બનાસકાંઠાના પાલનપુરમાં એક પોલીસ પુત્ર દ્વારા માલણ રોડ પર વાસડા ગામ નજીક અકસ્માત કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસની નેમ પ્લેટ લગાવેલી એક કારે સામેથી આવતી અન્ય કારને જાેરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં કાર ચાલક નશામાં ધૂત હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.મીડિયા સુત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત સર્જનાર કારનો ચાલક પોલીસ પુત્ર […]Continue Reading
ગુજરાતભરમાં સાવર્ત્રિક વરસાદ બાદ મોટાભાગના ખેડૂતોએ હોંશભેર ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ ઉગી નીકળેલા પાકોને રોગ-જીવાતથી સુરક્ષિત રાખવા ખેડૂતો દ્વારા પાક માવજત માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પણ રોગ-જીવાતથી પાકને થતા નુકશાનને અટકાવવા હરહંમેશ ખેડૂતોની પડખે રહી છે. એ જ અનુક્રમને જાળવી રાખતા ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા કપાસની વાવણી Continue Reading
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.કલેકટર શ્રી સુજીત કુમારે જણાવ્યું હતું કે નાગરિકો અને પદાધિકારીઓ સાથે વિવેકપૂર્ણ સકારાત્મક અભિગમ સાથે વાત કરવાથી સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે છે, Continue Reading
તા.૧૯ જુલાઈના રોજ આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર દ્વારા સ્વામિનારાયણ ગૌશાળા ,પેથાપુર ખાતે જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ હતી.આ તાલીમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તથા માનવ જીવનમાં સ્વાસ્થ્ય અને સુખાકારી તરફ જવા માટે પ્રાકૃતિક કૃષિની ખૂબ જ જરૂરિયાત હાલના સમયમાં છે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી.આ તાલીમ અંતર્ગત ખેડૂતો તરફથી પણ સારા […]Continue Reading
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાગોર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.દેશમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અમદાવાદ મહાનગરપાલિકા અને સૌ નગરજનોને અભિનંદન Continue Reading
નાઇજર સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, મંગળવારે દેશના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પશ્ચિમ આફ્રિકાના નાઇજરમાં ઓછામાં ઓછા બે ભારતીય સ્થળાંતર કામદારોના મોત થયા હતા, જ્યારે એકનું અપહરણ કરવામાં આવ્યું હતું.‘ઠ‘ પોસ્ટમાં, દૂતાવાસે જણાવ્યું હતું કે તે હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહને સ્વદેશ મોકલવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે, જ્યારે Continue Reading

















Recent Comments