Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ગુજરાત
કેન્દ્રીયરેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન અંગે મોટી અપડેટ આપી છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતની પ્રથમ બુલેટ ટ્રેન સેવા ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે અને તેનાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો પ્રવાસ સમય બે કલાક અને સાત મિનિટનો થઈ જશે. બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમીનું અંતર કાપશે. તે મુંબઈના બાંદ્રાકુર્લાકોમ્પ્લેક્સ […]Continue Reading
ગુજરાત
આ વર્ષે વેરાવળ બંદર પર માછીમારી સિઝનની શરૂઆતમાં જ ખરાબ હવામાનના કારણે માછીમાર સમુદાય મુશ્કેલીમાં મુકાયો છે. એક ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ છે. આ દુર્ઘટનામાં 1 માછીમારનું મોત થયું છે જ્યારે અન્ય એક માછીમાર હજુ લાપતા છે. ભીડીયા માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ રમેશડાલકીના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ વર્ષથી કોરોનાકાળ બાદ માછીમારી વ્યવસાય સતત સંઘર્ષનો […]Continue Reading
ગુજરાત
નવસારીનામુનસાડ ગામે એક મોટી ચોંકાવનારી ઘટના બની હતી જેમાં, લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની ચપ્પુના અનેક ઘા ઝીંકી નિર્મમ હત્યા કર્યા બાદ ખેતરમાંગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.  આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી પ્રેમીનો મૃતદેહ ગામના ખેતરમાંથીગળેફાંસોખાધેલીહાલતમાં મળી આવ્યો છે. આ 2 લોકો છેલ્લા Continue Reading
વિડિયો ગેલેરી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજી પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 6દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેમાછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આજે ગુરુવારે (28 ઑગસ્ટ) મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, […]Continue Reading
ગુજરાત
 લોકરક્ષકકેડરની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ ભાગ સમાપ્ત થયો જેમાં બુધવારે (27 ઓગસ્ટ, 2025) લોકરક્ષક પોલીસ ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દસ્તાવેજ ચકાસણી માટે પસંદ થયેલા ઉમેદવારોનેબોલાવવામાં આવશે. મહત્વનું છે કે 120.50 માર્ક્સેઅટક્યુંજનરલનુંમેરીટ ગત 6 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર થયેલા લેખિત પરીક્ષાનાપરિણામો બાદ, રિચેકિંગ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ Continue Reading
ગુજરાત
સમગ્ર રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ફરી એકવાર છલકાવાને આરે છે,મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર થોડા જ મીટર દૂર છે. હાલમાં ડેમની સપાટી 135.65 મીટરે પહોંચી ગઈ છે, ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે રાહત લઈને આવ્યા છે, કારણ કે આનાથી પીવાના પાણી અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે. છેલ્લા 24 કલાકમાં જ […]Continue Reading
ગુજરાત
શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે. પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનાચેરમેનશ્રી મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ ૨૯ સમિતિઓ બનાવવામાં આવી છે. આજરોજ અંબાજી ખાતે કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇનજનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલેશુક્રવાર ને તા. ૨૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ યોજાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇનજનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિને આ રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં Continue Reading
બોલિવૂડ
બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતાઆહુજા ઘણા સમયથી તેમના છૂટાછેડાનીઅફવાઓને કારણે સમાચારમાં છે. ગોવિંદાનેગોળીબારમાં ઈજા થઈ તે પહેલાં પણ છૂટાછેડાનીઅફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે. બુધવારે, આ દંપતી ગણેશ ચતુર્થી 2025 ના પ્રસંગે સાથે જોવા મળ્યું હતું. મરૂન પરંપરાગત પોશાક પહેરેલા, આ દંપતીએ પાપારાઝી અને મીડિયાકર્મચારીઓનું સ્વાગત કર્યું અને પછી છૂટાછેડાનીઅફવાઓ પર મૌન Continue Reading