Home Articles posted by CITY WATCH NEWS (Page 6146)
ગુજરાત
નવરાત્રિ મહોત્સવ દરમ્યાન અમદાવાદના ખેલૈયાઓ દ્વારા મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી. સમગ્ર મંદિર પરિસરમાં માઈભક્તો ભક્તિ રસમા તરબોળ બની ગરબે રમ્યા હતા. એટલુ જ નહિ, માં અંબેના ચાચર ચોકમાં ગરબાની મોજ માણી ખુશી વ્યક્ત કરી હતી. જાેકે ગરબાના અંતે માતાજીના ચાચર ચોકમાં મહાઆરતી પણ કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સવારે શસ્ત્ર પૂજા માટે પહોંચ્યા હતા. ગાંધીનગર માં શસ્ત્ર પુજાની શરૂઆત ૨૦૦૨ ના વર્ષમાં થઈ હતી. ગાંધીનગરમાં આજે ૨૦ મી વાર શસ્ત્ર પૂજા કરાઈ હતી. ગુજરાત મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજાની શરૂઆત નરેન્દ્ર મોદી (ઁસ્ સ્ર્ઙ્ઘૈ) એ કરાવી હતી. દશેરા નિમિત્તે મુખ્યમંત્રી નિવાસ્થાને શસ્ત્ર પુજન થાય છે. સલામતીના જવાનો સાથે મુખ્યમંત્રી આધુનિક શસ્ત્રોની […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરથાણા ઝોનમાં શાળાનું મકાન, અને પુણા ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત કતારગામ ટ્રાન્સફર સ્ટેશન ખાતે સિવિલ સ્ટ્રક્ચરમાં જરૂરી ફેરફાર સાથે મિકેનાઇઝડ મટીરીયલ્સ ફેસિલિટીઝ પ્રોજેક્ટ ખુલ્લો મુકાશે. વેસુ અને અલથાણ વિસ્તારમાં આંગણવાડી ખુલ્લી મુકાશે. ઉધનામાં વોર્ડ ઓફિસ અને લાઈટ એન્ડ એનર્જી એફિસિયન્સી સેલ અંતર્ગત કચ્છના નખત્રાણા Continue Reading
ગુજરાત
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૮૧૫૯૪૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. યારે કુલ મૃત્યુઆકં ૧૦૦૮૬ પર પહોંચ્યો છે. રાયમાં એકિટવ કેસ ૨૧૫ છે જેમાં ૫ દર્દી વેન્ટિલેટર પર યારે ૨૧૦ દર્દીઓ સ્ટેબલ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ અને વલસાડમાં ૭-૭, સુરત કોપેર્ારેશનમાં ૫, સુરત જિલ્લામાં ૪, વડોદરા કોપેર્ારેશનમાં ૩, જુનાગઢ-કચ્છ-નર્મદામાં ૨, મહેસાણા-નવસારીમાં ૧-૧ કેસ નોંધાયો […]Continue Reading
ગુજરાત
જેને લઈ બૉલિવૂડ સિંગર રાહુલ વૈદ્યએ માફી માગતા કહ્યું હુતં કે મોગલ માતાના નામને લઇને અજાણતા ઠેંસ પહોંચી છે, કોઇની ભાવના કે કોઇને ઠેસ પહોંચાડવાનો ઇરાદો નહોતો, આ ભૂલ અજાણતા થઇ છે, જેને લઈને હું જેની લાગણી દુભાઈ હોય તેની માફી માગું છું. માતાજીની ભક્તિને ધ્યાનમાં લઇ મેં ગીત બનાવ્યું હતું, મોગલ માતાનો ઉલ્લેખ છે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સાયલાના ધારાડુંગરી ખાતે રામસિંગની વાડીએ છુપાવેલી બાઇક સાથે ત્રણેયને પકડી લીધા હતા. સુરેન્દ્રનગરમાંથી દોઢ વર્ષમાં ૫ બાઇકની સાથે વાપી, વલસાડ, રાજકોટ, સેલવાસ, ભરૂચ, અમદાવાદ, જામનગર સહિતના જિલ્લામાં બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. બાઈક વેચવા ગ્રાહકોને કહેતા કે આ કંપનીમાંથી છૂટેલી જૂની બાઇક છે. થોડા દિવસોમાં આરસી બુક આવશે.બોલીવુડની એક જમાનાની જાણીતી હિરોઇન ડિમ્પલ […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇશારામાં પાકિસ્તાનને હદમાં રહેવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની સરહદ સાથે છેડછાડ કરવી એટલું સરળ નથી. થોડાંક વર્ષો પહેલાં પૂંછમાં જ્યારે હુમલો થયો હતો પહેલી વખત સર્જીકલ સ્ટ્રાઇક કરી ભારતે દુનિયાને બતાવી દીધું કે ભારતની સરહદની સાથે છેડછાડ કરવી એટલું સરળ નથી. પીએમ મોદીના નેતૃત્વમાં દેશના અપ્રોચમાં મોટો […]Continue Reading
રાષ્ટ્રીય
બાંગ્લાદેશનો અલ્પસંખ્યક સમુદાય ખૂબ જ વધારે ડરેલો છે. બાંગ્લાદેશ સરકારે પોતાના અલ્પસંખ્યક હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરીને કટ્ટરપંથી જિહાદીઓ પર અંકુશ લગાવવો જાેઈએ. તે સિવાય મૃતક હિંદુઓ અને જે હિંદુઓની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અથવા જે લોકો ઘાયલ છે તેમને વળતર મળવું જાેઈએ. એટલું જ નહીં, મિલિંદ પરાંડેએ કહ્યું કે, ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયે […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે માત્ર ૨૦૦ લોકોએ જ તેમાં હિસ્સો લીધો હતો. ૧૯૨૫માં વિજયાદશમીના રોજ સંઘની સ્થાપના થઈ હતી. આ દિવસે સંઘની શાખાઓ ખાતે સ્વયંસેવક શક્તિના મહત્વને યાદ રાખવા માટે પ્રતીકાત્મક રૂપથી શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. અનેક શાખાઓ સાથે મળીને એક સાથે મોટા કાર્યક્રમોનું આયોજન પણ કરે […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિની ૯૦મી જયંતિ પર તેમને યાદ કરીને તેમના સાથેની તસવીર શેર કરી હતી. સાથે જ લખ્યું હતું કે, ‘તેમણે ભારતને મજબૂત, સમૃદ્ધ અને સક્ષમ બનાવવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશે.’ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની આજે જયંતિ છે. ડો. કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર, ૧૯૩૧ના […]Continue Reading