મુસ્લિમ બિરાદરોના પવિત્ર મોહર્રમ પર્વ નિમિતે ભાવનગર શહેર માંથી આજ રોજ યૌમે આશુરા ના દિવસે નીકળેલા તાજીયાઓનું ભાવનગર શહેર કોંગ્રેસ ના આગેવાનો એ દીદાર ( દર્શન ) કરી કરબલા ના મહાન શહીદો ની યાદ તાજા કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી. આગેવાનો એ જુદા જુદા તાજીયા ના દર્શન કર્યા હતા. આ વેળા એ ભાવનગર શહેર કોંગ્રેસ […]Continue Reading


















Recent Comments