Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત વન્યજીવ સંરક્ષણ માટે સમર્પિત પ્રયાસો કરી રહ્યું છે, જેથી દેશના સમૃદ્ધ નૈસર્ગિક વારસાનો લાભ ભાવિ પેઢીને મળે અને એક સંતુલિત ઇકોસિસ્ટમનું નિર્માણ થાય. વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂક્યા હતા, તેને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી Continue Reading
ગુજરાત
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીએ ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી શ્રી સૈની અને રાજ્યપાલશ્રી વચ્ચે હરિયાણા અને ગુજરાતના સામાજિક, શૈક્ષણિક તેમજ કૃષિ ક્ષેત્રેના નવપ્રયોગો અંગે વિશદ ચર્ચા થઈ હતી. બંને મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતી, જળસંચય અને યુવાનોના કૌશલ્ય વિકાસ જેવા વિષયો પર વિચાર-વિમર્શ કરીને પરસ્પર Continue Reading
ગુજરાત
અમદાવાદ જિલ્લામાં ૨૨ જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયાના સુચારું વહન માટે રાજ્ય ચૂંટણી આયોગ અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બાવળા તાલુકામાં ૪ ગ્રામ પંચાયતોમાં, ૩ સરપંચની બેઠક અને ૯ વોર્ડના સભ્યો માટે ચૂંટણી લડાશે. દસ્ક્રોઇ તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, ૪ સરપંચની બેઠક અને […]Continue Reading
ગુજરાત
વલસાડમાં ભારે વરસાદથી ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. 40 ગામને જોડતો કૈલાસ બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. લોકોને બ્રિજ પર અવરજવર ન કરવા તંત્રની અપીલ કરી છે. મામલતદાર, પોલીસ સહિતની ટીમો સ્થળ પર હાજર રહી લોકોને અવરજવર ન કરવાની અપીલ કરી રહી છે. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને લઈ ધમરપુરની તાન, માન, અને લાવરી […]Continue Reading
રાષ્ટ્રીય
શુક્રવારે (૨૦ જૂન) ઓડિશાના ભુવનેશ્વરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જીવંત રોડ શો યોજ્યો. પ્રધાનમંત્રીએ આજે રાજ્યમાં ૧૮,૭૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પણ પીએમ સાથે હાજર રહ્યા હતા.ભાજપની આગેવાની હેઠળની ઓડિશા સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી મોહન માઝી Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે કેન્દ્રશાસિત પ્રદેશ સિંધુ નદી પ્રણાલીના હિસ્સામાંથી વધારાનું પાણી પડોશી રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાન તરફ વાળવાના હેતુથી ૧૧૩ કિલોમીટર લાંબા નહેર પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ આને ક્યારેય મંજૂરી નહીં આપે. “ચાલો આપણે પહેલા આપણા પાણીનો ઉપયોગ આપણા માટે કરીએ. જમ્મુમાં દુષ્કાળ જેવી Continue Reading
રાષ્ટ્રીય
બુધવારે (૧૮ જૂન) ના રોજ પ્રકાશિત થયેલા ૨૦૨૫ ના ટ્રસ્ટી રિપોર્ટ સારાંશ મુજબ, સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (જીજીછ) ટ્રસ્ટ ફંડ અગાઉની આગાહીઓ કરતાં એક વર્ષ વહેલું સમાપ્ત થઈ જશે. આનાથી સિસ્ટમના લગભગ ૭૦ મિલિયન વર્તમાન લાભાર્થીઓ જાેખમમાં મુકાઈ શકે છે કારણ કે યુ.એસ.માં વસ્તી વિષયક વસ્તી યુવાન કર ચૂકવતી વસ્તીથી વૃદ્ધ લાભ મેળવતી વસ્તી તરફ સ્થળાંતર […]Continue Reading
રાષ્ટ્રીય
ઇઝરાયલની સેનાએ શુક્રવારે દાવો કરતાં કહ્યું હતું કે, તેમના દ્વારા ઈરાન સાથેના યુદ્ધના આઠમા દિવસે તેહરાનમાં રાતોરાત ડઝનબંધ લક્ષ્યો પર હુમલો કર્યો, જેમાં “ઈરાનના પરમાણુ શસ્ત્રો પ્રોજેક્ટના સંશોધન અને વિકાસ” માટેનું કેન્દ્ર પણ સામેલ છે.એક નિવેદનમાં, સેનાએ જણાવ્યું હતું કે તેણે “તેહરાનના હૃદયમાં શ્રેણીબદ્ધ હુમલાઓ પૂર્ણ કર્યા છે: લશ્કરી મિસાઇલ ઉત્પાદન સ્થળો અને Continue Reading
રાષ્ટ્રીય
નાસાએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ૈંજીજી) પર એક્સિઓમ-૪ મિશનના પ્રક્ષેપણમાં વિલંબ કર્યો છે, જેમાં ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા તેના ચાર સભ્યોના ક્રૂમાંના એક તરીકે સામેલ છે. શરૂઆતમાં રવિવાર, ૨૨ જૂનના રોજ લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હવે લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું છે, જેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.“રવિવાર, ૨૨ જૂનના […]Continue Reading
રાષ્ટ્રીય
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમના પુત્રના લગ્ન અંગે ‘પરિવાર માટે વ્યક્તિગત નુકસાન‘ ટિપ્પણી કરી છે જેના કારણે વ્યાપક ટીકા થઈ રહી છે.ઈરાની મિસાઈલ અથડાયા બાદ બીર શેવામાં સોરોકા હોસ્પિટલની બહાર કરવામાં આવેલી આ ટિપ્પણીને ઘણા ઇઝરાયલીઓ દ્વારા સંપર્કની બહાર કહેવામાં આવી રહી છે.હોસ્પિટલ પર થયેલા હુમલા […]Continue Reading