Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
ગુજરાત
મધરાતે ભારતીય તટરક્ષક દળનું અંકિત જહાજ અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાની ફિશરિંગ બોટ યાસીનને આંતરી લેવાઇ હતી. તેઓ શા માટે ભારતની જળસીમામાં આવ્યા છે તે અંગે પૂછપરછ કરાઇ હતી. જાેકે, કોઇ સંતોષકારક જવાબ ન મળતાં તેમની ધરપકડ કરાઇ હતી. આઇસીજી જહાજને જાેઇને પાકિસ્તાની માછીમારી બોટે ત્યાંથી નાસીને પોતાની જળસીમામાં પરત જવાનો પ્રયાસ […]Continue Reading
ગુજરાત
મોબાઇલમાં પબજી ગેમ રમતાં યુવક- યુવતીઓ ચોરી, પ્રેમ, મિત્રતાના સબંધોમાં બંધાઇ ગુનાહિત કૃત્યો કરતાં હોવાના કિસ્સા બની રહ્યા છે. બનાસકાંઠા ૧૮૧ અભયમના કાઉન્સેલર જીનલબેને જણાવ્યું કે, ડીસામાં પબજી ગેમની લતે ચડેલા કિશોરે ઘરમાંથી રૂ. ૭૦,૦૦૦ની ચોરી કરી હતી. જેમને સમજાવી મોબાઇલ ફોનમાંથી ગેમો ડિલેટ કરાવી હતી. યુવતીએ પિતરાઇ ભાઇના ઘરમાંથી ચોરેલા દાગીના તેના પ્રેમી અરમાનના […]Continue Reading
ગુજરાત
વારસંગ-બરોડા ગામે રહેતા બહાદુરભાઈ પોતાના અને ભાઈઓના પરિવાર સાથે બરવાળા મુકામે કુળદેવીના દર્શન કરવા માટે ઈકો ગાડી લઈને નીકળ્યા હતા. ઘટનામાં બહાદુરભાઈના નાનાભાઈ પ્રવિણભાઈ ઘાયલ થયા બાદ તેમને હોશ આવ્યો છે. તેમની સાથેની વાતચીતમાં જણાયુ કે, પરિવારના ૧૪ સભ્યો ઈકો ગાડીમાં સવાર હતા અને ગાડી બહાદુરભાઈના દિકરા મહેન્દ્રભાઈ ચલાવતા હતા. પોણા દસ વાગ્યાના અરસામાં ધોળકા […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો હવે બે હજારને પાર પહોંચ્યા છે એક સાથે સતત કેસો વધી રહ્યા છે ત્યારે લોકો હજી પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટનસ જાળવવામાં બેદરકાર જણાય છે. લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની પણ છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જાણે કામગીરી કરવા માટે દરેક વિભાગમાં ઉદાસીન હોય છે તેમ […]Continue Reading
ગુજરાત
સંતરામપુરની એસપી હાઈસ્કૂલના આચાર્ય ભાન ભુલીને વિદ્યાર્થીને જાનવરની ફટકારવાની વર્ષમાં ચોથી ઘટના બની છે. સંતરામપુરમાં એસપી આ સ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના આચાર્ય બાબુભાઈ પટેલે આચાર્યની ઓફિસમાં બોલાવીને દરવાજા બંધ કરીને ઢોરની માફક માર માર્યો હતો. વિદ્યાર્થીએ બુમો પાડવા છતાં આચાર્યે ઢોરની જેમ મારવાનું ચાલુ રાખ્યું હતું. વિદ્યાર્થીઓને આખા શરીર પર લાકડીના Continue Reading
અમરેલી
એક સમયે વ્યાપાર ઉદ્યોગથી ધમધમતા આ ટાપુ પર હાલમા માછીમાર સમાજના પાંચ હજારથી વધુ લોકો વસવાટ કરે છે. મોટાભાગના લોકો અશિક્ષિત છે. પુરૂષ વર્ગ મોટાભાગે વર્ષમા ચાર માસ જ ઘરમા હોય છે. બાકીના આઠ માસ સુધી માછીમારી માટે દરિયામા હોય છે. હમણા સુધી વિજળીની કોઇ સગવડ ન ધરાવતા આ ટાપુ પર લોકો જાણે ૧૮મી સદીના […]Continue Reading
ગુજરાત
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં શીતલહેર ફૂંકાશે, જેને લઈ બંને જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. શીતલહેરની અસર મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ વર્તાશે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં રવિવારે તાપમાન ૭ ડિગ્રી ઘટીને માઈનસ ૨ થઈ ગયું હતું. શનિવારે ૫ ડિગ્રી હતું. રવિવારે સવારે મેદાની વિસ્તારોમાં ઝાકળના ટીપાં સાથે હળવા બરફનું પડ જાેવા મળ્યું હતું. […]Continue Reading
ગુજરાત
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી કેસમાં થતો ઉછાળો ભયજનક સ્થિતિનું નિર્માણ કરી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ૮મીને શનિવારે જાહેર થયેલા કેસમાં શહેરમાં ૧૬૬ અને ગ્રામ્યમાં કેસના વધારા સાથે ૯૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ૯મીને રવિવારના રોજ શહેરના કેસમાં ૨૮ આંકનો વધારો થતા ૧૯૪ અને ગ્રામ્યના કેસમાં ૩૧ આંકનો ઘટાડો થતા ૬૦ કેસ નોંધાતા કુલ પોઝિટિવ […]Continue Reading
ગુજરાત
ડેભારી ગામના શિક્ષક ગીરીશચંદ્ર સોમેશ્વરભાઈ જાેષી ખાનપુર તાલુકાના વિરપરાના મુવાડાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ નિભાવતાં હતા જેઓને નવેમ્બર મહિનામાં બ્રેનનું હેમરેજ થયું હતું. જેથી પરિવાર જનોએ તેઓને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બ્રેનની સર્જરી કરવામાં માટે લાવ્યા હતા જ્યાં અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સર્જરી કરવામાં આવી બાદમાં થોડા દિવસો બાદ Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હીમાં સકારાત્મકતા દર ૨૩.૫૩ ટકા પર પહોંચી ગયો છે. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધીમાં ૧૫ લાખ ૪૯ હજાર ૭૩૦ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા ૬૦ હજાર ૭૩૩ રહી છે. રવિવારે ૧૦ હજાર ૧૭૯ લોકો સ્વસ્થ થયા. આ સાથે દિલ્હીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા ૧૪ લાખ ૬૩ હજાર ૮૩૭ થઈ ગઈ […]Continue Reading