પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ત્રણ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી. નવી શરૂ કરાયેલી સેવાઓમાં બેંગલુરુ-બેલાગવી રૂટ, અમૃતસર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રૂટ અને નાગપુર (અજની)-પુણે રૂટનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટક મુલાકાતના ભાગ રૂપે બેંગલુરુ પહોંચ્યા હતા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ભૂતપૂર્વ Continue Reading


















Recent Comments