Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
રાષ્ટ્રીય
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના પર ગુરુવારે દેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા ગયા વર્ષે થયેલા સામૂહિક બળવાના સંદર્ભમાં માનવતા વિરુદ્ધના ગુનાના કેસમાં ઔપચારિક રીતે આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં સેંકડો વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા.ન્યાયાધીશ ગોલામ મોર્તુઝા મોઝુમદારની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની પેનલે હસીના, ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન અને ભૂતપૂર્વ પોલીસ Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વેપાર ટેરિફનો ઉગ્ર વિરોધ ચાલુ છે કારણ કે તેમણે ફરીથી બ્રિક્સ જૂથની ટીકા કરી છે, જેમાં ભારતનો સમાવેશ થાય છે, અને તાંબા પર ૫૦ ટકા ટેરિફની જાહેરાત કરી છે, જે ભારતથી અમેરિકામાં થતી મુખ્ય નિકાસ છે.ભારતને આશા છે કે આમાંના કેટલાક વેરાને સરભર કરશે અથવા દૂર કરશે – વાટાઘાટો હવે કેટલાક […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે મુખ્યજિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ચંન્દ્રમણી કુમારના માર્ગદર્શન તેમજ જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડૉ.ચંન્દ્રકાંતકણઝરીયાની દેખરેખ હેઠળ વેકટર કંન્ટ્રોલ ટીમ ધ્વારા સર્વેલન્સ અને વેકટર કંન્ટ્રોલ પગલા જેવા કે એબેટ,ડાયફલ્યુબેનઝુરોન/બાયોલાર્વીસાઇડના ઉપયોગ,મચ્છરદાની જંતુનાશક દવાયુકત, ફોંગીંગ,જંતુનાશક Continue Reading
અમરેલી
પાણીના તીવ્ર પ્રવાહથી રસ્તાની બન્ને બાજુની સાઈડમાં ભારે ધોવાણ થયું હતું : રસ્તાનું ધોવાણ ન થાય તે માટે પથ્થર અને રેતી – સિમેન્ટના મિશ્રણના ઉપયોગ થકી રસ્તાનું મરામત કામગીરી કરવામાં આવી — અમરેલી, તા.૯ જુલાઈ, ૨૦૨૫ (બુધવાર) ભારે વરસાદથી અમરેલી તાલુકાના રંગપુર સણોસરા માર્ગ અસરગ્રસ્ત બન્યો હતો. પાણીના તીવ્ર પ્રવાહથી આ રસ્તાની બન્ને બાજુએ વધુ માત્રામાં ધોવાણ Continue Reading
અમરેલી
અમરેલી, તા.૯ જુલાઈ, ૨૦૨૫ (બુધવાર)   ભારે વરસાદથી અમરેલી તાલુકાના ચાંપાથળ ગામે શેત્રુંજી નદી પરનો જૂની હળિયાદ કોઝ-વે અસરગ્રસ્ત થયો હતો. આ કોઝ-વેનું જરુરી મરામતકાર્ય થઇ શકે તે માટે તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. વાહન ચાલકોને સુગમતા રહે તે માટે આ કોઝ-વેનું કામચલાઉ ધોરણે આ કોઝ-વેનું મરામત કાર્ય આરસીસી મટિરિયલ્સથી કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના Continue Reading
અમરેલી
જાળિયા શ્રી શિવકુંજ આશ્રમમાં ગુરૂપૂજન, સંકીર્તન અને પ્રસાદ લાભમાં જોડાયાં ભાવિકો જાળિયા ગુરુવાર તા.૧૦-૭-૨૦૨૫ ગુરુપૂર્ણિમા પર્વે જાળિયા શ્રી શિવકુંજ આશ્રમમાં સંસ્કૃતિ સાથે પ્રકૃતિની વંદના કરતાં શ્રી વિશ્વાનંદ માતાજીએ પ્રેરક સંદેશો પૂરો પાડ્યો છે. અહીંયા ગુરૂપૂજન, સંકીર્તન અને પ્રસાદ લાભમાં ભાવિકો જોડાયાં. સનાતન પર્વ ગુરુપૂનમ પ્રસંગે ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ શ્રી શિવકુંજ આશ્રમ Continue Reading