Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
અમરેલી
લાઠી તાલુકાના શાખપુર ગામે પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળામાં ચાર શિક્ષકની ઘટ જે બાબતે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સમક્ષ શાખપુર ગામે ચાર શિક્ષકોની ઘટ પૂરી કરવા અને સરકારી શાળામાં શિક્ષણનું સ્તર જળવાઈ રહે અને બાળકોનું ભવિષ્ય ન બગડે અને શિક્ષકો વ્યવસ્થિત રીતે કામગીરી કરી શકે તેવા શુભ હેતુથી વહેલી તકે શાખપુર ગામે પ્રાથમિક […]Continue Reading
અમરેલી
*પ્રાથમિક શાળાઓના બાળકોને વધું સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે ધારાસભ્ય કૌશિક વેકરિયાના પ્રયત્નને મળી સફળતા.*અમરેલી કુકાવાવ વિધાનસભાના યુવાન ઉત્સાહી અને કર્મશીલ ધારાસભ્ય કૌશિક વેકરીયા ના પ્રયત્નોથી અમરેલી અને કુકાવાવ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં નવા ઓરડાઓના બાંધકામના કામો મંજૂર થતાં આગામી દિવસોમાં ઓરડાના બાંધકામના કામો હાથ ધરાશે. જે અંતર્ગત કુલ 22 પ્રાથમિક શાળાઓમાં 67 જેટલા નવા Continue Reading
ગુજરાત
   સુરતમાં સત્ય વિચાર ન્યુઝ પેપર ના તંત્રી અને હંમેશા સત્ય અને આગળ રાખી સત્ય ની દિશામાં જ સમાચારની પ્રોત્સાહન આપનાર કિશોરભાઈ હિંમતભાઈ ઈસામલિયા સામે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં બિલ્ડર દ્વારા આક્ષેપબાજી સાથેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં આ ફરિયાદ અન્વયે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ૧૧૨૫૭/૨૫ થી દાખલ કરવામાં આવેલ જામીન અરજીની આજરોજ સુનાવણી ધરવામાં આવી […]Continue Reading
ભાવનગર
ભાવનગર શ્રી વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત લોક વિદ્યાલય વાળુકડના સ્થાપક આદરણીય શ્રી નાનુભાઈ શિરોયાના માર્ગદર્શન નીચે ડી.એલ.એસ.એસ સ્પોર્ટ્સ સંકુલ વર્ષ: ૨૦૧૪-૧૫ થી કાર્યરત છે. એમાં હોકી અને હેન્ડબોલ રમત ચાલુ છે. અગાઉના વર્ષોમાં આ સંસ્થાની પ્રતિભાશાળી ખેલાડીઓ રાજ્ય કક્ષાએ તથા નેશનલ કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અવ્વલ નંબરે રહી છે. પરંતુ આ વખતે ખુશીના સમાચાર […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા દ્વારા લીલીયા ખાતે આવેલી હોસ્પિટલનાનવીનીકરણ માટે ₹7 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. લીલીયા તાલુકાની જનતાને હવે વધુ સુવિધાયુક્ત આરોગ્યસેવાઓનો લાભ મળશે. આ ભંડોળનો ઉપયોગ હોસ્પિટલના બિલ્ડિંગના નિર્માણ, ફર્નિચરની વ્યવસ્થા અને ઇન્ટરનલ રોડનેટવર્કના સુધારણા માટે કરવામાં આવશે.આ પ્રોજેક્ટથી લીલીયાની આરોગ્ય સુવિધાઓમાં Continue Reading
અમરેલી
લાયન્સ ક્લબ્ઝ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨-જે, રીજીયન- ૫ દ્વારા  લાયનવાદમાં દરેક સ્તરના નવનિયુક્ત પદાધિકારીઓ માટે વિશિષ્ટ “સ્કૂલિંગ – અમૂલ્ય” કાર્યક્રમનું આયોજન તા. ૨૦-૦૭-૨૦૨૫ ને રવિવારે સારાહિ તપોવન આશ્રમ અમરેલી મુકામે સવારે ૯-૦૦ થી બપોરના ૨-૦૦ કલાક સુધી આયોજીત કરવામાં આવેલ હતું . કાર્યક્રમની શરૂઆતમાં લાયન અશ્વિનભાઈ ડોડીયા દ્વારા ધ્વજવંદના બાદ Continue Reading