Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
રાષ્ટ્રીય
આજના યુવાનોને કટોકટી – સૌથી અંધકારમય સમયથી – અજાણ રહેવાનું પોસાય નહીં : ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે કહ્યું, “પચાસ વર્ષ પહેલાં, આ દિવસે, વિશ્વની સૌથી જૂની, સૌથી મોટી અને હવે સૌથી જીવંત લોકશાહી એક ગંભીર કટોકટીમાંથી પસાર થઈ હતી. આ કટોકટી અણધારી હતી – એક ભૂકંપ જેવી જેણે લોકશાહીનો નાશ કર્યો. તે કટોકટી લાદવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
શ્રી ગોયલે મુખ્ય ક્ષેત્રોમાં આર્ત્મનિભરતા અને નિકાસ સ્પર્ધાત્મકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે કહ્યું કે ભારતે એવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ જેમાં ભારત અન્ય દેશો કરતાં સ્પર્ધાત્મક તીવ્રતા ધરાવે છે. તેમજ દેશની નિકાસને વેગ આપવા માટે વિવિધ હિસ્સેદારો દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓનું નિરાકરણ લાવવું જાેઈએ. […]Continue Reading
રાષ્ટ્રીય
શિરોમણી અકાલી દળ (એસએડી) ના નેતા બિક્રમ સિંહ મજીઠિયાને અમૃતસર સ્થિત તેમના નિવાસસ્થાને વહેલી સવારે દરોડા દરમિયાન વિજિલન્સ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ ડ્રગ મની અને અપ્રમાણસર સંપત્તિ રાખવાના આરોપો સાથે જાેડાયેલી છે.ડીસીપી (તપાસ) અમૃતસરએ કહ્યું, “આ (દરોડ) વિજિલન્સ વિભાગ દ્વારા છે.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોઈની ધરપકડ કરવામાં આવી […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, પોલીસ અથવા તપાસ એજન્સીઓને વકીલોને સલાહ આપવા માટે સીધા બોલાવવાની મંજૂરી આપવાથી કાનૂની વ્યવસાયની સ્વાયત્તતાને ગંભીર નુકસાન થશે અને તે ન્યાય વહીવટની સ્વતંત્રતા માટે “સીધો ખતરો” છે.ન્યાયાધીશ કે વી વિશ્વનાથન અને એન કોટિશવર સિંહની બેન્ચે અવલોકન કર્યું કે કાનૂની વ્યવસાય ન્યાય વહીવટની પ્રક્રિયાનો એક અભિન્ન ઘટક Continue Reading
રાષ્ટ્રીય
ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (દ્ગૐઇઝ્ર), ભારતે, ઓડિશાના રાયગડા જિલ્લામાં અનુસૂચિત જાતિના પુરુષ સાથે લગ્ન કર્યા પછી ગ્રામજનો દ્વારા અનુસૂચિત જનજાતિ સમુદાયની એક મહિલાના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના મીડિયા અહેવાલ પર સ્વત: નોંધ લીધી છે. અહેવાલ મુજબ, ગ્રામજનોએ જાે મહિલાના પરિવારને સમુદાયમાં પાછા સ્વીકારવા માંગતા હોય તો શુદ્ધિકરણ વિધિની માંગ કરી હતી. જાે Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં સ્થિત હલ્દવાનીમાં ભારે વરસાદ દરમિયાન સાત લોકોને લઈ જતી એક કાર રસ્તા પરથી ઉતરી ગઈ અને વહેતી નહેરમાં ખાબકી પડતાં ચાર દિવસના બાળક સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.ચાર મૃતકોમાં એક ચાર દિવસનું બાળક પં છે, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય ત્રણ […]Continue Reading
રાષ્ટ્રીય
બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે કટોકટીના સમયગાળા દરમિયાન ભોગ બનેલા અસંખ્ય વ્યક્તિઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, મંત્રીમંડળે બંધારણીય રીતે ગેરંટીકૃત લોકશાહી અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા અને જેમણે સરમુખત્યારશાહી શાસન હેઠળ અસંખ્ય વેદના સહન કરી હતી તેમના સન્માનમાં બે મિનિટનું મૌન પણ પાળ્યું હતું. મંત્રીમંડળે બંધારણમાં સમાવિષ્ટ Continue Reading
રાષ્ટ્રીય
ચોમાસા શરૂ થતાંની સાથેજ દેશભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી જ એક ઘટના હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બની હતી, જ્યાં સાંજ ખીણમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું હતું. વાદળ ફાટવાના કારણે જીવા નાળામાં અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્રે આસપાસના વિસ્તારો માટે ચેતવણી જારી કરી હતી. અધિકારીઓએ પાર્વતી નદીના સ્તરમાં વધારો થવાની […]Continue Reading
રાષ્ટ્રીય
અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયા છૈં૧૭૧ ફ્લાઇટ સાથે થયેલા વિમાન દુર્ઘટનાને પગલે ઉડ્ડયન અને મુસાફરોની સલામતીને મજબૂત બનાવવા માટે, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડ્ઢય્ઝ્રછ) એ ૧૯ જૂનના રોજ દેશના ઉડ્ડયન ઇકોસિસ્ટમનું કેન્દ્રિત મૂલ્યાંકન શરૂ કરવા માટે એક આદેશ જારી કર્યો હતો. સંભવિત સલામતી ખામીઓને ઓળખવા અને સુધારાત્મક પગલાં લાગુ કરવાના હેતુથી, આ પહેલમાં સંયુક્ત ડિરેક્ટર જનરલની […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, પોલીસ અથવા તપાસ એજન્સીઓને વકીલોને સલાહ આપવા માટે સીધા બોલાવવાની મંજૂરી આપવાથી કાનૂની વ્યવસાયની સ્વાયત્તતાને ગંભીર નુકસાન થશે અને તે ન્યાય વહીવટની સ્વતંત્રતા માટે “સીધો ખતરો” છે.ન્યાયાધીશ કે વી વિશ્વનાથન અને એન કોટિશવર સિંહની બેન્ચે અવલોકન કર્યું કે કાનૂની વ્યવસાય ન્યાય વહીવટની પ્રક્રિયાનો એક અભિન્ન ઘટક Continue Reading