Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
રાષ્ટ્રીય
ઈરાની પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાને પગલે ઈઝરાયલના એરપોર્ટ ઓથોરિટીએ રવિવારે જાહેરાત કરી હતી કે તે દેશના હવાઈ ક્ષેત્રને આવનારી અને જતી બંને ફ્લાઇટ્સ માટે બંધ કરી રહ્યું છે.એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે, “તાજેતરના ઘટનાક્રમ ને ધ્યાનમાં રાખીને હવાઈ ટ્રાફિક બંધ કરી રહી છે અને કેટલા સમય માટે તે જણાવ્યું નથી.રવિવારે વહેલી સવારે અમેરિકાએ ઈરાનમાં […]Continue Reading
રાષ્ટ્રીય
રવિવારે સવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે અમેરિકન સેના દ્વારા કરવામાં આવેલ હુમલામાં ઈરાનના મુખ્ય પરમાણુ મથકો “સદંતર અને સંપૂર્ણપણે નાશ” કરી દીધા છે, કોઈપણ બદલો લેવાની કાર્યવાહી સામે તેહરાનને કડક ચેતવણી આપી છે. ઈરાનમાં ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો પર ચોક્કસ હુમલાઓની જાહેરાત કર્યાના થોડા કલાકો પછી વ્હાઇટ હાઉસમાંથી બોલતા, ટ્રમ્પે કહ્યું કે […]Continue Reading
ભાવનગર
૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે સમગ્ર જિલ્લામાંઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે આઝાદીના અમૃત મહોત્સવઅંતર્ગત સમગ્ર દેશમાં ‘અમૃત સરોવર’નું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યાં ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનીકરવામાં આવી હતી.આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરુપે ભાવનગર જિલ્લાના જાંબુડા, Continue Reading
ભાવનગર
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર દેશની સાથે ભાવનગર જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાંઆવી હતી. આજે ભાવનગર જિલ્લો સાચા અર્થમાં યોગમય બન્યો હોય તેવો માહોલ ઠેર ઠેર જગ્યાએ જોવા મળ્યોહતો. ભાવનગર જિલ્લામાં 1494 શાળાઓ, કોલેજો તથા આઈ.ટી.આઈ અને 62 આરોગ્ય કેન્દ્રો, 26 પોલીસ સ્ટેશન,જિલ્લા જેલ, 10 તાલુકાઓ અને નગરપાલિકા કક્ષાએ વિવિધ આસનો, યોગ અને પ્રાણાયામ તથા ધ્યાન […]Continue Reading
ભાવનગર
આજે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.મનિષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટીકાઉન્સિલની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સુચનો કરતાં જણાવ્યું કે, શાળા,કોલેજો તેમજ લોકોની અવરજવર રહેલીહોય તેવાં વિસ્તારોમાં માર્ગ સલામતી અવેરનેસના કાર્યક્રમો યોજવા, માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓનો જીવબચાવવા માટેની “સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન” એવોર્ડથી Continue Reading
અમરેલી
અમરેલી તા.૨૧ જૂન, ૨૦૨૫ (શનિવાર) ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે સમગ્ર જિલ્લામાં ઉજવણી સંપન્ન થઈ હતી.  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ‘અમૃત સરોવર‘નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરુપે અમરેલી Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ખારાપાટ વિસ્તારોમાં  તારીખ ૧૬/૬ ના રોજ પડેલ હતી ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે અને નદીઓના પાણી ખેડૂતોના ખેતરમાં આવ્યા જેથી હજારો વીઘા ખેતરો નદીઓ થઈ હતી જેથી જૂના પાળા ધરાશાયી થઈ ખેડૂતોના ખેતરોના પાણી ભરાઈને માટી તણાઈ ગઈ અને બિયારણ પણ ધોવાઈ ગયા અને નદી ઓમાં […]Continue Reading
અમરેલી
ગોહિલવાડનાં અંતરિયાળ વિસ્તારમાં માઈધાર ગામમાં શ્રી ‘દર્શક’ દ્વારા સાકાર થયું ‘સ્વપ્ન સર્જન’ અને પૂરા પંથકમાં લાભ મળી રહ્યો છે. પંડિત સુખલાલજી લોકવિધાલય એટલે સરકારી શિક્ષણ સાથે આજે સમાજ મૂલ્યોની કેળવણીનું અભ્યાસ કેન્દ્ર બન્યું છે. સાહિત્યકાર અને ચિંતક તો ખરાં જ, પણ ગામડાં માટે ચિંતા કરતાં રહેલાં શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ દ્વારા કેળવણી Continue Reading
ગુજરાત
રાજકોટ શહેરમાં નિવૃત્તિ બાદ પ્રવૃત્તિ ની કહેવતને સાર્થક કરતા રાજકોટ લાફીંગ ક્લબ ગૃપ હંમેશા લોકોના આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા માટે બાલકૃષ્ણભાઈ મકવાણાના દિર્ધ દ્રષ્ટીથી રાજકોટ શહેરમાં ૧૪ થી વધુ લાફીંગ ક્લબનું એસો.બનેલ તે લાફીંગ ક્લબ દ્વારા રાજકોટના અલગ અલગ ગાર્ડનમાં સવારના 6 થી 7 વાગ્યા સુધી હાસ્ય થેરાપી સાથે શારીરિક કસરત કરીને લોકોને માનસિક અને […]Continue Reading