Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
અમરેલી
અમરેલી, તા. ૧૬ જૂન, ૨૦૨૫ (સોમવાર) તા.૧૬ જૂન, ૨૦૨૫ને સોમવારના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામ પાસે ધાતરવડી નદી ઉપર આવેલા ધાતરવડી-૦૧ સિંચાઈ યોજનામાં ડિઝાઈન સ્ટોરેજના ૧૦૦ ટકાથી વધુ પાણી ભરાયેલું હોય હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમમાં પાણીની ધીમી આવક શરુ હોય ડેમ ઓવરફલો થવાની સંભાવના છે. ધાતરવડી-૧ નીચાણ વાસના ગામો Continue Reading
અમરેલી
અમરેલી, તા.૧૬ જૂન, ૨૦૨૫ (સોમવાર)* તા.૧૬ જૂન, ૨૦૨૫ને સોમવારના રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ પાસે સૂરજવડી નદી ઉપર આવેલા સૂરજવડી સિંચાઈ યોજનામાં ડિઝાઈન સ્ટોરેજના ૧૦૦ ટકાથી વધુ પાણી ભરાયેલું છે.આથી, ડેમમાં પાણીની આવક વધતા ૦.૩૦ મી. ઓવરફલો થયો છે, જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ પ,૯૬૦ કયુસેક છે. સુરજવડી નીચાણ વાસના ગામો (૧) દોલતી અને Continue Reading
અમરેલી
અમરેલી તા.૧૬ જૂન, ૨૦૨૫ (સોમવાર) ૨૧ જૂન આંતરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં અમરેલી જિલ્લામાં થનારા યોગ અભ્યાસ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આંતરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ની થીમ ‘એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ‘ છે. આ બેઠકમાં જિલ્લાના અધિકારીશ્રીઓને દિશાનિર્દેશ આપતા જિલ્લા કલેકટરશ્રી અજય Continue Reading
અમરેલી
  તળાજા તાલુકાના હુબકવડ ગામના  ખેડૂતપુત્ર આસ્તિકભાઈ મુકેશભાઈ પંડ્યાએ NEET -2025ની પરીક્ષાના બે દિવસ અગાઉ જ તેમના માતૃશ્રીનું અકાળે અવસાન થતાં હતું. આવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાના મન પર સંતુલન રાખી અડગ વિશ્વાસ સાથે અને ગણેશ શાળા- ટીમાણાના શિક્ષકો દ્વારા અપાયેલ માર્ગદર્શન મુજબ સખત પરિશ્રમ કરી NEET- 2025 માં 534 ગુણ મેળવી અનેરી સિદ્ધિ પ્રાપ્ત […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ગાયત્રી પરિવાર  મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા તાજેતર અમદાવાદ ખાતે સર્જાયેલ વિમાન અકસ્માત માં મૃત્યુ પામનાર સમગ્ર દિવંગત આત્મા ની શાંતિ સદગતિ અને સારવાર લઈ રહેલ દર્દી જલ્દી સાજા થાય અને અવસાન પામેલ ના પરિજનો ને હિંમત પ્રાપ્ત અર્થે શાહીબાગ ખાતે આવેલ ગાસીરામ ચૌધરી હૉલ ખાતે તા.૧૫/૦૬/૨૫ રવિવાર ના રોજ રાત્રે ૯-૦૦ કલાકે ૨૦૦ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં છેલ્લા એકમાસ થી સતત વીજ નિયમન વ્યવસ્થા ખોરવાઈ. લાઈટિંગ અને ખેતીવાડી માં વાંરવાર વીજ પુરવઠો ખોરવાય રહ્યો છે છેલ્લા એકમાસ થી ઝબુક વીજળી ઝબૂક થી લોકો ભારે પરેશાન છેલ્લા એક માસ થી દામનગર પી.જી.વી સી.એલ તંત્ર ની ધોરબેદરકારી નો ભોગ લોકો બની રહ્યા છે અનેક વિસ્તારો માં લો વોલ્ટ સમસ્યા ઓ વગર […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો.  જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ અને વિકટર ગામ વચ્ચે પાણી પુરવઠાની સાઇટ પર ૨૪ નાગરિકો પાણીમાં ફસાયા હતા. આ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા અને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તથા રાજુલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પીપાવાવ અને વિકટર ગામની બાજુ […]Continue Reading