Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
રાષ્ટ્રીય
સોમવારે વોશિંગ્ટન ડીસીમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી એકલા નહીં હોય, જ્યાં તેઓ રશિયા સાથેના સંઘર્ષને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી વાટાઘાટો કરશે.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી છેલ્લી વખત જ્યારે ટ્રમ્પ અને ઝેલેન્સ્કી યુએસ રાજધાનીમાં હતા ત્યારે થયેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને, સમગ્ર યુરોપ અને નાટોના ઘણા નેતાઓ આ બેઠકમાં જોડાશે. ટ્રમ્પે અલાસ્કામાં શિખર Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાન સાથે લશ્કરી સંબંધોને ગાઢ બનાવવા તરફના એક પગલામાં, ચીને આઠ આયોજિત હેંગોર-ક્લાસ સબમરીનમાંથી ત્રીજી સબમરીન પહોંચાડી હોવાનું કહેવાય છે. સરકારી ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, આ જહાજનો લોન્ચ સમારોહ ચીનના હુબેઈ પ્રાંતના વુહાનમાં યોજાયો હતો. આ ટ્રાન્સફર બંને દેશો વચ્ચેના સંરક્ષણ કરારનો એક ભાગ છે, જેમાં કુલ આઠ સબમરીનનું નિર્માણ અને ડિલિવરીનો સમાવેશ થાય છે, જેમાં […]Continue Reading
રાષ્ટ્રીય
રવિવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક પેસેન્જર ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જેમાં ઓછામાં ઓછા એક મુસાફરનું મોત થયું હતું અને 25 અન્ય ઘાયલ થયા હતા. ડેપ્યુટી કમિશનર લુબના નઝીરે પત્રકારોને જણાવ્યું હતું કે પેશાવરથી કરાચી જઈ રહેલી અવામ એક્સપ્રેસ લાહોરથી લગભગ 400 કિમી દૂર લોધરન જિલ્લામાં પાટા પરથી ઉતરી ગઈ હતી. “ટ્રેનના […]Continue Reading
રાષ્ટ્રીય
રવિવારે વહેલી સવારે બ્રુકલિનના એક રેસ્ટોરન્ટમાં અનેક બંદૂકધારીઓએ ગોળીબાર કર્યા બાદ ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા. ક્રાઉન હાઇટ્સમાં ફ્રેન્કલિન એવન્યુ પર ટેસ્ટ ઓફ ધ સિટી લાઉન્જમાં આ ઘટના સવારે 3:30 વાગ્યે બની હોવાનું કહેવાય છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, જીવલેણ પીડિતોની ઓળખ ત્રણ પુરુષો તરીકે કરવામાં આવી […]Continue Reading
ભાવનગર
જન્માષ્ટમી પર્વે કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં વતન હણોલમાં રક્તદાન શિબિર યોજાઈ ગઈ, જેમાં અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને ગ્રામજનો જોડાયાં.  પાલિતાણા પાસેનાં હણોલ ગામે જન્માષ્ટમી પર્વે વિવિધ આયોજનો સાથે રેડક્રોસ સંસ્થા ભાવનગરનાં સંકલન સાથે રક્તદાન શિબિર યોજાઈ ગઈ. કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં તેમનાં વતન હણોલમાં આ રક્તદાન શિબિર યોજાઈ ગઈ, Continue Reading
અમરેલી
દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના હિન્દૂ હદય સમ્રાટ  ડો પ્રવીણભાઈ તોગડીયા ની અધ્યક્ષતા માં બેઠક મળશે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નિર્મળભાઈ ખુમાણ સહિત મહાનુભવો ની ઉપસ્થિતિ માં સવારે ૧૦-૦૦ કલાકે ગાયત્રી મંદિર ખાતે દામનગર શહેર સંગઠન ના કાર્યક્રરો ના પ્રશિક્ષણ વર્ગ માં માર્ગદર્શન […]Continue Reading
અમરેલી
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ તથા હિન્દુ સમ્રાટ ડૉ. પ્રવીણભાઈ તોગડીયા તા. ૧૭-૦૮-૨૦૨૫ ને રવિવારે સિદ્ધિવિનાયકસોસાયટી અમરેલીમાં પ્રા. એમ. એમ. પટેલના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં સ્થાનિક આગેવાનો, સામાજિકકાર્યકરો તથા સોસાયટીના ભાઈઓ અને બહેનોએ તેમની શુભેચ્છા મુલાકાતનું ઉત્સાહપૂર્વક ફુલહાર અને શાલ દ્વારા સ્વાગત કર્યુંહતું.આ પ્રસંગે ડૉ. પ્રવીણભાઈ તોગડીયાએ Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામે 79મા સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગષ્ટ નિમિતે વિજયાનગર પ્રાથમિક શાળા ના વિશાળ પટાગણ માં વિજ્યાનગર ગામના સરપંચ ઘનશ્યામભાઈ બલર ના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી સ્વાતંત્ર્ય પર્વ નિમિતે પ્રાથમિક શાળાના ધોરણ 1થી 8ના વિધાર્થી બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશ ભક્તિના ગીતો રજૂ કર્યા હતા સરપંચ ઘનશ્યામભાઈ બલર દ્વારા વિધાર્થી Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાનાં માર્ગ વિભાગના અધિકારીઓ ગામડાનાં માર્ગોનું સ્થિતિ વિશે બેદરકારી રાખી રહ્યાં છે, તે આ સિહોર તાલુકાનાં પીપરડી ગામનાં રસ્તાની દશા જોઈને ખ્યાલ આવે છે. પીપરડી ગામનાં આ રસ્તાનું કામ ઇજારેદાર દ્વારા સારું થયું છે, પરંતુ પછીનાં કામમાં તંત્રની ઘોર બેદરકારીથી જોખમ વધ્યું છે. ભાવનગર રાજકોટ ધોરી માર્ગને જોડતાં અને ગઢુલા ગામથી પીપરડી જતાં માર્ગમાં […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં અક્ષર ગ્રુપ દામનગર આયોજિત જન્માષ્ટમી મહોત્સવ રથયાત્રા નું આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ હિન્દૂ હદય સમ્રાટ ડો પ્રવીણભાઈ તોગડિયા ના વરદહસ્તે રાષ્ટ્રગાન થી પ્રસ્થાન કરાયું આ તકે ગઢડા BAPS મંદિર ના સ્વામી અધ્યામક સ્વરૂપદાસજી સ્વામી દેવદાસ સ્વરૂપજી તેમજ માનવ સેવા ટ્રસ્ટ ટીમ્બિ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના બી એલ રાજપરા […]Continue Reading