ગાંધીનગરના નભોઇ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા; ૧ યુવતી સહિત ૩ લોકોના મૃતદેહ ફાયર વિભાગે કાઢ્યા
ગાંધીનગરના નભોઇ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર પડી જવાની ઘટના બની હતી જેમાં, ત્રણ લોકોના મોત થયા હોવાની જાણ થઈ છે, જેમાં મૃતદેહો ફાયર વિભાગ દ્વારા કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને બીજા લોકોની શોધખોળ ચાલુ છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ગાંધીનગરના નભોઇ ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં અચાનક કાર ખાબકતાં કારમાં સવાર પાંચ લોકો […]Continue Reading


















Recent Comments