દામનગર. ઢસા નો યુવાન રાહુલ ચૌહાણ વિશ્વ કલ્યાણ અર્થે કરશે ૨૨૦૦૦ હજાર કિમિ ની સાયકલ યાત્રા સુપ્રસિદ્ધ યાત્રા ધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર થી પ્રસ્થાન કરાવતા ટ્રસ્ટી હિમતભાઈ કટારીયા અમરશીભાઇ પરમાર દેવરાજભાઈ સિંધવ ગોપાલભાઈ ચુડાસમા નરેશભાઈ ડોડીયા સહિત સમગ્ર ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ એવમ પૂજારી પરિવારે શુભેચ્છા પાઠવી ચાર ધામ યાત્રા એ સાયકલ લઈ ને […]Continue Reading


















Recent Comments