હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ૫ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે, ત્યારે અમરેલી ખાંભા ગીર પંથક અને વડીયા સહિતના વિસ્તારોમાં આજે શુક્રવારે (૬ જૂન) વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ વરસ્યો હતો. ગરમીના માહોલ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં […]Continue Reading
ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ વર્ષ દરમિયાન ૧૯૦થી વધુ રેડ કરીને રૂ. ૧૦.૫ કરોડની કિંમતનો ૩૫૧ ટન શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કર્યોસુરક્ષિત ખોરાક એ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ આર્થિક સ્થિરતા અને ટકાઉ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે, દૂષિત ખોરાક અનેક ગંભીર બીમારીઓને નોતરે છે. એટલા માટે જ, ખાદ્ય સુરક્ષા અને […]Continue Reading
ખેડૂતો જેટલા સંગઠિત હશે, એકબીજાને મદદરૂપ થશે તો તેમની ખેત ઉપજને ખૂબ સારું મૂલ્ય મળશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી આધારિત ખેડૂત ઉત્પાદક સંગઠનો – એફ.પી.ઓ.ના આગેવાનોને સંબોધતાં કહ્યું હતું કે, પાંચ આયામો; બીજામૃત, જીવામૃત-ઘનજીવામૃત, વાપસા, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો પહેલા જ વર્ષે ખેડૂતો રાસાયણિક ખાતર જેટલું જ […]Continue Reading
ગુજરાતમાં શસ્ત્રોના નકલી લાયસન્સ કૈભાંડમાં પોલીસ તપાસમાં મોટા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હથિયારોનું નકલી લાયસન્સ લેવાની હોડ જામી હોય તેમ રાજ્યના ખેડૂત, વેપારી, બિલ્ડર, નેતા પુત્ર અને અસામાજિક તત્વો પાસે આ નકલી લાયસન્સ હોવાનું બહાર આવ્યું છે. જાે કે હથિયારના નકલી લાયસન્સ કેસમાં ચાલી રહેલા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. કોર્ટે હવે […]Continue Reading
ભારતના પશ્ચિમ રેલવેના ગુજરાતના વાસદ-રણોલી સ્ટેશનોની વચ્ચે રિ-ગર્ડરિંગના કામ માટે ૮ જૂન ૨૦૨૫ સુધી લેવામાં આવેલો બ્લોક ટેક્નિકલ કારણોસર રદ કરવામાં આવ્યો છે. આમ બ્લોક લેવાને લઈને આ રૂટ પરની ૮ ટ્રેનો પ્રભાવિત થવાની હતી. જ્યારે હવે વાસદ–રણોલી સ્ટેશનો વચ્ચેનો બ્લોક રદ થતાં પ્રભાવિત ટ્રેનો પૂર્વ નિર્ધારિત સમય પ્રમાણે દોડશે.ભારતીય રેલવે વિભાગની માહિતી અનુસાર, પશ્ચિમ […]Continue Reading
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવાર, ૬ જૂનના રોજ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન નવી ઉદ્ઘાટન કરાયેલી કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં શાળાના બાળકો સાથે વાતચીત કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી જમ્મુ-કાશ્મીરની તેમની પહેલી મુલાકાતમાં પીએમ મોદીએ કટરા ખાતે ૪૬,૦૦૦ કરોડ રૂપિયાના મુખ્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.વડાપ્રધાન મોદીએ ચેનાબ બ્રિજ અને Continue Reading
કર્ણાટકના બેંગલુરુમાં આરસીબીની ટીમની જિતના સમયે ભાગદોડના વિવાદમાં તાજેતરના વિકાસમાં, રાજ્ય સરકારના એક જાહેરનામા મુજબ, શુક્રવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજકીય સચિવ પદેથી કે ગોવિંદરાજને તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગોવિંદરાજને ૪ જૂને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં ૧૧ લોકોના મોતના થોડા દિવસો બાદ હટાવવામાં આવ્યા છે.આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના Continue Reading
ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં ચિલકાણા પોલીસ સ્ટેશન વિસ્તારના યમુના નદી કિનારે આવેલા ગામમાં રૂટિન વાયુ અભ્યાસ દરમિયાન વાયુસેનાના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. જાેકે, બંને પાયલોટ સુરક્ષિત છે. ઇમરજન્સી લેન્ડિંગની માહિતી મળતાં જ વાયુસેના અને પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા.એસપી ગ્રામીણ સાગર જૈને આ ઘટના મામલે જણાવ્યું હતું Continue Reading













Recent Comments