પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ તેની નવી સસ્પેન્સ, કોમેડી ફિલ્મ ‘ડિટેક્ટીવ શેરદિલ‘ સાથે દર્શકોને હસાવવા અને આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છે. ઢઈઈ૫ પર રિલીઝ થનારી આ ફિલ્મનું સ્ટાઇલિશ પોસ્ટર સામે આવ્યું છે, જેમાં દિલજીતનો અનોખો અંદાજ ચાહકોને રોમાંચિત કરી રહ્યો છે. અલી અબ્બાસ ઝફરની છછજી ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ આ મહિને ર્ં્ પર રિલીઝ થશે.આ […]Continue Reading
પશ્ચિમ બંગાળમાં કોવિડના કેસોમાં વધારો થતાં મમતા બેનર્જીએ સમીક્ષા બેઠક યોજી કેરળ અને ગુજરાત પછી પશ્ચિમ બંગાળ ભારતમાં ત્રીજા ક્રમે સૌથી વધુ સક્રિય કોવિડ કેસ ધરાવે છે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે રાજ્યમાં તૈયારીઓનો હિસ્સો લેવા માટે ઉચ્ચ સરકારી અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી.“આજે અમે એક બેઠક યોજી હતી જેથી અમે તૈયાર રહી શકીએ. […]Continue Reading
સોમવારે સવારે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભીડભાડથી ભરેલી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી સરકારી રેલ્વે પોલીસ (ય્ઇઁ) કોન્સ્ટેબલ સહિત ઓછામાં ઓછા ચાર મુસાફરોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.આ ઘટના દિવા અને કોપર સ્ટેશનો વચ્ચે કસારા જતી ટ્રેનમાં બની હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીડ વધારે હોવાને કારણે બે પસાર […]Continue Reading
ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં પ્રતિબંધિત ડ્રગ્સની દાણચોરી અને હેરફેર સામેની લડાઈ ચાલુ રાખીને, મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં ૫-૭ જૂનના રોજ “ઓપરેશન વ્હાઇટ વીલ” નામનું એક ખાસ ઓપરેશન ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડ્ઢઇૈં), કસ્ટમ્સ, ૧૭ બટાલિયન આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.અધિકારીઓની સંયુક્ત ટીમે ૫૪.૨૯ Continue Reading
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, શ્રી પીયૂષ ગોયલે ૯-૧૩ જૂન ૨૦૨૫ દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડ અને સ્વીડનની તેમની ચાલુ મુલાકાતના ભાગ રૂપે ૯ જૂન ૨૦૨૫ના રોજ સ્વિટ્ઝર્લૅન્ડની તેમની સત્તાવાર મુલાકાત શરૂ કરી હતી. આ મુલાકાત મુખ્ય યુરોપિયન રાષ્ટ્રો સાથે વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા, મજબૂત વેપાર અને રોકાણ સંબંધોને આગળ વધારવા અને સ્થિતિસ્થાપક વૈશ્વિક વિકાસ […]Continue Reading
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કેન્દ્ર સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે, મોદી સરકારના ૧૧ વર્ષોમાં કોઈ જવાબદારી જાેવા મળી નથી, ફક્ત પ્રચાર જ રહ્યો છે અને ઉમેર્યું કે કેન્દ્રએ વર્તમાન વિશે વાત કરવાનું બંધ કરી દીધું છે અને હવે ૨૦૪૭ના સપના વેચી રહ્યું છે.મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ચાલતી અને ભીડભાડવાળી લોકલ ટ્રેનમાંથી […]Continue Reading
છત્તીસગઢના સુકમામાં નક્સલવાદીઓ દ્વારા એક કરુર ઘટના ને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં, નક્સલીઓએ મંગળવારે (૧૦મી જૂન) બંધનું એલાન આપ્યું હતું. જેને લઈને એએસપી આકાશ રાવ તેમની ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તે કોન્ટા-એરાબોરા રોડ પર નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા ૈંઈડ્ઢ બ્લાસ્ટ થયો હતો. જેમાં છજીઁ આકાશ રાવ ગિરપુંજે શહીદ થયા […]Continue Reading

















Recent Comments