૧૫૦ વર્ષથી, આ મંદિર લોકોમાં શ્રદ્ધા તેમજ સામાજિક સેવાની ભાવના ફેલાવી રહ્યું છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મહારાષ્ટ્રના મુંબઈમાં માધવબાગ ખાતે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની ૧૫૦મી વર્ષગાંઠ સમારોહને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા Continue Reading

















Recent Comments