Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ગુજરાત
પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ-૩૮૦૦૦૧ ખાતે તા. ૨૬.૦૮.૨૦૨૫ને મંગળવારના રોજ ૧૧.૦૦ કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. વધુમાં જે મુદ્દા રિજયોનલ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવ્યા છે પરંતુ જેનું Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેર વિભાગના ટપાલ વિભાગ દ્વારા આવતીકાલે (૧૫ ઓગસ્ટ, ૨૦૨૫) ના રોજ ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.આ કાર્યક્રમનો શુભારંભ ધ્વજવંદન સમારોહથી થશે. અમદાવાદ શહેરના દરેક પોસ્ટ ઓફિસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.આ ઉપરાંત Continue Reading
વિડિયો ગેલેરી
મંગળવારે બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ ફક્ત આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા મતદાર ઓળખપત્ર જેવા દસ્તાવેજાે રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી.ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવા બદલ બાંગ્લાદેશથી આવેલા એક વ્યક્તિને જામીન આપવાનો ઇનકાર કરતા, ન્યાયાધીશ અમિત બોરકરની બેન્ચે જણાવ્યું હતું કે નાગરિકતા કાયદાની જાેગવાઈઓમાં જણાવાયું છે કે કોણ ભારતનો નાગરિક હોઈ શકે […]Continue Reading
રાષ્ટ્રીય
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની પેનલની જાહેરાત કરી હતી, જેમના નિવાસસ્થાને આ વર્ષે માર્ચમાં અગ્નિશામક દળોએ આગ બુઝાવ્યા પછી મોટી રકમ બળી ગઈ હતી અને આંશિક રીતે બળી ગયેલી રોકડ મળી આવી હતી.યશવંત વર્માના નિવાસસ્થાને ૧૪ માર્ચે આગ લાગી હતી, જ્યારે તેઓ દિલ્હી હાઈકોર્ટના […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની પૃષ્ટ્રિયમાર્ગીય શ્રી મદન મોહન લાલજી મહારાજ ની હવેલી પાસે સરદાર ચોક સામે જુના ગોદરા માં બનેલ ત્રિકોણ બાગ ખાતે માલધારી અગ્રણી ઓધડભાઈ ગોકળભાઈ છભાડ પરિવાર દ્વારા પૂજ્ય સંતો ની ઉપસ્થિતિ માં ગાય અને વાચરડી ની પૂર્ણ કદ ની મૂર્તિ નું અનાવરણ કરાયું હતું એ પ્રસંગે ઠાકોરદ્વાર રોહિશાળા ના મહંત પૂજ્ય કાનજીબાપુ એવમ […]Continue Reading
રાષ્ટ્રીય
આ વર્ષે બોરીવલીમાં નવરાત્રીના તાલે વધુ રંગીન ઉજવણી થવા જઈ રહી છે, કારણ કે ગુજરાતની લોકગાયકીની લોકપ્રિય હસ્તી અને પ્રેમથી “કચ્છી કોયલ” તરીકે ઓળખાતી ગીતા રબારી પહેલીવાર બોરીવલીના પ્રતિષ્ઠિત સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025માં પરફોર્મ કરવા આવી રહી છે. પ્રિ-નવરાત્રિ પ્રેસ કોન્ફરન્સ આજે વિટ્ટી સ્કૂલ ખાતે યોજાઈ, જેમાં ગીતા રબારીએ Continue Reading
રાષ્ટ્રીય
રાજસ્થાનના ધોલા જિલ્લામાં ગતકાળે બનેલી ભયાનક માર્ગ અકસ્માતની ઘટનામાં 11 લોકોના દુર્ભાગ્યપૂર્ણ મોત થયા છે. મૃત યુપિના એક જ જિલ્લાનાં રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ, રાજસ્થાનના ધોલા નજીક બારાત લઈને જઈ રહેલી ટ્રક અને બીજી વાહન વચ્ચે અથડામણ થતાં સ્થળ પર જ સાત બાળકો સહિત 11 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાથી દુઃખી […]Continue Reading
ભાવનગર
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટીતંત્ર ભાવનગરની રાહબરી નીચે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત કલા મહાકુભ જિલ્લાકક્ષા અનેમહાનગરપાલિકાકક્ષાએ અલગ અલગ સ્પર્ધા યોજાનાર છે.આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ અને ૨૧ થી ૫૯ વર્ષની વયજુથની કુલ ૨૩ […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિન અવસરે જિલ્લા કક્ષાની ઉજવણી પાલિતાણાના હેલિપેડ ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસની બાજુમાંગારિયાધાર રોડ ખાતે થવાની છે. ત્યારે આજે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલકરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૧૫ ઓગસ્ટે પાલિતાણા ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલની ઉપસ્થિતિમાંસ્વાતંત્ર્યદિનની ઉજવણી Continue Reading
અમરેલી
પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આવેલ તીર્થ સ્થાન છે થાપનાથ મહાદેવ. ચોગઠની ડુંગરમાળામાં થાપનાથ દાદા દ્વારા સ્થાપેલ થાપનાથ મહાદેવ ભાવિકોનું આસ્થા સ્થાન રહ્યું છે. ગોહિલવાડમાં નદી, પર્વત કે સમુદ્ર … વગેરે ક્ષેત્રમાં ઐતિહાસિક શિવાલયો રહેલાં છે અને ભાવિક ભક્તો માટે દર્શનીય છે. થાપનાથ મહાદેવ પણ સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે રહેલ છે. ચોગઠ વિસ્તારમાં દાદાના સ્થાન તરીકે આ […]Continue Reading