Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ગુજરાત
રાજ્કોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં, એક મહિલા ડોક્ટરે દવાનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવ્યું હતું. રાજકોટના એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલી બાલાજી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આઈસીયુ આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે છેલ્લા કેટલાક વર્ષથી ફરજ બજાવતી રોણકી ગામની મહિલા તબીબ એન્જલ ધવલભાઈ મોલિયા (ઉં.વ. ૨૭)એ ગત ૨૧ મેના રોજ એનેસ્થેટિક ડ્રગ્સનો ઓવરડોઝ લઈ લીધો હતો. દવાના […]Continue Reading
વિડિયો ગેલેરી
વડોદરા બાદ અમદાવાદમાં પણ પીએમ મોદીનો ભવ્ય રોડ શૉ, લોકોએ તીરંગા અને ભરતમાતાના જયઘોષ સાથે કર્યું સ્વાગત અમદાવાદ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસ પર છે. જેમાં પ્રથમ દિવસે વડાપ્રધાન મોદી ભુજ પછી અમદાવાદ પહોંચ્યા છે, ત્યારે ૨૬ મેની સાંજે વડાપ્રધાનનો ‘રોડ શૉ‘ અમદાવાદના એરપોર્ટથી ઈન્દીરા બ્રિજ સર્કલ સુધી યોજાયો હતો. આ દરમિયાન ખુબજ મોટી […]Continue Reading
ગુજરાત
ગુજરાતના પાડોશી રાજ્યમાં વર્ષોનો રેકોર્ડ તોડીને ચોમાસું વહેલું પધાર્યું છે ત્યારે ગુજરાતભરમાં વાતાવરણ પલટાયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૧ જૂન સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ૬ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી ૬ દિવસ મોટાભાગના વિસ્તારોમાં ૪૦-૫૦ કિ.મી.ની ઝડપે […]Continue Reading
ગુજરાત
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું આજ તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલ છે.ઉપરોક્ત વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભમાં ઉમેદવારીપત્ર ભરવાના પ્રથમ દિવસે એટલે કે, આજે તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ Continue Reading
ગુજરાત
‘ઐશ્વર્યમ્‘ આશ્રયની સાથોસાથ સુખ, સન્માન, શાંતિ અને સંતોષ પણ આપે એ જ અભ્યર્થના : શ્રી આચાર્ય દેવવ્રતજી રાજભવનના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર – ‘ઐશ્વર્યમ્‘ નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે લોકાર્પણ કર્યું હતું. રાજભવન પરિવારને અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ આવાસો અર્પણ કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ‘ઐશ્વર્યમ્‘ એટલે Continue Reading
ગુજરાત
દાહોદમાં નિર્મિત આધુનિક રેલ્વે એન્જીન ડી – ૯ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા વડાપ્રધાનશ્રી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના દાહોદ ખાતે રૂપિયા ૨૪ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાંથી નિર્મિત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી ૯૦૦૦ હોર્સપાવરનું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જીન ડી-૯ લીલી ઝંડી આપીને Continue Reading
ગુજરાત
રાજ્યમાં છેલ્લા ૪ દિવસથી સતત નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે આરોગ્ય મંત્રીએ લોકોને સાવચેત રહેવાની સાથે ડરવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘કોરોનાના કેસ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી છે. ત્નહ્લ-૧ ઓમિક્રૉન વેરિએન્ટ જ છે. આ વેરિએન્ટમાં સામાન્ય રીતે જે લક્ષણો આવે છે, તેના સિમ્પટમના આધારે દર્દીઓને […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાંદેડમાં એક જાહેર રેલીમાં એક શક્તિશાળી ભાષણ આપ્યું હતું, જ્યાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે દેશનો દૃઢ અભિગમ, ખાસ કરીને તાજેતરની આતંકવાદી પ્રવૃત્તિઓના પ્રતિભાવમાં, રજૂ કર્યો હતો. શાહના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની સાહસિક લશ્કરી કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં ભાર મૂકવામાં Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વો ને ઝડપી પડવા માટે સરકારી તંત્ર દ્વારા સતત કામ ચાલી રહ્યા છે ત્યારે હવે, ગાઝિયાબાદમાં એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા ગયેલી નોઈડા પોલીસની ટીમ પર ટોળાએ હુમલો કરી દીધો હતો. એવું કહેવાય છે કે ટોળામાંથી કોઇએ એક કોન્સ્ટેબલને ગોળી મારી દીધી હતી. જેના કારણે તેમનું મૃત્યુ થયું. જ્યારે […]Continue Reading
રાષ્ટ્રીય
એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, હિસારની એક કોર્ટે યુટ્યુબર અને ટ્રાવેલ વ્લોગર જ્યોતિ મલ્હોત્રાને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. પાકિસ્તાન સાથે કથિત જાસૂસી સંબંધો માટે તપાસ હેઠળ રહેલી મલ્હોત્રાને તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ફોરેન્સિક રિપોર્ટમાં ગંભીર પુરાવા બહાર આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.આ બાબતે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમને તેમના મોબાઇલ ફોન અને Continue Reading