Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
અમરેલી
 અમરેલી શહેરના ફતેપુર રોડ વિસ્તાર ખાતે “ફૂડ મસ્તી” નામની બ્રાન્ડના લસણીયા કાજુ પફસના પેકેટ્સ કોઈ અજાણ્યા શખ્સો કે કંપની એજન્સી દ્વારા મોટી માત્રામાં એક્સપાયરી ડેટ વાળા હોવા છતાં જાહેર સ્થળે ઠલવવામાં આવ્યા છે. આ પેકેટ્સનું સંખ્યાબળ બહુ મોટું છે અને તેનું અહીંના રહેવાસીઓ તેમજ રસ્તાથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ પર ગંભીર માહોલી અસર થતી […]Continue Reading
ભાવનગર
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) નાં આરોગ્યલક્ષી સેવા કાર્ય થી સંપૂર્ણ માહિતગાર અને પ્રભાવિત એવા મુ. કડી નાં વતની ગાંધીનગર સ્થિત વલ્લભભાઈ માણેકલાલ પટેલ (પ્રેસિડેન્ટ, કડી સર્વ વિશ્વવિદ્યાલય-ગાંધીનગર) કે જેઓ ઇન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન નાં બોર્ડ ઓફ ડિરેક્ટર માં CSR ફંડ કમિટીના સ્વતંત્ર નિર્દેશક ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળે છે. જેઓનાં Continue Reading
ભાવનગર
પાલીતાણા આજરોજ તારીખ ૦૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ વિનય વિહાર કેળવણી મંડળ વાળુકડ લોક વિદ્યાલય માં DLSS માં અભ્યાસ કરતી કુમારી મનાલી રાજુભાઈ પરમાર કે જેઓ ૧૧ મી યુથ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ચીન માં  ઈન્ડિયાની ટીમ વતી ભાગ લઇ આજરોજ પરત ફરતા તેમનું  ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા ઉમળકા રેલી સ્વરૂપે આવકાર કાર્યક્રમ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સિપાઈ શેરી કુંભાર વાડા રહેણાંક  વિસ્તાર મોબાઈલ ટાવર ઉભો કરતી કંપની સામે સ્થાનિકો માં ભારે નારાજગી ઉભી થઈ સિપાઈ શેરી અને કુંભાર વાડા ના રહીશો એ મોબાઈલ ટાવર રહેણાંક વિસ્તાર માંથી અન્યત્ર ખસેડવા બુલંદ માંગ સાથે દામનગર નગર પાલિકા ના ચીફ ઓફિસર ને આવેદન પત્ર પાઠવ્યું સિપાઈ શેરી અને કુંભાર વાડા ના […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સોમવારે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર જનાર પાલખી યાત્રા માં સમસ્ત દામનગર શહેર તેમજ આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો ના શ્રદ્ધાળુ ભાવિકો ને જોડાવા જાહેર આહવાન કરતા શ્રી કુંભનાથ મહાદેવ સેવક સમુદાય દ્વારા મુખ્ય બજારો માં વેપારી ઓને સોમવારે પાલખી યાત્રા માં જોડાવા આમંત્રણ પાઠવતા સ્વયમ સેવકો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના ગૌરવશાળી વારસાના પ્રતીક સમાન પ્રાચીન સ્મારક ‘ગીરધર વાવ’ને પ્રવાસન સ્થળતરીકે વિકસાવવા માટે નક્કર પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં, ઉચ્ચ અધિકારીઓ અનેપદાધિકારીઓ દ્વારા આ વાવની મુલાકાત લેવામાં આવી હતી અને તેના જતન તથા વિકાસ અંગે વિસ્તૃતચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.ગીરધર વાવ સાવરકુંડલાની ઓળખ સાથે જોડાયેલી એક અનોખીવિરાસત છે. તે માત્ર એક જળસ્ત્રોત Continue Reading
અમરેલી
રક્ષાબંધન નજીક આવી રહીછે ત્યારે સાવરકુંડલા ની નાવલી નદી બજારમાં અંબિકા સીઝનેબલ ના વેપારી સંજયભાઈ ટાંક દ્વારા આ વખતે અનેક પ્રકારની રાખડીઓ વેચવા લાવ્યા છે જેમાં ચાંદી, જર્મન, સિલ્વર, ભાઈ ભાભીની રાખડી, કપલ રાખડી, તથા બાળકો માટે મ્યુઝિકવાળી રાખડી, લાઈટ વાળી રાખડી, છોટા ભીમ, બાળ હનુમાન, લિટલ સિંઘમ, જગન્નાથ, શ્રીકૃષ્ણ, તેમજ રુદ્રાક્ષ, સ્વસ્તિક, ઓમ, મોરપીંછ […]Continue Reading