Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ભાવનગર
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનિષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એડવાઈઝરી કમીટિની મીટિંગ યોજાઇ હતી. જેમાં ગત મીટિંગની કાર્યવાહીને બહાલી આપી હતી.કમિટીએ જિલ્લામાં 7 નવાં રજીસ્ટ્રેશન અને 7 રીન્યુઅલ અરજીને બહાલી આપી હતી. આ ઉપરાંત નવી અરજીઓની ચકાસણી, ચેકલિસ્ટ અહેવાલ અંગે સર્વ સંમતિથી નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. કલેકટરશ્રીએ ઓચિંતી Continue Reading
ભાવનગર
ભાવનગર ઝોન નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યાએ તા. ૩૦/૦૭/૨૦૨૫ ના રોજ પાલિતાણા નગરપાલિકાનીમુલાકાત લઈને શહેરના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓના સમારકામ ઉપરાંત, શહેરની સફાઈ, નાળાનીસ્વચ્છતા, અને આરોગ્ય સંબંધિત વ્યવસ્થાઓ સુધારવા પર ભાર મૂક્યો. તેમજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ત્રણ માઇનોર બ્રિજ(ગારીયાધારબ્રિજ, બહારપરા બ્રિજ અને પરિમલ Continue Reading
અમરેલી
અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આજરોજ વિદ્યાર્થીનીઓ માટે POSH ACT વિશેની માહિતી આપવા માટે તથા મહિલાઓની જાતીય સતામણીથી કેવી રીતે બચી શકાય તે અંગેના ઉપાયો સમજાવવા માટે એક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માટે અમરેલી જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારી શ્રીમતી મિનાક્ષીબેન પંડ્યા તથા જાનાબેન ગલચર […]Continue Reading
અમરેલી
દામનગર ના શાખપુર કન્યા શાળા ની વ્રતધારી દીકરી વાત્સલ્ય મૂર્તિ  વસંતબેન સીતાપરા નિવૃત શિક્ષિકા દ્વારા ફરાળ વિતરણ કરાયું અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી  પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી  ના શુભ આશીર્વાદથી  તથા  પ.પૂ. શ્રી Continue Reading
અમરેલી
ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા   ચિતલ માં ૧૧૯ મો નેત્ર નિદાન કેમ્પ યોજાય ગયો સંત શ્રી રણછોડ દાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પીટલ રાજકોટ ની તબીબી સેવા અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ  દ્વારા  તારીખ ૨૬/૦૭/૨૫ ના સરસ્વતી વિદ્યા મંદિર ચિતલ ના ખાતે મનુભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને ૧૧૯ મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો તેમાં મહેશભાઈ ઉમિયાશંકરભાઈ જોશી  […]Continue Reading
ગુજરાત
સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ડિવિઝનલ અને કંપની કમાન્ડર પ્રમોશન રેન્ક ધારણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો પ્રફુલભાઈ શિરોયા એ જણાવ્યુ હતું કે હોમગાર્ડ્ઝ ગુજરાત રાજ્ય ના માનનીય કમાન્ડન્ટ જનરલશ્રી મનોજ અગ્રવાલ સાહેબ (IPS),સિનિયર સ્ટાફ ઓફિસર મનીષ ત્રિવેદી તેમજ અમદાવાદ વાડી ઓફિસ ના કર્મચારી મિત્રો ના પ્રયાસોથી ગુજરાત હોમગાર્ડઝ દળમાં ગત્ […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્રારા રેન્‍જનાજિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથેસંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવાસુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએઅમરેલી જિલ્‍લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવાતેમજ અમરેલી જિલ્‍લામાં ચોરી, લુંટ Continue Reading
અમરેલી
સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અથાગ પ્રયાસોથીસાવરકુંડલા અને લીલીયા તાલુકાના પાંચ ગામોમાં અધ્યતન ગ્રામ પંચાયત કચેરીઓના નિર્માણ માટે કુલ ૧.૫૯ કરોડરૂપિયાના કામો મંજૂર કરવામાં આવ્યા છે. સાવરકુંડલા તાલુકોના ગાધકડા, પીયાવા, વીજપડી ,અને લીલીયા તાલુકોમોટા લીલીયા અને આંબા ગામોના ગ્રામજનોને આધુનિક સુવિધાઓથી સજ્જ પંચાયત ભવનોનો લાભ મળશે.અગાઉ Continue Reading
ભાવનગર
ગોહિલવાડની ઐતિહાસિક ધર્મભૂમિ સિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ ભાવિકોને આકર્ષી રહેલ છે. પર્વતમાળામાં ગુફામાં બિરાજેલ મહાદેવ ભાવિકો માટે વિશેષ આધ્યાત્મિક ભાવ ધરાવે છે. ગૌતમ ઋષિ અને અન્ય કથાઓ સાથે રહેલ ગૌતમેશ્વર મહાદેવ દર્શનીય રહ્યાં છે. ગોહિલવાડની ઐતિહાસિક ધર્મભૂમિ સિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ ભાવિકોને Continue Reading