Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
અમરેલી
અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા ના આદેશ અનુસાર રાષ્ટ્રીય મજદૂર પરિષદ પ્રાંત પ્રમુખ સુરેશભાઈ સોલંકી ના અધ્યક્ષ સ્થાને આજરોજ તા.૦૯/૦૮/૨૫ ના રોજ અમરેલી જિલ્લા એસ.ટી મજદૂર યુનિયન ની મીટીંગ મળેલી જેમાં સ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયા રાષ્ટ્રીય મહામંત્રી રણછોડભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડોક્ટર જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન Continue Reading
અમરેલી
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિરે વેદ માતા ના સાનિધ્ય માં શ્રાવણી પૂનમ ના પાવન પર્વ એ બ્રહ્મ કુમારો ના ઉપનયન સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ વચ્ચે યજ્ઞોપવિત મેખલ બંધન સાથે વ્રતબંધન તેજસ્વી બુદ્ધિ દીક્ષા પ્રજ્ઞા પરિવર્તન સંસ્કૃતિક ના સવાહક સદવ્રત ના ઉત્તમ આચરણ ની દીક્ષા ગ્રહણ કરી બ્રહ્મ કુમારો એ જનોઈ ના નવ […]Continue Reading
ભાવનગર
રક્ષાબંધન પર્વ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રેરક ઉપક્રમ યોજાયો. વૃક્ષોને રક્ષાબંધન કરી પર્યાવરણ સુરક્ષાની ભાવના વ્યક્ત કરતાં શ્રી વિશ્વાનંદ માતાજીએ આ કાર્ય પ્રભુનું કાર્ય ગણાવ્યું છે. પર્યાવરણની સામે ઊભા થયેલાં પડકારો અને વૃક્ષોનાં આડેધડ થઈ રહેલાં છેદન સામે ધાર્મિક સંસ્થાઓ સદ્કાર્ય કરી રહેલ છે. શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા શ્રી વિશ્વાનંદ માતાજી અને કાર્યકર્તાઓ દ્વારા Continue Reading
અમરેલી
સણોસરા ના માનપુર ગંગોત્રી સંસ્કાર તીર્થ માનપુર સંસ્થાના શ્રી વિનય મંદીર નિવાસી ગ્રાન્ટેડ આશ્રમ શાળા તથા શ્રી ગંગોત્રી સંસ્કાર તીર્થ ઉત્તર બુનિયાદી માઘ્યમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો.જેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી દેસુરભાઈ ડાંગર (નિવૃત્ત આચાર્ય શ્રી અધ્યાપન મંદિર લોકભારતી સણોસરા). શ્રી નારણભાઈ ડાંગર (ટ્રસ્ટીશ્રી ઓમકાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ Continue Reading
અમરેલી
જિલ્લા  કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને અને જનપ્રતિનિધીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે. તા.૨૨.૦૮.૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા સેવા સદન (કલેકટર કચેરી) ખાતે યોજાનાર આ બેઠકમાં લોક પ્રતિનિધીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે નાગરિકોના પ્રશ્નોની ચર્ચા થશે. નિકાલ બાકી હોય તેવા કાગળ, અવેઇટ અને બાકી પેન્શન Continue Reading
અમરેલી
દેશના સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સમગ્ર દેશ, રાજ્ય અને અમરેલી જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે. સમગ્ર જિલ્લામાં ‘હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છ’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તા.૧૦ થી તા.૧૨ ઓગસ્ટ દરમિયાન ગ્રામ્ય, નગરપાલિકા અને તાલુકા કક્ષાએ અનેકવિધ કાર્યક્રમો યોજાશે. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ વિભાગ હસ્તકની Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ચલાલા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા અને અમરેલી ખાતે સંસ્કૃત સાહિત્ય સભા યોજાઈ હતી. આ ઉપરાંત જિલ્લાની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓમાં સંસ્કૃત સંભારણા દિવસ અંતર્ગત પ્રાર્થના સભા સંસ્કૃતમાં રાખવામાં આવી હતી. શિક્ષણ વિભાગ અને ગુજરાત સંસ્કૃત બોર્ડ ગાંધીનગરની સૂચના અનુસાર અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા Continue Reading
અમરેલી
અમરેલી શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે તા.૧૨ ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે. જેમાં પદાધિકારીશ્રી – અધિકારીશ્રી,પોલીસ અને હોમગાર્ડ જવાનો, ઘોડેસવારો, વિદ્યાર્થીઓ, નાગરિકો સહિત સૌ કોઈ તિરંગા સાથે ઉત્સાહભેર જોડાશે અને રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરશે. શહેરના કમાણી ફોરવર્ડ હાઇસ્કુલ મેદાન ખાતેથી સવારે ૮.૩૦ કલાકે આ તિરંગા યાત્રા પ્રસ્થાન Continue Reading
અમરેલી
દેશના સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સમગ્ર દેશ, રાજ્ય અને અમરેલી જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે. સમગ્ર જિલ્લામાં ‘હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છ’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તા.૧૦ થી તા.૧૨ ઓગસ્ટ દરમિયાન ગ્રામ્ય, નગરપાલિકા અને તાલુકા કક્ષાએ અનેકવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા અને તાલુકાના Continue Reading
અમરેલી
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દામનગર સ્થિત શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કૂલ અને રાજુલાના ભેરાઈ સ્થિત સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓએ રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી કલાત્મક રંગોળીઓ બનાવી હતી. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓએ  રંગોળી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાની સર્જનાત્મક શક્તિને ઉજાગર કરી હતી અને તિરંગાની થીમને ધ્યાને રાખી દર્શનીય રંગોળીઓ બનાવી Continue Reading