Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
રાષ્ટ્રીય
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ચીન પછી રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર ગણાવ્યો છે, જે દર્શાવે છે કે જો નવી દિલ્હી મોસ્કોથી ઊર્જા આયાત ચાલુ રાખે તો તેને વધુ દંડનો સામનો કરવો પડી શકે છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ હજુ સુધી ફેઝ-2, ફેઝ-3 ટેરિફ લાદ્યા નથી ટ્રમ્પે ચેતવણી આપી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સે રશિયા સાથે […]Continue Reading
રાષ્ટ્રીય
૨૦૦૬માં લ્યુકેમિયાથી મૃત્યુ પામેલો બ્રિટિશ મૂળનો ઇટાલિયન છોકરો રવિવારે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં પોપ લીઓના નેતૃત્વમાં યોજાનાર સમારોહમાં સહસ્ત્રાબ્દી પેઢીનો પ્રથમ કેથોલિક સંત બનશે, જેમાં હજારો ભક્તો જોડાશે તેવી અપેક્ષા છે. ૧૫ વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા કાર્લો એક્યુટિસે પોતાના વિશ્વાસનો ફેલાવો કરવા માટે વેબસાઇટ બનાવવા માટે કમ્પ્યુટર કોડ શીખ્યા હતા. તેમની વાર્તાએ કેથોલિક Continue Reading
રાષ્ટ્રીય
મોરોક્કનની એક કોર્ટે એક પ્રખ્યાત નારીવાદી કાર્યકર્તાને ઈશનિંદાના આરોપમાં અઢી વર્ષની જેલ અને $5,000 દંડની સજા ફટકારી છે, જેણે માનવ અધિકાર જૂથોને ચિંતામાં મૂકી દીધા છે અને વ્યાપક ધ્યાન ખેંચ્યું છે. બુધવારે મોડી રાત્રે પ્રમુખ ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે ઇબ્તિસમ લચગર મોરોક્કોના ફોજદારી સંહિતાના એક ભાગનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત છે જે રાજાશાહી અથવા ઇસ્લામનું […]Continue Reading
રાષ્ટ્રીય
અપીલ કોર્ટે તેમના મોટા ભાગના મોટા ટેરિફ ગેરકાયદેસર ગણાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ગુરુવારે સુપ્રીમ કોર્ટને ટેરિફ કેસ તાત્કાલિક હાથ ધરવા વિનંતી કરી. જોકે, તેમણે બચાવ કર્યો કે યુએસ રાષ્ટ્રપતિ પાસે ફેડરલ કાયદા હેઠળ મોટા પાયે વેપાર દંડ લાદવાની સત્તા છે. યુએસ સરકારે કોર્ટને અપીલ કોર્ટના ચુકાદાને ઉલટાવી દેવાની હાકલ કરી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના […]Continue Reading
અમરેલી
રાજ્યને આગામી વર્ષોમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુક્ત બનાવવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શરૂ છે. સમયની માગ સાથે અમરેલી જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિને ઉત્સાહભેર અપનાવી રહ્યા છે. રાજય સરકાર સહિત પ્રગતિશીલ ખેડૂતોને દ્વારા ખેડુતોને પ્રાકૃતિક કૃષિની Continue Reading
અમરેલી
રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન તથા નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને ૭૬મા વન મહોત્સવની ઉજવણીમાં અમરેલી જિલ્લામાં ગ્રીન કવર વધારવાના પુણ્ય સંકલ્પ લેવામાં આવ્યો છે. લાઠી માર્કેટિંગ યાર્ડ ખાતે વન મહોત્સવની ઉજવણીમાં સહભાગી બનતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, માનવીય જીવન માટે અદ્વિતીય મહત્વ રહેલું Continue Reading
અમરેલી
વડીયા તાલુકાની સારંગપુર પ્રાથમિક શાળા કેન્દ્ર નં.૫૨માં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકની આવશ્યકતા છે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૫.૦૯.૨૦૨૫ સુધીમાં અરજી કરવી. સંચાલકની જગ્યા માટે ધો.૧૦ પાસ કે તેથી વધુ ધોરણ ૧૦ પાસ ગામમાં ન મળે તો તે જ ગામના ધોરણ ૭ પાસને પણ તક આપવામાં આવશે.  આ જગ્યાઓ માટે નિયત નમૂનાનું અરજી પત્રક તા.૧૨.૦૯.૨૦૨૫ […]Continue Reading
અમરેલી
ગુજરાત મેરિટાઇમ બોર્ડ ગાંધીનગર વડી કચેરીના કંટ્રોલ રૂમ દ્વારા તા.૦૪/૦૯/૨૦૨૫ના રોજ બપોરે ૧૨.૫૫  કલાકે આપવામાં આવેલી સૂચના મુજબ જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં.૦૩ લગાડવામાં આવ્યું છે. આ માટેની જરુરી આનુષાંગિક વ્યવસ્થા જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે કરવામાં આવી છે, તેમ જાફરાબાદ બંદર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવાયું છે.Continue Reading
અમરેલી
લાઠીમાં બળાત્કાર કરી અને ફરીયાદીના આશરે છએક લાખ જેટલા રૂપિયા પડાવી લેવાના કેસમાં આરોપીના જામીન મંજૂર કરતી અમરેલી ફોર્થ એડીશનલ સેશન્સ કોર્ટ. આરોપી તરફે એડવોકેટ સુમિત શર્મા અને અજીમ લાખાણી ની દલીલો ગ્રાહ્ય રાખતી  અમરેલી કોર્ટ. આ કામની વિગત ટુંકમાં એવી છે કે, લાઠી પો. સ્ટે. ગુ. ૨. નં. ૧૧૧૯૩૦૩૪૨૫૦૧૧૯/૨૦૨૫, Continue Reading
અમરેલી
ગુજરાત સરકારના વન, પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા સાહેબએ આજેસાવરકુંડલા-લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના ‘સત્વ અટલ ધારા’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આમુલાકાત દરમિયાન, બંને નેતાઓએ ક્ષેત્રના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરી હતી.​આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સાવરકુંડલા અને લીલીયા વિસ્તારના પર્યાવરણ સંરક્ષણ, Continue Reading