Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ભાવનગર
તાજેતરમાં જાહેર થયેલ ગુજકેટ-2025  પરીક્ષા પરિણામમાં કવાડ દિલીપ ગોપાભાઇ (ગામ-વરલ) એ આલ્ફા વિદ્યા કેમ્પસ-પાર્થ વિદ્યાલય-વરલ ખાતે અભ્યાસ કરીને ખેડૂત પુત્રએ 111.25 ગુણ સાથે 99.71  PR સાથે સમગ્ર સિહોર તાલુકામાં ગુજકેટ પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે સાથે ઉતીર્ણ થતા એમની આ સફળતા માટે  સૌએ શુભેચ્છા પાઠવી છે.Continue Reading
બોલિવૂડ
તાજેતરમાં જાહેર થયેલ ધોરણ-12 (સાયન્સ) બોર્ડ પરીક્ષા પરિણામમાં બારૈયા નિતેશ ગીલાભાઈ (ગામ-દંગાપરા,મોટા ખોખરા) એ આલ્ફા વિદ્યા કેમ્પસ-પાર્થ વિદ્યાલય-વરલ ખાતે અભ્યાસ કરીને સામાન્ય ખેત મજુરી કરતા પિતાના પુત્રએ 99.61 PR સાથે સમગ્ર સિહોર તાલુકામાં ધોરણ-12 સાયન્સ બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે સાથે ઉતીર્ણ થયો. એમની આ સફળતા માટે ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન…Continue Reading
રાષ્ટ્રીય
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા વિદેશ મંત્રી (ઈછસ્) ડૉ. એસ જયશંકરના સુરક્ષા કવચને અપગ્રેડ કર્યું છે. આ વધારાના ભાગ રૂપે, દેશવ્યાપી મુસાફરી દરમિયાન તેમની સુરક્ષા વધારવા માટે તેમના કાફલામાં એક વધારાનું બુલેટપ્રૂફ વાહન ઉમેરવામાં આવ્યું છે. હાલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (ઝ્રઇઁહ્લ) તરફથી ‘ઢ‘ શ્રેણીની સુરક્ષા મેળવતા જયશંકરને મહત્તમ સલામતી Continue Reading
રાષ્ટ્રીય
ઉપરાષ્ટ્રપતિ જયપુરમાં ભૈરોં સિંહ શેખાવત મેમોરિયલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરશે ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર અને ડૉ. (શ્રીમતી) સુદેશ ધનખર રાજસ્થાનના જયપુરની એક દિવસની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન શ્રી ધનખર ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિની પુણ્યતિથિ નિમિત્તે જયપુરમાં ભૈરોં સિંહ શેખાવત મેમોરિયલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરશે.શ્રી ભૈરોં સિંહ શેખાવતે ૧૯ ઓગસ્ટ ૨૦૦૨ થી ૨૧ જુલાઈ Continue Reading
રાષ્ટ્રીય
હવે ગરમીથી રાહત મળવા માટે વધુ રાહ નહિ જાેવી પડે, હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે આજે ૨૦૨૫ની ૧૩,મે એ નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન આંદામાન –નિકોબાર, બંગાળના ઉપસાગરમાં થયું છે. સામાન્ય રીતે કુદરતી ચક્ર મુજબ નૈઋત્યનું ચોમાસુ દર વર્ષે ૧૮-૨૨-મે દરમિયાન આંદામાન-નિકોબારમાં પ્રવેશ કરે છે. જાેકે હાલ એક કરતાં વધુ કુદરતી પરિબળો સાનુકુળ […]Continue Reading
રાષ્ટ્રીય
૨૧ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૧,૭૯૫ અરજદારોમાંથી ૮૦ વિદ્યાર્થીઓની આ કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવી રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (દ્ગૐઇઝ્ર) ભારતે ગઈકાલે તેનો ૨-અઠવાડિયાનો ઓનલાઈન શોર્ટ ટર્મ ઇન્ટર્નશિપ (ર્ંજી્ૈં) કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૧,૭૯૫ અરજદારોમાંથી ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ શૈક્ષણિક વિષયોના ૮૦ યુનિવર્સિટી-સ્તરના Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વધુ એક સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાને મંજૂરી આપી.પહેલાથી જ પાંચ સેમિકન્ડક્ટર યુનિટ બાંધકામના અદ્યતન તબક્કામાં છે. આ છઠ્ઠા યુનિટ સાથે, ભારત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર ઉદ્યોગ વિકસાવવાની તેની સફરમાં આગળ વધે છે.આજે મંજૂર કરાયેલા યુનિટ ૐઝ્રન્ અને ફોક્સકોનનું Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.પ્રધાનમંત્રીએ ઠ પર પોસ્ટ કર્યું:“ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી. તેમના કાર્યકાળ માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય સુરક્ષાદળોને ઓપરેશન કેલર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લાના કેલરમાં સ્થિત શુકરુ જંગલ વિસ્તારમાંથી મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. ઓપરેશન કેલર હેઠળ સુરક્ષાદળોએ ગઈકાલે લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતાં.આ બાબતે ભારતીય સેના ના મુખ્ય અધિકારીએ જણાવ્યા પ્રમાણે, ગઈકાલે ત્રણ આતંકવાદીઓના એન્કાઉન્ટર બાદ કેલરના જંગલ વિસ્તારોમાં મોટાપાયે સર્ચ Continue Reading
રાષ્ટ્રીય
કંગાળ પાકિસ્તાને ભારતના બીએસએફ જવાન પૂર્ણમ કુમાર શૉને પરત ભારતીય સેનાને સોંપ્યા છે. પાકિસ્તાની સેનાએ અટારી વાઘા બોર્ડરના માર્ગે ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન અટકાયત કરાયેલા બીએસએફ જવાનને પરત ભારતને સોંપ્યા છે. તે છેલ્લા ૨૦ દિવસથી પાકિસ્તાનના કબજામાં હતાં.બુધવારે બીએસએફ કોન્સ્ટેબલ પૂર્ણમ કુમારને સવારે ૧૦.૩૦ વાગ્યે ભારતને સોંપવામાં આવ્યા હતાં.જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલા Continue Reading