Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
અમરેલી
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત તા.૨૭ જૂન, ૨૦૨૫ના રોજ અમરેલી જિલ્લાના જાળિયા મુકામે આવેલી પ્રાથમિક શાળામાં અધિક વિકાસ કમિશ્નર શ્રી. આર.વી. વાળાના અધ્યક્ષ સ્થાને  શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.આ પ્રસંગે અધિક વિકાસ કમિશ્નરશ્રીએ આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ ૦૧માં પ્રવેશપાત્ર બાળકોને તેમના હસ્તે કીટ આપી બાળકોની શિક્ષણયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.આ Continue Reading
અમરેલી
 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના આજે ત્રીજા દિવસે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત આર્ય ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં બાલવાટિકાના ભૂલકાઓ અને ધો.૦૧માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.જિલ્લા વિકાસ અધિકારીશ્રીના Continue Reading
અમરેલી
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત અમરેલી જિલ્લાના વાંકિયા મુકામે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં જિલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજે બાલવાટિકાના ભૂલકાઓ સહિત ધો.૦૧, ધો. ૦૯ અને ધો.૧૧માં પ્રવેશપાત્ર ૧૩૪ વિદ્યાર્થીઓનો શાળામાં પ્રવેશ કરાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.પ્રકૃતિના Continue Reading
અમરેલી
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ શૈક્ષણિક ક્રાંતિ સ્વરૂપ શાળા પ્રવેશોત્સવનો ૨૦૦૩ થી પ્રારંભ કરાવ્યો હતો. ૨૩ વર્ષ ની તપસ્યાને કારણે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ૧% કરતાં પણ ઓછો .ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વર્ષ ૨૦૦૩ માં શરૂ કરેલા શૈક્ષણિક ક્રાંતિ સ્વરૂપ શાળા પ્રવેશોત્સવનો Continue Reading
અમરેલી
 અમરેલી, તા.૨૭ જૂન, ૨૦૨૫ (શુક્રવાર)  અમરેલી જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં કલેકટરશ્રીએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતા વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી દિશાનિર્દેશ આપ્યા હતા. અમરેલી જિલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ, Continue Reading
ભાવનગર
જગન્નાથ રથયાત્રા કમિટી દ્વારા આયોજિત રથયાત્રામાં ભાવનગર સાયકલ કલબ દ્વારા સાયકલિંગ અંગેનીજાગૃતિ માટે સૌ પ્રથમ વાર વિશિષ્ટ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો હતો.જેમાં રથયાત્રાના રૂટમાં હજારોની સંખ્યામાં લોકોએ આ ટેબલોની મુલાકાત લીધી છે.આ વખતની રથયાત્રામાંસાયકલ ક્લબનો ટેબલો આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો.આ ટેબ્લોના માધ્યમથી ભાવનગરની જનતાને સાયકલિંગના લાભો અને તંદુરસ્ત જીવનશૈલી તરફ Continue Reading
ભાવનગર
ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો હતો. અધિકારીશ્રીઓ અનેઅગ્રણીશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો.સરકારશ્રી દ્વારા રાજ્યમાં કેળવણી હેતુ થતાં આયોજનો અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીમહોત્સવનું આયોજન સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે થયું હતું, જેમાં અધિકારીઓ અને અગ્રણીઓ સાથે આંગણવાડી,પ્રાથમિક શાળા અને Continue Reading
ભાવનગર
સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ભાવનગરની કમળેજ પ્રાથમિક શાળા ખાતેઆંગણવાડી અને બાલવાટીકાના બાળકોનો જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને તેમજગાંધીનગરથી જી.સી.ઈ.આર.ટી.ના પ્રોજેક્ટ ઓફિસર ડૉ. અવનીબા મોરીની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવયોજાયો હતો.જિલ્લા કલેકટરશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડી અને બાલવાટીકાના બાળકોને કુમકુમ Continue Reading
ભાવનગર
ભાવનગર ખાતે સમગ્ર ભારતમાં ત્રીજા અને રાજ્યમાં બીજા ક્રમે આવનાર ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈબલરામજી અને બહેન સુભદ્રાજીનાં રથનાં દોરડાને હાથ વડે ખેંચી નિજ મંદિરથી લઇ ૧૭ કિ.મી.ના સમગ્ર રૂટ પરનગરચર્યા કરાવવાની જવાબદારી શ્રી ઘોઘા- ભાવનગર રાજપુત ભોઇરાજ જ્ઞાતિએ લીધેલી છે. ભોઈ સમાજશરૂઆતથી જ રથયાત્રા સાથે જોડાયેલો છે. આ વર્ષે ભોઈ સમાજનાં નાનાથી લઈને મોટા સુધીના […]Continue Reading
ભાવનગર
ભગવાન જગન્નાથજીની 40 મી રથયાત્રાનાં ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે તેનેધ્યાને લઈ ભાવનગર પોલીસ વિભાગ દ્વારા રથયાત્રામાં શ્રદ્ધાળુઓ માટે ખાસ ૧૦ જેટલાં સર્કલો ઉપર હેલ્થ ડેસ્ક શરૂકરવામાં આવ્યા છે. જેમાં ભાવનગર શહેરના મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદારનગર, શિવાજી સર્કલ, સંસ્કારમંડળ, નીલમબાગ સર્કલ, જશોનાથ સર્કલ, ઘોઘા ગેટ અને હલુરીયા ચોકમાં Continue Reading