Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ગુજરાત
વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને અન્ય એજન્સીઓ સાથે સુચારું સંકલન દ્વારા પોલીસ વિભાગ વ્યવસ્થા જાળવવા સતત કાર્યરત :- પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક અમદાવાદના મેઘાણીનગરમાં બનેલી એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ગોઝારી ઘટના બાદ વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના વિભાગો તથા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા ત્વરિત રાહત, બચાવ અને રેસ્ક્યુંની કામગીરી હાથ […]Continue Reading
ગુજરાત
ડ્ઢદ્ગછ પ્રોફાઈલીંગથી મૃતકોની ઓળખ ઝડપથી પ્રસ્થાપિત કરવા છેલ્લા ચાર દિવસથી હ્લજીન્ની ટીમ સતત ખડેપગે ૫૪ ડ્ઢદ્ગછ નિષ્ણાતોની ટીમમાં ૨૨ મહિલાઓ; દિવસ-રાત ભૂલીને કરી રહ્યા છે ડ્ઢદ્ગછ પ્રોફાઈલીંગની જટીલ કામગીરી ગુજરાત તા. ૧૨ જૂન, ૨૦૨૫ના ગોઝારા દિવસને ક્યારેય ભૂલી શકશે નહીં. અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટના બાદની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહત-બચાવ કાર્ય પૂરજાેશમાં ચાલી રહ્યું હતું, Continue Reading
ગુજરાત
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જાેશીએ મીડિયા બ્રિફિંગ દરમિયાન મૃતકોના પરિવારજનોને સાંત્વના સંદેશ પાઠવ્યો હતો.ડૉ. રાકેશ જાેશીએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે સમગ્ર આરોગ્ય વિભાગ પરિવારજનોના દુ:ખમાં સામેલ છે અને ઝડપથી તેમને સ્વજનોના પાર્થિવ દેહ સોંપવા પ્રતિબદ્ધ છે. સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા ૧૦ જેટલા સંપર્ક નંબરો દ્વારા પરિવારજનો Continue Reading
ગુજરાત
ગુજરાતમા નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે અરબ સાગરમા વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી ૪ દિવસ માટે વરસાદની આગાહી રાજ્યમાં આગામી ૫ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઘણા સમયથી ચોમાસુ નિષ્ક્રિય હતું તે ફરી સક્રિય થયુ છે. ગુજરાતમા નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે. અરબ સાગરમા વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાનો […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સોમવાર, ૧૬ જૂનના રોજ જારી કરાયેલા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન મુજબ, ભારત સરકારે ઔપચારિક રીતે જાહેરાત કરી છે કે દેશની આગામી દશકિય વસ્તી ગણતરી વર્ષ ૨૦૨૭ માં હાથ ધરવામાં આવશે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરની કચેરી દ્વારા વસ્તી ગણતરી અધિનિયમ, ૧૯૪૮ હેઠળ જારી કરાયેલ સૂચના અનુસાર, વસ્તી ગણતરી માટે સંદર્ભ […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના લખનૌ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે ૨૫૦ હજ યાત્રીઓને લઈને જઈ રહેલી સાઉદી એરલાઇન્સની ફ્લાઇટ લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન સમયે લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ. સાઉદી અરેબિયાથી આવી રહેલા વિમાનના વ્હીલમાંથી અચાનક તણખા અને ધુમાડો નીકળતા લખનૌ એરપોર્ટ પર ગભરાટ ફેલાઈ ગયો.ફ્લાઇટ, જીફ ૩૧૧૨, ગઈકાલે […]Continue Reading
રાષ્ટ્રીય
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સતત પ્રગતિના ભાગ રૂપે, ગુજરાતના ભરૂચ નજીક ડ્ઢહ્લઝ્રઝ્ર ટ્રેક પર ૧૦૦ મીટર લાંબો સ્ટીલ બ્રિજ પૂર્ણ થયો. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં બાંધવામાં આવનાર આઠમો સ્ટીલ બ્રિજ છે અને સમગ્ર કોરિડોર માટે ૧૭ સ્ટીલ બ્રિજ અને ૨૮ સ્ટીલ બ્રિજ છે.લગભગ ૧૪૦૦ મેટ્રિક ટન વજનવાળો આ પુલ ૧૪.૬ મીટર ઊંચો અને ૧૪.૩ મીટર […]Continue Reading
રાષ્ટ્રીય
ર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈઁર્હ્લં)એ તેના તમામ હિસ્સેદારો માટે ઈઁર્હ્લં સેવાઓને ઝડપી, પારદર્શક અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવા માટે શ્રેણીબદ્ધ સુધારાઓ હાથ ધર્યા છે. આ પહેલો તેના તમામ હિસ્સેદારોને મુશ્કેલીમુક્ત, સુરક્ષિત અને કાર્યક્ષમ સેવાઓ પૂરી પાડવાની ઈઁર્હ્લંની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.ઈઁર્હ્લંએ તાજેતરના સમયમાં દ્ભરૂઝ્ર અથવા સભ્ય વિગતો સુધારણાને સરળ બનાવવા અને Continue Reading
રાષ્ટ્રીય
ભારત આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવા તરફ આગળ વધી રહ્યું છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાહત કમિશનરો અને આપત્તિ પ્રતિભાવ દળોના વાર્ષિક પરિષદને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાય અને કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશમાં એક મોટી આગની ઘટના બની હતી જેમાં, અમરોહા-અતરાસી રોડ પર ખેતરોની વચ્ચે આવેલી એક મોટી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ આગમાં ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક પુરુષ સહિત નવ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જાેરદાર વિસ્ફોટ સાથે થયેલા આ અકસ્માતથી આસપાસનો વિસ્તાર પણ હચમચી ગયો હતો.ફટાકડા નઇ […]Continue Reading