તા. 12 જૂનના રોજ અમદાવાદ ખાતે એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ રાજ્ય સરકારના દિશા નિર્દેશ હેઠળ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારજનોને મૃતદેહો સોંપવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. ડીએનએ સેમ્પલ મેચિંગની અત્યંત સંવેદનશીલ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતા અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. ડીએનએ સેમ્પલ મેચિંગ બાદ […]Continue Reading


















Recent Comments