Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ગુજરાત
ગુજરાતની મુલાકાતે પધારેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે પોતાના લોકસભા વિસ્તારના નાગરિકોને વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ સાણંદ અને બાવળા તાલુકામાં કુલ ચાર મુખ્ય કાર્યક્રમોમાં સહભાગી થઈ મતવિસ્તારની વિકાસ યાત્રાને વેગ આપ્યો હતો.શ્રી અમિતભાઈ શાહે બાવળા તાલુકાના આદરોડા ખાતે મોડલ કો-ઓપરેટીવ વિલેજ અંતર્ગત અદરોડા સેવા સહકારી Continue Reading
ગુજરાત
આગામી ૭૨ કલાક માટે હવામાન વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાઓ માટે અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે.કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.આ […]Continue Reading
ગુજરાત
શુક્રવારે (૨૭મી જૂન) ના રોજ મહેસાણા દૂધ સાગર ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી જે બાદ, ચેરમેન અશોક ચૌધરીએ આવેશમાં આવીને યોગેશ પટેલને લાફો માર્યો હતો તે પછી શનિવારે વાઇસ ચેરમેન યોગેશ પટેલે એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો કે દૂધ સાગર ડેરીમાં મોટા […]Continue Reading
રાષ્ટ્રીય
ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની પ્રીતિ અદાણીએ શનિવારે ઓડિશાના મંદિર નગરી પુરીની મુલાકાત લીધી હતી અને શુક્રવારથી શરૂ થયેલા ૯ દિવસના ઉત્સવ, ભગવાન જગન્નાથ રથયાત્રામાં ભાગ લીધો હતો. અદાણી અને તેમની પત્નીએ જગન્નાથ મંદિરમાં પ્રાર્થના પણ કરી હતી અને પુરીના ઇસ્કોન કિચનમાં સેવા પણ કરી હતી, જ્યાં રથયાત્રામાં ભાગ લેનારા […]Continue Reading
રાષ્ટ્રીય
એક અધિકારીએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ૈંજીૈંજી) ના કથિત ઓપરેટિવ સાકીબ અબ્દુલ હમીદ નાચનનું શનિવારે દિલ્હીમાં મગજના રક્તસ્ત્રાવને કારણે મૃત્યુ થયું હતું.મીડિયા સૂત્રોએ ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે ૨૦૦૨-૦૩ના મુંબઈ વિસ્ફોટોમાં તેની ભૂમિકા માટે દોષિત ઠેરવવામાં આવેલા નાચનને આ અઠવાડિયાની શરૂઆતમાં મગજનો સ્ટ્રોક આવ્યા બાદ વેન્ટિલેટર Continue Reading
રાષ્ટ્રીય
એનસીપી (એસપી) ના નેતા સુપ્રિયા સુલેએ શનિવારે ભારતીય બંધારણને વ્યાપક ચર્ચાનું પરિણામ ગણાવ્યું અને ભારપૂર્વક જણાવ્યું કે કોઈને પણ તેમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બારામતીના લોકસભા સાંસદ નાગપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા.બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી‘ અને ‘ધર્મનિરપેક્ષ‘ શબ્દોની સમીક્ષા કરવા માટે ઇજીજીના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેના તાજેતરના આહ્વાન Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે (૨૮ જૂન) ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી, જે એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે ભારતીય વાયુસેના (ૈંછહ્લ) અધિકારી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ૈંજીજી) માં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બન્યા. એક્સિઓમ સ્પેસના છટ-૪ મિશનના ભાગ રૂપે તેમની યાત્રાને વૈશ્વિક અવકાશ સંશોધનમાં ભારત માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહી છે.એક ઐતિહાસિક […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારે શનિવારે વરિષ્ઠ ૈંઁજી અધિકારી પરાગ જૈનને બે વર્ષ માટે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (ઇછઉ) ના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ રવિ સિંહાનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ ૩૦ જૂને પૂર્ણ થવાનો છે. હાલમાં એવિએશન રિસર્ચ સેન્ટર (છઇઝ્ર) ના વડા તરીકે સેવા આપી રહ્યા છે, જૈન ભારતની બાહ્ય ગુપ્તચર ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ […]Continue Reading
રાષ્ટ્રીય
મણિપુરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ઉત્તરપૂર્વીય રાજ્યમાં શાંતિ પુન:સ્થાપિત કરવા અને “લોકપ્રિય સરકાર” પાછી લાવવા માટે શક્ય તેટલું બધું કરી રહી છે.“અમે કોઈ રાજકીય પક્ષ સામે લડી રહ્યા નથી. અમારું એકમાત્ર લક્ષ્ય રાજ્યમાં કટોકટીનો અંત લાવવા અને શાંતિ લાવવાનું છે,” તેમણે ઇમ્ફાલના થમ્બલ સાંગલેન ખાતે Continue Reading
રાષ્ટ્રીય
જૈન સંત આચાર્ય શ્રી ૧૦૮ વિદ્યાનંદ જી મહારાજના શતાબ્દી સમારોહ દરમિયાન શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને “ધર્મ ચક્રવર્તી” ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નમ્રતાપૂર્વક આ સન્માન સ્વીકારતા પીએમ મોદીએ કહ્યું, “હું મારી જાતને આ માટે યોગ્ય માનતો નથી. પરંતુ આપણી સંસ્કૃતિ છે કે આપણે સંતો પાસેથી જે કંઈ પણ પ્રાપ્ત કરીએ છીએ, તેને આપણે પ્રસાદ […]Continue Reading