ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારત સરકારના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ,પદ્મશ્રી સુભાષ પાલેકર , રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ દવે તેમજ કૃષિ ખાતાના સહલગ્ન અન્ય વિભાગો અને યુનિવર્સિટી દ્વારા અથાગ પરિશ્રમ, ગાય માતાના અને ધરતી માતાના આશીર્વાદથી Continue Reading
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા દ્વારા મહાનિર્દેશકશ્રી હારીત શુક્લઆઈ.એ.એસ. ના માર્ગદર્શન અને સૂચના હેઠળ વર્ગ ૧ અને વર્ગ ૨ ના અધિકારીશ્રીઓ માટે ઇ-સરકાર તેમજ એચ.આર.એમ.એસ કર્મયોગી વિષય પર એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ તાલીમમાં ગુજરાતમાંથી વિવિધ વિભાગોના ૧૨૦ અધિકારીશ્રીઓ જાેડાયા હતા.સ્પીપા ખાતેની આ તાલીમમાં રોજગાર અને તાલીમ વિભાગ હેઠળના આઈ.ટી.આઈના આચાયર્શ્રીઓ Continue Reading
સુરત જિલ્લામાં પડેલા વરસાદના કારણે જિલ્લાના કેટલાક વિસ્તારનું પાણી સુરતમાંથી પસાર થતી ખાડીમાં આવે છે અને તેના કારણે મીઠીખાડી નું લેવલ પોણા ૮ મીટર થતા લો લાઈન એરિયામા ખાડી ના પાણી ભરાવાનું શરૂ થયું છે. આ ઉપરાંત ખાડી કિનારે આવેલા જા ચોક, નુરે ઇલાહી નગર, વામ્બે આવાસ, કમરૂનગર સંજયનગર માં વરસાદી પાણી સાથે ખાડીના પાણીનો […]Continue Reading
સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ જામ્યો છે. નદી-નાળાઓ છલકાઈ ગયા છે, જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જ્યારે આજે સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં ૫૧ તાલુકાઓમાં […]Continue Reading
રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન અરજી બંને નામંજૂર કર્યાડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે લાફાવાળી થઇ હોવાનું સામે આવ્યા બાદ વિવાદ વકર્યો હતો જે પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ રવિવારે તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં રાજપીપળા કોર્ટમાં ચૈતર […]Continue Reading
રાધનપુર-મહેસાણા હાઇવે પર રાધનપુર સેવા સદન નજીક રિક્ષા અને આઇસર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી અને તેમાં બેઠેલા ડ્રાઇવર સહિત ત્રણ વ્યક્તિઓ ના ઘટના સ્થળે જ મોત થયા હતા.રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિઓ રાધનપુરથી મહેસાણા તરફ જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી આઇસર ગાડી સાથે રિક્ષાની જાેરદાર ટક્કર […]Continue Reading
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ‘ અને ‘સંડે ઓન સાઇકલ‘ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ધોરાજી ખાતે એક વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો હતો.કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ સવારે ૭:૦૦ વાગ્યે સાયકલ યાત્રાને લીલી Continue Reading
ઉત્તર પ્રદેશના લખનૌમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને સાયબર સેલ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં ઓડિશાના બે સાયબર છેતરપિંડી કરનારાઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમણે કથિત રીતે ઝ્રમ્ૈં અધિકારીઓ તરીકે ઓળખ આપીને એક વ્યક્તિને ડિજિટલ હાઉસ એરેસ્ટમાં હોવાનું જણાવીને ?૪૭ લાખની છેતરપિંડી કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.આ મામલે લખનૌ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ, બાલેશ્વર જિલ્લાના ૨૭ […]Continue Reading
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ ઠાકરેનો આભાર માન્યો છે કે તેમણે લગભગ બે દાયકા પછી અલગ થયેલા ઠાકરે પિતરાઈ ભાઈઓ, ઉદ્ધવ અને રાજને એક કરવા માટે શ્રેય આપ્યો. તાજેતરના રાજકીય વિકાસ પર બોલતા, ફડણવીસે મુંબઈમાં તેમની સરકારની સિદ્ધિઓની તુલના ઠાકરે પરિવાર હેઠળના ભૂતકાળના શાસન સાથે પણ કરી. “હું રાજ ઠાકરેનો આભાર માનું છું કે તેમણે […]Continue Reading


















Recent Comments