Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ભાવનગર
જીવદ્રવ્ય એ થોડા લાલશ અને ઘેરા કાળા રંગનો અસંખ્ય પદાર્થોથી બનેલો એક એવો સમૂહ છે.જેમાં વનસ્પતિ પદાર્થ, પ્રાણી, જીવાણું, કીટકો અને સુક્ષ્મજીવાણું આ બધા મરેલા શરીરને ક્ષ્મજીવાણુંઓથીવિઘટીત કરીને મુક્ત કરવામાં આવે છે. એના પછી જીવદ્રવ્યમાં ૫૦ થી ૬૦ ટકા કાર્બન અને ૬ ટકાનાઈટ્રોજન હોય છે. એમાં કાર્બન અને નાઈટ્રોજનનું પ્રમાણ ૧૦:૧ હોય છે. આ પ્રમાણ […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ તેમને મળેલી સત્તાની રૂએ ભાવનગરશહેરમાં આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.)માં પોતાના સરકારી કામ માટે આવેલ અથવા કામકરતા હોય તેવા અથવા વાજબી કામ સબબ આવેલ હોય તે સિવાયના અનધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી, સદરહુંકચેરીમાં આવતી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃતિ કરી રહેલઇસમોનાં […]Continue Reading
ભાવનગર
માહિતી બ્યુરો, ભાવનગરશિહોર શહેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૫૧ વરતેજ-સિહોર-ઢસા રોડ પર સી. સી. રોડનું કામ ચાલુ હોવાથીભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ તેમને મળેલી સત્તાની રૂએ શિહોર શહેર ખાતેરાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૫૧ વરતેજ-શિહોર-ઢસા રોડ પર સી. સી. રોડ (લંબાઈ ૫૦૦ મીટર) ના કામેતા.૨૬/૫/૨૦૨૫ થી તા. ૨૪/૦૬/૨૦૨૫ સુધી ઢસા તરફથી ભાવનગર તરફ આવતા તમામ પ્રકારના Continue Reading
ભાવનગર
માહિતી બ્યુરો, ભાવનગરભાવનગર જિલ્લાના તમામ ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનીખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી રાખવાના જરૂરી સૂચનો નાયબ ખેતી નિયામક (વિ.) દ્વારા જણાવવામાંઆવ્યા છે.જે મુજબ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતીસહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. Continue Reading
ભાવનગર
ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ યુધ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિક સંરક્ષણની તૈયારીઓનેમજબૂત કરવા માટે “ઓપરેશન શિલ્ડ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ભાવનગર શહેર સ્થિતસેન્ટ્રલ સોલ્ટ‌ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્ટીટ્યૂટ ખાતે સાંજે ૫:૦૦ કલાકે નાગરિક સંરક્ષણ કવાયત “ઓપરેશનશિલ્ડ”ની મોકડ્રીલ યોજાઈ હતી.ભાવનગર શહેરના સેન્ટ્રલ સોલ્ટ‌ મરીન Continue Reading
ભાવનગર
માહિતી બ્યુરો, ભાવનગરરાજયમાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા.૦૧-૦૬-૨૦૨૫ થી તા.૧૫-૦૮-૨૦૨૫ સુઘી યાંત્રિકબોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી ૫ર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમ છતાંઅનધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનનાં કારણેસમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં ચાલ્યા ગયેલ Continue Reading