વડાપ્રધાન મોદી હાલ ગુજરાત પ્રવાસે આવ્યાં છે ત્યારે સોમવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ રાજ્યના મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાનને આવકારવા લોકોની ભીડ જામી છે. વડાપ્રધાનને આવકારવા મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી છે. હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ સભા સ્થળ સુધી વડાપ્રધાનનો રોડ શો શરૂ થયો છે. વડાપ્રધાનને આવકારવા લોકો […]Continue Reading
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી છે કે પર્યુષણ પર્વ દરમિયાન થતી ભીડને સમાયોજિત કરવા અને યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ખાસ ભાડે “સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છેટ્રેન નંબર 09087 મુંબઈ સેન્ટ્રલ – ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 27 ઑગસ્ટ, 2025 (બુધવાર)ના […]Continue Reading
સમગ્ર દેશમાં ખાસ કરીને પશ્ચિમી રાજ્યોમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ત્યારે વેરાવળની ફિશિંગ બોટની દરિયામાં જળસમાધિ થઈ હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રના દરિયામાં બોટ ડૂબી જતાં તેમાં રહેલા ખલાસીઓને અન્ય ફિશિંગ બોટ દ્વારા બચાવી લેવાયા હતા. વેરાવળની […]Continue Reading
દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં, મુસાફરોથી ભરેલી એક ઇકો કાર કોઝવે પુલ પરથી પાણીમાં ખાબકી હતી.પ્રાથમિક અહેવાલ મુજબ કાર ચાલકે કોઈ કારણોસર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો.જેના કારણે મુસાફરોનો જીવ જોખમમાં મુકાયા હતા.અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ત્યાર બાદ પાણીમાં ડૂબી રહેલી […]Continue Reading
મુંબઈ-અમદાવાદ હાઈવે ઉપર વડોદરાથી કરજણ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા રોજેરોજ તૂટી રહી છે ત્યારે સવારથી લગભગ 10 કિલોમીટર જેટલો જામ લાગતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. વડોદરાથી કરજણ વચ્ચે બે વર્ષથી ચાલતી ટ્રાફિક સમસ્યા ઉકેલવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે અને તેને કારણે રોજે રોજ હવે ટ્રાફિકજામ થવા માંડ્યો છે. છેલ્લા બે દિવસથી ચારથી પાંચ કિલોમીટરનો […]Continue Reading
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર પશુઓમાં લમ્પી વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. આ વાયરસના કારણે અનેક ગાયો ગંભીર રીતે બીમાર પડી છે અને તેમની હાલત અત્યંત દયનીય બની છે. સ્થાનિક સ્તરે એક ખાનગી ગૌશાળા દ્વારા આ પીડિત ગાયોની સારવાર માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાનગી ગૌશાળા દ્વારા લમ્પી વાયરસથી પીડાતી ગાયોની સારવાર કરવામાં આવી […]Continue Reading
















Recent Comments