Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ભાવનગર
આગામી તા.૨૨,૨૩/૦૮/૨૦૨૫ નાં રોજ ભાદરવી અમાસ નિમિતે ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ પાસે આવેલ દરિયા કિનારેનિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મેળો યોજાય છે. આ મેળામાં ભાવનગર જિલ્લા ઉપરાંત રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ વાહનદ્વારા આવતા હોય છે અને આ સ્થળે જવાનો રોડ ઘણો સાંકડો હોય જેથી આ મેળા દરમ્યાન ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને વાહન વ્યવહારસ્થગિત […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરી વિસ્તાર ના કુદરતી ઉપચાર કેન્દ્ર થી પોલીસ સ્ટેશન સુધી માં ભારતીય જનતા પાર્ટી નાં સાશન માં એક વર્ષ પહેલા આ રોડ બનાવવામાં આવેલ હતો. પરંતુ આ રોડ એક વર્ષની અંદર માં બિસ્માર હાલતમાં થયેલ છે અને આ રોડનું ખાત મુહૂર્ત સમયે ચૂંટાયેલ ઘણા નેતા હતા તેમ છતાં નબળા કામના કારણે આ રોડ બિસ્માર […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા દ્વારાસાવરકુંડલા -લીલીયા વિધાનસભામાં સતત સરકાર માંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાવ્યાછે.જેમાં સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં મુખ્યવિકાસના કામો જેવાકે ગુજરાત સરકારમાંથી આશરે ૧૫૦૦ કરોડ જેવી ગ્રાન્ટો લાવેલ છે.જેમાં રીવરફન્ટ ,રેસ્ટ હાઉસ , અમૂર્તસરોવર,સ્પોર્ટ્સ સંકુલ, શહેરના મુખ્ય માર્ગો -આઈકોનિક રોડ ગટર ના કામો Continue Reading
અમરેલી
ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડ અંતર્ગત કુંકાવાવ તાલુકાના તોરી ગામ માટે ધારાસભ્ય કૌશિક વેકરિયાના પ્રયત્નોથી ગામની આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો થાય તે માટે વિવિધ વિકાસલક્ષી કામો મંજૂર કરવા ભલામણ કરવામાં આવેલ. જે સંદર્ભે તોરી ગામને આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે, સી.સી.રોડ, બ્લોક રોડ, ભૂગર્ભ ગટર, પીવાના પાણી માટે કૂવો, હાઇસ્કૂલમાં લાઇબ્રેરી હોલ, અમૃત સરોવર, આંગણવાડી માટે મકાન Continue Reading
ભાવનગર
રાજકીય દૃષ્ટિએ દ્રષ્ટિવાન અને ટેક્નોલોજીથી ભારતને નવી દિશા આપનાર પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિતે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખું વૃક્ષારોપણ કાર્યક્રમ બોરતળાવ વાર્ડ મા  આયોજિત થયો. શહેર કોંગ્રેસ  આયોજિત કાર્યક્રમમાં શહેરના અનેક વિસ્તારમાં નવા વૃક્ષો રોપાયા. “વિશ્વ વૃક્ષો વિના કલ્પી શકાતું નથી. આજના દિવસે એક વૃક્ષ રોપી, દેશના Continue Reading
અમરેલી
વી.ડી. કાણકીયા આર્ટસ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે તારીખ ૨૧ ઓગષ્ટ ૨૦૨૫ ગુરૂવારે કોલેજ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે ત્રિવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયેલ.  કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ‘મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ‘ અને સાવરકુંડલા ને વર્ષો સુધી મેડિકલ ક્ષેત્રે સેવા આપનાર તેમજ અનેકવિધ સંસ્થાઓમાં ટ્રસ્ટી Continue Reading
ભાવનગર
રંઘોળામાં શ્રાવણ માસ પર્વે યજ્ઞ ઉપાસના કરતાં શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા જણાવાયું કે, યજ્ઞ એ શાસ્ત્ર સાથે આજનાં વિજ્ઞાનનો સમન્વય છે. ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામે શાસ્ત્રી શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા શિવ સાધના માટેનાં શ્રાવણ માસ પર્વે હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ ઉપાસના શરૂ રહી. યજ્ઞ વિધિ ઉપાસના એ આપણાં શાસ્ત્રની આધ્યાત્મિક સાધના સાથે આજનાં વિજ્ઞાનનો સમન્વય છે. […]Continue Reading
અમરેલી
ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને દર્દી કલ્યાણ માટે શેઠ પરિવાર દ્વારા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં છેલ્લા ચારેક વર્ષથી વખતો-વખત અનુદાન આપનાર વડોદરા નાં વતની શ્રી અશોકભાઈ શેઠ /પુષ્પા એન્ડ હસમુખ શાહ (USA) ફાઉન્ડેશન દ્વારા આપણી હોસ્પિટલમાં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં હોસ્પિટલ બિલ્ડીંગ નં.૨ માટે Continue Reading
અમરેલી
દામનગર. ઢસા નો યુવાન રાહુલ ચૌહાણ વિશ્વ કલ્યાણ અર્થે  કરશે ૨૨૦૦૦ હજાર  કિમિ ની સાયકલ યાત્રા સુપ્રસિદ્ધ યાત્રા ધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર થી પ્રસ્થાન કરાવતા ટ્રસ્ટી હિમતભાઈ કટારીયા અમરશીભાઇ પરમાર દેવરાજભાઈ સિંધવ ગોપાલભાઈ ચુડાસમા નરેશભાઈ ડોડીયા સહિત સમગ્ર ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ એવમ પૂજારી પરિવારે શુભેચ્છા પાઠવી ચાર ધામ યાત્રા એ સાયકલ લઈ ને […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં તા. ૨૦ ઓગસ્ટના રોજ બપોરે ૧૨ વાગ્યે ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીનીઆવક શરૂ થતાં શેત્રુંજી ડેમના ૫૯ દરવાજા ૨ ફુટ ખોલવામાં આવ્યા છે તથા ડેમમાંથી ૧૫,૩૪૦ ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થાય છે. જેથીશેત્રુંજી ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવેલ પાલીતાણા તથા તળાજા તાલુકાના ગામોના લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવરનહીં કરવા […]Continue Reading