બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને બુધવારે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ૈંઝ્ર્) દ્વારા કોર્ટના તિરસ્કારના કેસમાં છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. ધ ઢાકા ટ્રિબ્યુનના અહેવાલો અનુસાર, અધ્યક્ષ ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મોર્તુઝા મોઝુમદારની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. લગભગ એક વર્ષ પહેલાં બાંગ્લાદેશ ભાગી ગયા બાદ પદ પરથી Continue Reading














Recent Comments