Home Articles posted by CITY WATCH NEWS (Page 6174)
બોલિવૂડ
ઝીશાન ખાન અને રેહાના પંડિતના માતા-પિતા આ રિલેશનશિપથી ખુશ છે. ઝીશાન ખાને કહ્યું હતું કે ‘દરેક માતા-પિતા તેમના બાળકોની ખુશી ઈચ્છે છે અને જ્યારે તેઓ અમને ખુશ જુએ છે ત્યારે તેઓ પણ ખુશ થાય છે. તેઓ કેવી રીતે રિએક્ટ કરશે તેની અમને શંકા હતી પરંતુ તેમને આ સંબંધ સામે વાંધો નથી તેનો અમને આનંદ છે’. […]Continue Reading
ગુજરાત
નવા તારાપુર- વાસંદ ૬ લેન હાઈવેના લોકાર્પણ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના છતાં રાજ્ય સરકારે રાજ્યના વિકાસ પર કોઈ અસર થવા નથી દીધી. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારે આ સમયમાં લોકોની તકલીફ ઓછી થાય તેવા પણ સતત પ્રયાસ કર્યા છે. અંદાજીત આ હાઈવે પરથી લગભગ રોજના ૪૦,૦૦૦ વાહનો પસાર […]Continue Reading
ગુજરાત
માનસિક અસ્થિર યુવવતીએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા આરોપીએ તેને માથામાં પથ્થર માર્યો હતો અને જીવિત હાલતમાં જ કેનાલમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ દારૂ પીતી વખતે નજીવી તકરાર થતાં મિત્રના ગળે ચપ્પાના ઘા મારીને ક્રુર હત્યા કરી હતી. હત્યાનો ભેદ ઉકલેવા માટે પોલીસે બાતમીદારો તથા વૈજ્ઞાનિક ઢબેથી તપાસ હાથ ધરી હતી. આ દરમિઆન પોલીસને શંકાસ્પદ […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરમાં સીસીટીવી કેમેરા સરકારની વિવિધ સ્કીમ હેઠળ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા હતા, જેમા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, ર્નિભયા ફંડ, સુરક્ષા હેતુ અને ગૃહ વિભાગના બજેટનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ હજી પણ ‘પ્રોજેક્ટ ઈન્સ્ટોલેશન સ્ટેજ’મા છે અને તેને ફૂલ-પ્રૂફ તેમજ સુરક્ષિત પ્લેટફોર્મમાં એકીકૃત કરવાની જરૂર છે. વર્તમાનમાં, એએમસીના ૯૭ ટકા સીસીટીવી કેમેરા કાર્યરત હાલતમાં છે Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ અને ડિપાર્ટમેન્ટ ઓપ પર્શોનલ એન્ડ ટ્રેઇનિંગની અરજીને ગ્રાહ્ય રાખી હતી પરંતુ તે સાથે આર્થિક રીતે નબળા વર્ગના લોકોની કેટેગરી નક્કી કરવા કયા આધારે રૂ. ૮ લાખની વાર્ષિક આવકની મર્યાદા નક્કી કરી તે અંગેનો ખુલાસો એક એફિડેવિટ દ્વારા કરવાની પણ તાકીદ કરી હતી . જાે કે સરકારે પ્રાથમિક રીતે […]Continue Reading
રાષ્ટ્રીય
નવરાત્રિના પ્રથમ દિવસે આવક વેરા વિભાગે પાડેલી રેડથી મહારાષ્ટ્રમાં રાજકરણમાં ગરમાવટો આવ્યો છે. એનસીપીના વડા શરદ પવારના ભત્રીજા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને તેમના સગાંસંબંધીના ઠેકાણે રેડ પાડવામાં આવી હતી. આ રેડ પર શરદ પવારે ફરી કેન્દ્રની સરકાર અને સત્તાધારી ભાજપ સામે લક્ષ સાધ્યું હતું. અજિત પવાર સંબંધિત કંપની પર દરોડો પાડયો […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય વાયુસેનાના ૮૯મા સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ ટિ્‌વટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ‘એરફોર્સ ડે પર વાયુ યોદ્ધા અને તેમના પરિવારોને શુભેચ્છા. ભારતીય વાયુસેના સાહસ, પરિશ્રમ અને વ્યવસાયિકતાનો પર્યાય છે. તેમણે પડકારોના સમયે દેશની રક્ષા કરવાની સાથે સાથે પોતાની માનવીય ભાવના પણ દેખાડી છે.’ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું હતું કે, ‘વાયુસેના Continue Reading
રાષ્ટ્રીય
લોકોને એવી આશા હતી કે, તહેવારોના મોસમમાં રિઝર્વ બેંક પોતાના રેપો રેટમાં ફેરફાર કરશે અને તેને ઘટાડશે જેથી મોંઘવારીથી પીસાયેલા લોકો માટે ઈએમઆઈનું ભારણ ઘટે. જાેકે નિષ્ણાંતોના મંતવ્ય પ્રમાણે રેપો રેટ સૌથી નીચેના દરે છે અને બેંકો પણ સૌથી ઓછા દરે લોન આપી રહી છે. તેવામાં રિઝર્વ બેંક પોતાના રેપો રેટને અપરિવર્તિત રાખી શકે છે. […]Continue Reading
રાષ્ટ્રીય
આ વેકિસનથી મેલેરિયાથી બચવા માટેનાં મોસક્વટોનેટ (મચ્છર દાની) તથા મચ્છરો મારી નાખે તેવા સ્પ્રે સાધનો તો વાપરવા જ જાેઈએ પરંતુ આ વેકિસનથી રોગ સામે વધુ સબળ પરીક્ષણ થઈ શકશે. આ મેકસિકો-વેકિસન માટે ઘણાં રસાયણોનો તો ઉપયોગ થાય જ છે પરંતુ તેમાં સૌથી વધુ ઉપયોગી શીલે કિવલેય ટ્રી છે તેમ પણ વ્હુએ જણાવ્યું છે. ૧.૩ અબજની […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાન છેલ્લા બે દશકામાં બે વખત મોટા ભૂકંપનો ભોગ બન્યું છે. ૨૦૦૫માં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો, જેમાં ૭૩ હજાર લોકો માર્યા ગયા હતા અને ૩૫ લાખ લોકો બેઘર બની ગયા હતા. એ પછી ૨૦૧૫માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આપ્યો હતો, જેમાં ૪૦૦ લોકોનાં મોત થયા હતા. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો […]Continue Reading