Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
અમરેલી
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગજી અને વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજીના નિર્દેશ અનુસાર સંગઠન સૂજન અભિયાન હેઠળ સંગઠનને સશક્ત અને વેગવંતુ કરવા માટે અમરેલી જિલ્લાના એઆઈસીસી ના પ્રભારી શ્રી જગદીશભાઈ જાંગીડ (પૂર્વ ધારાસભ્ય શ્રી રાજસ્થાન) તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અમરેલીના પ્રભારી શ્રી ઇન્દ્રવિજય સિંહ ગોહિલ(કાર્યકારી પ્રમુખ ગુજરાત) શ્રી Continue Reading
ગુજરાત
તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ખેડૂતો પાસેથી કરાવવામાં આવ્યું હતું. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ખેડૂતો પોતાના માલની ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે. તેની રાહ જોઈને બેઠા હતા પરંતુ અચાનક સરકારશ્રી દ્વારા ગુજરાતના એક લાખ ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી કે સેટેલાઈટ ઇમેજ […]Continue Reading
ભાવનગર
ભાવનગર રેન્‍જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગરરેન્‍જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલહોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાંબનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્‍ધકાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલીએલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે અમરેલી Continue Reading
ગુજરાત
શહેરના ઘોડાસર-આવકાર હૉલ પાસે સુર્ય નમસ્કાર સર્કલ અમૂલ ખાતે કેસરિયા યૂથ ફેડરેશન દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ નો કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણા, મણિનગર વિધાસભ્યના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ, ગુજરાત ભાજપના પૂર્વ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, ઇસનપુર વોર્ડના કાઉન્સિલર અને ભાજપ ના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.નિ: શુલ્ક છાશ વિતરણમાં કેમ્પ અંગે Continue Reading
ગુજરાત
રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે ૧૦૫.૦૩ કરોડ અને બે શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને ૪૭૩.૧૯ કરોડનવરચિત મહાનગર પાલિકાઓમાં જાહેર પરિવહન બસ સેવા સંચાલન માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજનામાંથી ૩૯ કરોડ રૂપિયા અપાશે*સ્વણિર્મ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કામો હાથ ધરાશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતજ્ર૨૦૪૭ના વિઝનથી વિકસિત ભારતજ્ર૨૦૪૭ Continue Reading
ગુજરાત
વડોદરા ના ગોરવા ના વિસ્તાર માં આવેલા મધુનગરના રાજીવ નગરમાં રહેતો મોહંમદ રિઝવાન પઠાણ (ઉં. ૧૦ વર્ષ) મધુનગરની કેનાલ પાસે મિત્રો સાથે રમવા ગયો હતો તે દરમિયાન તે પાણીના પ્રવાહમાં તણાયો હતો ત્યારબાદ બૂમાબૂમ થતાં દોડધામ મચી હતી.આ ઘટના ઘટતાં તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. બાદ પોલીસ પણ […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ના નરોડા વિસ્તારમાં આવેલા દેવાશિષ ફ્લેટની લિફ્ટ ચોથા માળેથી બેઝમેન્ટમાં પટકાઈ હતી. લિફ્ટમાં ફસાયેલી મહિલાઓએ ગભરાઈને ચીસાચીસ કરી મુકી હતી. લિફ્ટમાં સાત લોકો ફસાયા હોવાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને લિફ્ટ માં ફસાયેલા લોકો ને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જેમાં બે બાળકો અને ચાર મહિલા સહિત સાત જેટલા લોકો ફસાયા હતા. લિફ્ટનો […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ભાયાવદરમાં આયોજિત ‘સન્ડે ઓન સાયકલ‘ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્બોધન કરતાં શ્રી માંડવિયાએ કહ્યું હતું કે, લોકોને સ્વસ્થ અને ફિટ રહેવા માટે દરરોજનું એક કલાકનું સાયકલીંગ જરૂરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની સંકલ્પના મુજબ ફિટ ઈન્ડિયા માટે, મેદસ્વીપણાથી બચવા માટે તેમના જણાવ્યા મુજબ […]Continue Reading
ગુજરાત
આજે ગુજરાત સરકારની એકમાત્ર ગુજરાત આયુર્વેદ યુનિવસિર્ટી દ્વારા ૨૯ મો પદવીદાન સમારોહ યોજવામાં આવશે. આ સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપરાંત જામનગરના સાંસદ સભ્ય પુનમબેન માડમ, જામનગરના કલેકટર, આયુષ ડાયરેકટર તથા આઇ.ટી.આર.એ.ના નિયામક પ્રો. તનુજા નેસરી Continue Reading
ગુજરાત
રાજ્યના ડાંગ સાપુતારા ઘાટ માર્ગ પર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં જાનૈયા ભરેલો ટેમ્પો પલટી જતા ૧૩ જાનૈયાઓને નાની-મોટી ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ માર્ગ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, ડાંગ-સાપુતારા ઘાટ પર લગ્નમાં જતી વખતે ટેમ્પો પલ્ટી ગયો હતો. આ ઘટનામાં ટેમ્પામાં સવાર ૧૩ જાનૈયાઓને નાની-મોટી […]Continue Reading