Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ગુજરાત
૧૦૮ પારા ની માળા ફેરવી મારુ કલ્યાણ થાય કે ન થાય પણ આદિવાસી વિદ્યાર્થી માટે ૧૦૮ આશ્રમ  શાળા થી આ વિસ્તાર ના બાળકો નું કલ્યાણ થશે”  ક્રાંતિકારી સ્વામી શ્રીમાર્ગીયસ્મિતજી  ગાંધીનગર મનોરમા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના વરદહસ્તે નોટબુક ચોપડા થેલા વિતરણ છોટા ઉદેપુર દાહોદ અરવલ્લી ડાંગ આહવા સહિત ના ધોધબા પોધાર સાગટારા […]Continue Reading
અમરેલી
માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને ‘દર્શક સન્માન’ અર્પણ કરતાં શ્રી મોરારિબાપુએ વિદ્યા, વિનય, ગુણ, નિપુણ અને શીલ એ શિક્ષણનાં પાંચ તત્ત્વો ગણાવ્યાં. શ્રી રઘુવીરભાઈ ચૌધરીનાં અધ્યક્ષ સ્થાને આ સમારંભ યોજાઈ ગયો. ગોહિલવાડનાં ગૌરવરૂપ શિક્ષણ ક્ષેત્રે નવી કેડી કંડારનાર માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને શ્રી મનુભાઈ પંચોળી દર્શક’ ( ફાઉન્ડેશન) સંસ્થા Continue Reading
અમરેલી
આજ રોજ સરળ અને મળતાવડા સ્વભાવ, યુવાઓના રાહબર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ અને અમરેલી જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી નો જન્મદિવસ છે ત્યારે તેઓના મો. નંબર ૯૮૯૮૬૧૦૨૩૦ પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. ત્યારે જીલ્લામાં કાર્યકર્તાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં સેવા હિ પરમો ધર્મને સાર્થક કરતા ગાયોને લીલો ઘાસચારો, શ્રમજીવીને […]Continue Reading
ગુજરાત
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025(ધોરણ :- 6)ની પ્રથમ પ્રતીક્ષા યાદી તારીખ :- 20/06/2025 ને શુક્રવારના રોજ જાહેર કરવામાં આવી છે. જેમાં ગણેશ શાળા -ટીમાણાના વધુ 6 બાળકો પસંદગી પામ્યા છે. આ સાથે જ ગણેશ શાળા – ટીમાણાના કુલ 23 બાળકો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025માં પસંદગી પામ્યા છે.એટલું જ નહિ […]Continue Reading