“વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તરફ ગુજરાતે મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યભરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલના નેતૃત્વમાં તા. ૨૨ મે-૨૦૨૫થી શરૂ કરાયેલા અભિયાનમાં હેઠળ અત્યાર સુધીમાં કુલ ૫.૭૦ લાખ કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં Continue Reading
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ શ્રી નગેશ કપૂરે ગાંધીનગરમાં લીધી હતી. એર માર્શલ શ્રી નગેશ કપૂરે તાજેતરમાં ગાંધીનગર સ્થિત જીઉછઝ્ર ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે.ભારતીય વાયુસેનામાં જુદા જુદા પદ પર તેઓ સેવા આપી ચૂક્યા છે અને તા. […]Continue Reading
રાજ્યમાં પાણીની અછત ધરાવતા ગુજરાતના ૧૦ જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન એટલે કે ૫૦૦ માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ કરી આપવાની યોજના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ ગુજરાતના ૧૦ જિલ્લાના ૬૦ તાલુકાઓની કુલ ૨,૪૧૯ ખેડૂતોની અરજીઓ પારદર્શી રીતે પસંદગી કરવામાં આવી છે.આ યોજના અંતર્ગત ૧૦ જિલ્લાઓમાં બનાસકાંઠા, […]Continue Reading
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરી એકવાર સઘન કાર્યવાહી કરીને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. અપહરણકર્તાઓએ પોતાની ઓળખ છુપાવવા માટે ચાર વર્ષની બાળકીના વાળ કાપી નાખ્યા પરંતુ અપહરણકર્તાઓ ક્રાઈમ બ્રાન્ચને મૂર્ખ બનાવી શક્યા નહીં. અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ૭૨ કલાકમાં ચાર વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલી નાખ્યો.નવરંગપુરા વિસ્તારમાંથી એક માસૂમ ૪ વર્ષની બાળકીનું અપહરણ થયું Continue Reading
શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનના બીજા તબક્કાના પહેલાં રાઉન્ડમાં ૨૦ મેના દિવસે પણ પણ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં નાની-મોટી કુલ ૯ મસ્જિદો આવેલી હતી, જેને તોડી પાડવામાં આવી હતી. ચંડોળા ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે ૨.૫ લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું હતું. જેના માટેની કામગીરીને સરળ […]Continue Reading


















Recent Comments