Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
અમરેલી
અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સમૂહ યજ્ઞ પવિત (જનોઈ બદલવા)નો કાર્યક્રમ રાજગોર બ્રહ્મ સમાજની વાડી મુકામે શાસ્ત્રી ચંદ્રેશ ભાઈ જોષી અને વેણી દાદા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી યોજવામાં આવેલ હતો આ પ્રસંગે સમગ્ર અમરેલી શહેરમાંથી બહોળી સંખ્યામાં ભૂદેવ જનોઈ બદલવા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ મુકુંદ ભાઈ મહેતા […]Continue Reading
અમરેલી
જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળા – અમરેલીમાં ભાઈ – બહેનના પવિત્ર પ્રેમના તહેવાર એવા રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ બજારમાંથી કાચું મટીરીયલ લાવીને બજારમાં 15 થી 20 રૂપિયામાં મળતી રાખડીઓ માત્ર બે રૂપિયામાં જાતે જ તૈયાર કરી હતી. જેનો હેતુ બાળકમાં વ્યવસાયલક્ષી અને આત્મ નિર્ભરતા તરફ લઈ જતો […]Continue Reading
ભાવનગર
ભાવનગરમાં ત્રણ શિવલિંગ સાથે પાંચ ગણપતિ અને નવદુર્ગા સ્થાન ધરાવતું આસ્થા સ્થાન એટલે પુરાતત્ત્વીય અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભાવનાથ મહાદેવ સ્થાન છે. ગોહિલવાડ રાજવીની ભૂમિમાં અનેક સ્થાનો આસ્થા, ઈતિહાસ અને સ્થાપત્ય વૈવિધ્ય ધરાવતાં નિર્માણ થયેલાં છે. ભાવનાથ મહાદેવ સ્થાન ત્રણ શિવલિંગ સાથે વિવિધ જગ્યા પર પાંચ ગણપતિ અને શિવજી પાછળ નવદુર્ગા સ્થાન સાથે કાકા બળિયા […]Continue Reading
ભાવનગર
થોડા દિવસોથી સમગ્ર ઉત્તરાખંડમાં તેમજ બિહાર,ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના રાજ્યોમાં અનુરાધાર વર્ષા થઇ રહી છે જે અતિવૃષ્ટિની સ્થિતિ પેદા કરે છે જેને પરિણામે જાનમાલની બહુ મોટી ખુવારી થવા પામી છે. ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કેટલી ઝડપથી આખું ગામ તબાહ થઈ ગયું હતું તેનો તાદૃશ અહેવાલ જોવા મળ્યો હતો.        થોડા દિવસ પહેલાં ઉતરકાશી […]Continue Reading
અમરેલી
દામનગર ના હાવતડ અમેંરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન(AIF) દ્વારા ચાલતા દિપશાળા પ્રોજેક્ટ અંતર્ગત લાઠી તાલુકાની શ્રી હાવતડ પ્રાથમિક શાળામાં  તા.૦૭/૦૮/૨૫ ને ગુરૂવારના રોજ ધોરણ – ૭ ના વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સરપંચશ્રી રઘુભાઈ ડાંગર,એસ.એમ.સી.સભ્યો,ધોરણ- ૭ ના વિદ્યાર્થીઓના માતાપિતા તથા  વાલીશ્રીઓની ઉપસ્થિતમાં ધોરણ -૭ ના Continue Reading
અમરેલી
Inજાફરાબાદ તાલુકાના છેવાડાના ગામડાઓના બાળકોમાં પણ દેશભક્તિ અનેરી હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આર્મીના જવાનો આપણા દેશના સીમાડાઓ સાચવીને બેઠા છે. તેમને રક્ષાબંધન જેવા પવિત્ર અને મહત્વના તહેવારોમાં પણ રજાઓ હોતી નથી. તેમની આજ નિષ્ઠાપૂર્વકની જવાબદારી અને દેશભક્તિથી જ આપણને સૌને રક્ષાબંધન જેવા પાવન પર્વ શાંતિ પૂર્વક ઉજવી શકીએ છીએ. ત્યારે આ આર્મીના […]Continue Reading