મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એસ્પિરેશનલ જિલ્લા અને એસ્પિરેશનલ તાલુકા(બ્લોક)માં સર્વાંગી વિકાસ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટતા માટેના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં આહવાન કર્યું કે, રાજ્યના બધા જિલ્લા-તાલુકાઓમાં આવા સંપૂર્ણતા અભિયાન સમારોહ થાય તેવા ગુણવત્તાયુક્ત કામો અને યોજનાઓમાં ૧૦૦ ટકા લાભાર્થી કવરેજ સુનિશ્ચિત કરવું છે.આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન Continue Reading
રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની […]Continue Reading
એસ.જી હાઇવેની ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને લઈને ગુજરાત હાઇકોર્ટે ગંભીર સવાલ ઊભા કર્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટે ફૂટ ઓવર બ્રિજનો નિર્દેશ આપ્યો હતો, જે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. જે મુજબ, થલતેજ અંડરપાસ નજીક, પકવાન ફ્લાય ઓવર અને વૈષ્ણોદેવી સર્કલ પાસે આ પાંચ ફૂટ ઓવરબ્રિજ […]Continue Reading
મોટા ભાગની ચૂંટણીઓમાં હાર બાદ પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હજુ તો રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી તેના બે દિવસ જ થયા છે, ત્યાં ફરી પાર્ટીમાં ભડકો જાેવા મળ્યો. હકીકતમાં રાહુલ ગાંધીની વિદાયના બે જ દિવસમાં પાર્ટીમાંથી બે રાજીનામાં પડી ગયા છે. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું […]Continue Reading
ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં પણ મંગળવારે ચર્ચાની શરૂઆત થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચ્યા હતા, ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ અને તેના માસ્ટર્સને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. સેનાને કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી છે. અમને સશસ્ત્ર દળોની […]Continue Reading
મંગળવારે લોકસભામાં કોંગ્રેસ પર પ્રહાર કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મુખ્ય વિપક્ષી પાર્ટીની એક ભૂલને કારણે પાકિસ્તાનનું નિર્માણ થયું અને દાવો કર્યો કે પાક-અધિકૃત કાશ્મીર પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનો વારસો હતો.લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ખાસ ચર્ચામાં ભાગ લેતા, શાહે પાકિસ્તાન પાસેથી ગુમાવેલા પ્રદેશો પાછા મેળવવાની તકોનો લાભ લેવામાં નિષ્ફળ રહેવા બદલ કોંગ્રેસ સરકારોની Continue Reading
સિંગાપોરના આંતરિક સુરક્ષા વિભાગ (ૈંજીડ્ઢ) એ ચેતવણી આપી છે કે દેશમાં આતંકવાદી ખતરાના સ્તર ઊંચા રહે છે, જેમાં વિવિધ ઉગ્રવાદી વિચારધારાઓના વધતા પ્રભાવ અને કટ્ટરપંથી સામગ્રી ફેલાવવા માટે કૃત્રિમ બુદ્ધિ જેવી અદ્યતન તકનીકોના દુરુપયોગનો ઉલ્લેખ છે.ૈંજીડ્ઢ ના સિંગાપોર આતંકવાદ ધમકી મૂલ્યાંકન અહેવાલ ૨૦૨૫ અનુસાર, ચાલુ ઇઝરાયલી-પેલેસ્ટિનિયન સંઘર્ષ અને કટ્ટરપંથી કથાઓના દ્રઢતા જેવા વિકાસ Continue Reading
ગાઝાના આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ૨૧ મહિનાથી ચાલેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ૬૦,૦૦૦ થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.હમાસ સંચાલિત સરકારનો ભાગ રહેલા મંત્રાલયે જણાવ્યું હતું કે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ હમાસના હુમલા પછી મૃત્યુઆંક વધીને ૬૦,૦૩૪ થયો છે, જ્યારે ૧૪૫,૮૭૦ લોકો ઘાયલ થયા છે.તેમણે જણાવ્યું ન હતું કે કેટલા નાગરિકો કે આતંકવાદીઓ હતા, […]Continue Reading













Recent Comments