Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
અમરેલી
અમરેલી પરશુરામ ધામ ખાતે ગુજરાતમાં વસતાં કથાકાર – વૈદિકકમૅ – જ્યોતિષ પુજારીના સંગઠન એવા ગુજરાત કમૅકાંટમંચ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ટ્રસ્ટીશ્રી યોગેશભાઈ ત્રિવેદી તથા જીલ્લા પ્રમુખ મનજીદાદા રાજગોર દ્રારા અમરેલીના જીલ્લાના કથાકાર – જ્યોતિષ શાસ્ત્રી શ્રી સુરેશભાઈ મહેતાની અમરેલી તાલુકાના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે.આ તકે સમગ્ર જીલ્લાના વિવિધ તાલુકા Continue Reading
અમરેલી
ખેડૂતો, પશુપાલકોને વિવિધ પ્રકારના યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાશે રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની તા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને સુશાસન સપ્તાહના ચોથા દિવસે એટલે કે આજે ૨૮ ડિસેમ્બરના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અમરેલીના લીલીયા રોડ પર Continue Reading
અમરેલી
લાઠી ચેમ્‍બર ઓફ કોમર્સનાં પ્રમુખ અને મેઘજીભાઈ ડાંગરે અમરેલીનાં ડેપો મેનેજરને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, લાઠી આવતી રાત્રી સમયગાળાની બસો જે સાંજે 7 વાગ્‍યાથી સવારે 7 વાગ્‍યા સુધીની ચાવંડ ગેટ પાસે સ્‍ટોપ રાખેલ છે તે મુજબ અમુક બસો આ નિયમ મુજબ બસોને ચાવંડ ગેટ પાસે લાવતા નથી અને ગામના પેસેન્‍જર હેરાન થાય […]Continue Reading
અમરેલી
રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની તા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને સુશાસન સપ્તાહના ત્રીજા દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને અમરેલી જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે અમરેલી શાન્તાબા ગજેરા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સૌરાષ્ટ્ર લાઇફ લાઇન ટ્રસ્ટ દ્વારા સેવા ના કાર્ય ચાલુજ હોય છે અને ની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે અમરેલી જિલ્લા માં અનેક પોગ્રામ કરવામાં આવેલા અને સેવા ના કાર્ય હજી ચાલુજ છે અને આગામી દિવસો માં સાવરકુંડલા માં અનેક કેમ્પ નું આયોજન કરવામાં આવશે આ તકે આરોગ્ય અધિકારી નું સન્માન સૌરાષ્ટ્ર લાઇફ […]Continue Reading
અમરેલી
સંત શ્રીરણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ના તબીબી સહયોગ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ,ચિતલ દ્વારા ૭૭  મો નેત્રયજ્ઞ હેમલતાબેન જોશી ના જન્મ દિવસ નિમત્તે  મહેન્દ્રભાઈ જોશી ના સહયોથી બ્રહ્મસમાજ ના અગ્રણી હસુભાઈ જોશી ના અધ્યક્ષતામાં યોજાયો  જેનું ઉદઘાટન હસમુખા હનુમાનજી મંદિર મહંત યોગેશનાથજી બાપુ ના વરદહસ્તે કરવામાં આવેલકેમ્પ માં આંખ ના દર્દીઓ ની તપાસ અને સારવાર Continue Reading
ગુજરાત
સુરત ૨૬ ડિસેમ્બરના રોજ સુરત ભગવાન મહાવીર યુનિવર્સિટી વેસુ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ફિટ ઇન્ડીયા ગુજરાત સાયકલોથોન નુ આયોજન થયુ તેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું સાથે સી.આર.પાટીલ, દર્શના જરદોશ અને સુરત કલેકટર શ્રી પણ હાજર રહ્યા આશરે ૪૦૦૦ સાયકલીસ્ટોએ ૧૦ કી.મી અને […]Continue Reading
ગુજરાત
તા.૨૬/૧૨/૨૧  રવિવારે સુરત અમરોલી સાયણ રોડ પર આવેલ વાસવારી ગામ મદનેશ્વરી ધ્યાન કેન્દ્રમા  મહંત મદનગીરીબાપુ ગુરુશ્રી મહેશગીરી માતાજી દ્વારા દરેક જીવાત્મા કલ્યાણ અથઁ  ૧૧ કુંડી લઘુરૂદ્ર મહાયજ્ઞ યોજાયેલ,યજ્ઞના મુખ્ય યજમાન સહિત ૧૧ યજમાનોએ સજોડે લધુરુદ્ર મહાયજ્ઞ મા આહૂતિ આપેલ,યજ્ઞના મુખ્ય આચાર્ય મયુરકુમાર પંડયા(રાજાવદર)રહેલ મહંત મદનગીરીબાપુ આયોજીત આ મહાયજ્ઞમા  વિશાળ સંખ્યામાં Continue Reading
ગુજરાત
સુરત વાસીઓ વહેલી સવારે ૫-૦૦ કલાકે સેવા માં જોડાય જાય છે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો ના હેતુ સાથે સુરતની ગ્રીન આર્મી સંસ્થા દ્વારા વર્ષ ના ૩૬૫  દિવસ વૃક્ષનું વાવેતર કરીને દત્તક લઈ રહ્યા છે C.D.S  બિપિન રાવત ને શ્રધાંજલિ આપવા ૫૧૧  વૃક્ષ નું વૃક્ષારોપણ કરીને ખરા અર્થમાં એક યાદગાર બની રહે તેવી શહીદ વંદના કરતી […]Continue Reading
અમરેલી
૧૦૩ સેન્ટરો ખાતે ૧૪૮૦ સાયકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધોરાજયના દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવન જીવેલ શારિરીક રીતે તંદુરસ્તી જળવાય રહે તે માટે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત જિલ્લાથી ‘ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન’ નો શુભારંભ થતા સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં પણ “સાયકલ Continue Reading