ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા આદાનપ્રદાનમાં સામેલ લોકોને એવી છાપ પડી રહી છે કે વડા પ્રધાન માર્ક કાર્નીની સરકાર ખાલિસ્તાન તરફી લોબી દ્વારા દ્વિપક્ષીય સંબંધોને બંધક બનવા દેશે નહીં. ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ડાબે) ૧૮ જૂન, ૨૦૨૫ ના રોજ કેનેડાના આલ્બર્ટામાં કનાનાસ્કિસ ખાતે ય્૭ સમિટ દરમિયાન કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીને મળે છે. […]Continue Reading















Recent Comments