પણ ફાયદો થશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના સ્વપ્ન મુજબ વેન્ચુરા એરકનેકટ દ્વારા તમામ કક્ષાના લોકો આ સેવાનો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના […]Continue Reading
અમરેલી
રાજુલા નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણની બીજેપી કિસાન મોરચામાં નિમણૂંક કરવામાં આવતા રાજુલામાં આનંદની લાગણી ફરી વળી હતી. રાજુલા નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણની બીજેપી કિસાન મોરચામાં નિમણૂંક કરવામાં આવતા રાજુલામાં આનંદની લાગણી ફરી વળી હતી. રવુભાઇ ખુમાણ બીજેપી જીલ્લા ગૃપની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. રવુભાઈ ખુમાણની પક્ષ તરફથી કિસાન મોરચામાં નિમણૂંક Continue Reading
ગુજરાત
રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી શાસક પક્ષ ભાજપે વિસ્તારક યોજના શરૂ કરી છે, જેમાં કાર્યકર્તાઓ ૧૦ દિવસ માટે નક્કી કરેલા રાજ્યના કોઈ પણ જિલ્લામાં યુવાનો સાથે સંમેલન યોજશે અને તેમનું રજિસ્ટ્રેશન કરાવશે. ખાસ નવા યુવા મતદારોના સંપર્ક માટે આ આયોજન કરાયું છે. મેટ્રોના ફેઝ-૧નું ૪૦ કિમી રૂટનું કામ ઓગસ્ટ સુધીમાં પૂરું થશે. શહેરીજનો […]Continue Reading
ગુજરાત
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન ૨૦૧૭માં થયાં હતાં. લગ્ન બાદ યુવતી તેની સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. થોડા સમય સુધી તેને સારી રીતે રાખવામા આવી હતી. પરંતું સમય જતાં તું વાંઝણી છે એમ કહીને સાસરિયાઓ મહેણાં ટોણાં મારવા માંડયા હતાં. તે ઉપરાંત સાસરીયાઓની ચઢામણીથી પતિ પણ તેની પત્નીને માર મારતો હતો. જાે કે ઘરસંસાર […]Continue Reading
ગુજરાત
દરિયાપુરમાં સ્થિત વિજયા બેંકના મેનેજર અનિલ પેટલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, મારી બેંકનો સમય સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો છે. બેંકમાં મારા સહિત બે ક્લાર્ક, એક કેશિયર, બે પટાવાળા તથા એક વોચમેન નોકરી કરે છે. બેંકમાં દરરોજ સવારે કેશિયર હસમુખભાઈ પટેલની હાજરીમાં પટાવાળા બિપિનભાઈ પટેલ બેંક […]Continue Reading