અમદાવાદ નજીક આવેલુ નળસરોવર પક્ષીપ્રેમીઓ માટે પક્ષીતીર્થ તરીકે જાણીતુ છે. એટલું જ નહીં, ગુજરાત સહિત દેશભરના પક્ષી પ્રેમીઓમાં તે આગવું મહત્વ ધરાવે છે. ગુજરાતના પક્ષી તીર્થ ગણાતા નળસરોવરમાં પક્ષીપ્રેમીઓ અને પક્ષીવિદો માટે એક રોમાંચક અને આનંદ દાયક ઘટના બની છે. 30મે 2025ના રોજ સવારે લગભગ 9:00 કલાકે નળસરોવરમાં દુર્લભ ગણાતું સબાઇન ગુલ (Xema sabini) પક્ષી […]Continue Reading
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશભરમાં વધુને વધુ નાગરિકોને નાગરિક સંરક્ષણ વિશે તાલીમબદ્ધ કરવાના ઉદ્દેશ સાથે તા. ૩૧મી મેના રોજ ‘ઓપરેશન શીલ્ડ’ અંતર્ગત સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન શીલ્ડ’ અંતર્ગત અમદાવાદના શાહીબાગમાં આવેલા સદર બજાર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલ દરમિયાન વિવિધ છ પ્રકારની Continue Reading
અમદાવાદના હૃદય સમા આસ્ટોડિયા દરવાજા નજીક શુક્રવારે (30 મે), BRTS બસમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરના આસ્ટોડીયા ચાર રસ્તા પાસે મુસાફરો ભરેલીમાં બસમાં અચાનક આગ ભભૂકતા મુસાફરોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બસની બેટરી ધડાકાભેર ફાટવાને કારણે બસમાં ભીષણ આગ લાગી હોવાની આશંકા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે […]Continue Reading
NIFT ગાંધીનગરના નિર્દેશક પ્રો. ડૉ. સમીર સૂદના નિર્દેશન હેઠળ, સંસ્થાએ અમદાવાદની હોટલ હયાત રિજન્સી ખાતે 31 મે 2025ના રોજ ઉજવવામાં આવેલા અમદાવાદ 2025ના ફેશન વીકમાં નોંધપાત્ર હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ડિઝાઇનર્સના વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ અને વૈચારિક ઊંડાઈ દર્શાવવામાં આવી હતી, જેમણે એવા સંગ્રહો રજૂ કર્યા હતા જે દૃષ્ટિની રીતે Continue Reading
ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ખાતે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલ ખાસ કુદરતી આફતો સમયે કરાતા રેસ્ક્યુ ઓપરેશન સંદર્ભે યોજાઈ હતી. જેમાં કુદરતી આફતો સમયે નાગરિકોનો બચાવ કરતા NDRF, SDRF, પોલીસ, NCC, આર્મી અને સિવિલ ડિફેન્સ જેવા વિભાગના જવાનો જોડાયા હતા. ગાંધીનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ખાતે યોજાયેલ […]Continue Reading
રાજ્યસભાના સભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રાયોજિત કરવામાં પાકિસ્તાનનો હાથ અને આવી પ્રવૃત્તિઓમાં તેના ઊંડા મૂળિયાં રહેલા સંબંધોનો ખુલાસો કરીને વૈશ્વિક મોરચે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો. લંડનમાં ‘આઈડિયાઝ ફોર ઈન્ડિયા કોન્ફરન્સ 2025’માં ચઢ્ઢાએ પાકિસ્તાનના આતંકવાદી અભિયાન પર વૈશ્વિક સમુદાયને એક મજબૂત સંદેશ આપતા કહ્યું, Continue Reading
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS અનિલ ચૌહાણે શનિવારે સિંગાપોરમાં પાકિસ્તાને 6 ભારતીય ફાઇટર જેટ તોડી પાડવાના દાવાને નકાર્યો છે. તેમણે મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે આ દાવો તદ્દન ખોટો છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે શનિવારે સ્વીકાર્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સાથેની તાજેતરની દુશ્મનાવટમાં વિમાનોનું નુકસાન થયું હતું, જોકે તેમણે […]Continue Reading
પહેલગામ હુમલામાં ૨૬ નાગરિકોના મોત બાદ થયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને સમર્થન આપ્યા બાદ હવે ભારત સરકારે ઇન્ડિગો એરલાઇન્સને ત્રણ મહિનાની અંદર તુર્કી એરલાઇન્સ સાથેના વિમાન લીઝ કરારનો અંત લાવવા જણાવ્યું છે, જેમાં ૨૬ નાગરિકો, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા, તે પછી તુર્કીએ પાકિસ્તાનનો પક્ષ લીધા બાદ એક મોટો સંદેશ મોકલવામાં આવ્યો છે. દિલ્હી સહિત […]Continue Reading

















Recent Comments