મધરાતે ભારતીય તટરક્ષક દળનું અંકિત જહાજ અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાની ફિશરિંગ બોટ યાસીનને આંતરી લેવાઇ હતી. તેઓ શા માટે ભારતની જળસીમામાં આવ્યા છે તે અંગે પૂછપરછ કરાઇ હતી. જાેકે, કોઇ સંતોષકારક જવાબ ન મળતાં તેમની ધરપકડ કરાઇ હતી. આઇસીજી જહાજને જાેઇને પાકિસ્તાની માછીમારી બોટે ત્યાંથી નાસીને પોતાની જળસીમામાં પરત જવાનો પ્રયાસ […]Continue Reading


















Recent Comments