Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ગુજરાત
સ્વચ્છતાના સંકલ્પ થકી સર કર્યું શિખર: અમદાવાદે દેશભરમાં ડંકો વગાડી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫માં સ્વચ્છતામાં ‘નંબર-૧‘ સ્થાન મેળવ્યુંદેશભરના ૪૫૦૦થી વધુ શહેરોમાં અમદાવાદે મેળવ્યું સર્વોચ્ચ સ્થાન – નાગરિકોની સક્રિય ભાગીદારી અને છસ્ઝ્રના સઘન પ્રયાસો ફળ્યાઅમદાવાદે સ્વચ્છ સર્વેક્ષણ વર્ષ ૨૦૨૪-૨૫માં દસ લાખથી વધુની વસ્તી ધરાવતી શહેરોની ‘ગ્રીનેસ્ટ બિગ સિટી’ શ્રેણીમાં દેશનું સૌથી Continue Reading
ગુજરાત
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૫૧.૧૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૫૮.૪૬ ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫.૨૨ ટકા, પૂર્વ મધ્યમાં ૪૯.૩૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૩૬ ટકા, અને ઉત્તર ગુજરાતમાં ૪૮.૦૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-જીઈર્ંઝ્ર, […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા વર્ષ ૨૦૨૩થી છેલ્લા ૩ વર્ષમાં રાજ્યના નાગરિકોના કુલ Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કાર્યરત ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા માટે હંમેશા તત્પર રહી છે. આ દિશામાં રાજ્ય સરકારનું એક ક્રાંતિકારી પગલું છે, અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન. છેલ્લા ૧૦ વર્ષોમાં રાજ્યની ૧૬,૫૮,૮૯૨ મહિલાઓએ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરીને મુશ્કેલ સમયમાં મદદ મેળવી છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે રાજ્યની Continue Reading
ગુજરાત
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી સિંહના બે નખ અને કાળિયાર હરણનું ચામડું મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના બાદ વનવિભાગે વાલજી વાસુર માતંગ નામના આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર મામલે પ્રાથમિક માહિતી અનુસાર, વનવિભાગને મળેલી ગુપ્ત બાતમીના આધારે સાવરકુંડલાના સીમરણ ગામે દરોડો પાડવામાં આવ્યો […]Continue Reading
ગુજરાત
સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે થયેલા વિવાદમાં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે છછઁ હવે સક્રિય ભૂમિકા ભજવવા જઈ રહી છે, અને આગામી ૨૩ જુલાઈના રોજ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત‘નું આયોજન કરવામાં આવ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્ર વિધાનસભા સંકુલના પરિસરમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્ય ગોપીચંદ પડલકર અને એનસીપી (એસપી) ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડના સમર્થકો વચ્ચે ઝપાઝપી થયાના એક દિવસ પછી, વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શુક્રવારે સત્ર દરમિયાન કડક પ્રવેશ નિયંત્રણોની જાહેરાત કરી. નાર્વેકરે જણાવ્યું હતું કે ગૃહ ચાલુ હોય ત્યારે ફક્ત ધારાસભ્યો, તેમના અધિકૃત સહાયકો અને સરકારી અધિકારીઓને Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં તેમને ગેરવર્તણૂક માટે દોષિત ઠેરવવામાં આવેલા આંતરિક તપાસ પેનલના તારણોને પડકારવામાં આવ્યા છે. તેમણે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના દ્વારા કરવામાં આવેલી મહાભિયોગ ભલામણનો પણ વિરોધ કર્યો છે, અને સમગ્ર ઘટનાક્રમને કાવતરું ગણાવ્યું છે.આગની ઘટનાએ તપાસ શરૂ કરીવિવાદ ૧૪-૧૫ માર્ચની રાત્રે Continue Reading
રાષ્ટ્રીય
લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે ભાર મૂક્યો હતો કે ભારતીય યુવાનોને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત તરફની તેમની યાત્રામાં યોગ્ય માર્ગદર્શન, ટેકનિકલ સહાય અને નીતિનિર્માણની જરૂર છે. આ સંદર્ભમાં, અધ્યક્ષે સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં સામાજિક સંગઠનોની ભૂમિકાને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી.શ્રી બિરલાએ અવલોકન કર્યું હતું કે “અંત્યોદય” (છેવાડાની વ્યક્તિનું ઉત્થાન)ની Continue Reading
રાષ્ટ્રીય
પોલીસે જણાવ્યું હતું કે, પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર, શીખોના આદરણીય મંદિર, ને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની પાંચ ધમકીઓના સંદર્ભમાં શુક્રવારે હરિયાણાના ફરીદાબાદ સ્થિત એક સોફ્ટવેર એન્જિનિયરની કસ્ટડી લેવામાં આવી છે.આરોપી – ૨૪ વર્ષીય શુભમ દુબે, ને ૧૪ જુલાઈના રોજ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (જીય્ઁઝ્ર) ને મોકલવામાં આવેલા પહેલા ધમકીભર્યા ઈમેલના સંદર્ભમાં પૂછપરછ Continue Reading