વર્ષ ૨૦૨૫-૨૬ માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા વેરા વળતરની સ્કીમ/યોજના તા.૧૫ જૂને પૂરી થઈ હતી જેમાં મનપા. ની આ યોજનાનો ૧.૭૭ લાખ લોકોએ લાભ લીધો જેના દ્વારા કોર્પોરેશનને ૧૫૬.૮૧ કરોડની આવક થઈ છે. કોર્પોરેશન દ્વારા એડવાન્સમાં વેરો ભરવા બદલ લોકોને ૯.૬૦ કરોડનું વળતર અપાયું છે. ૧.૭૭ લાખ લોકોમાંથી ૧.૨૮ લાખ લોકોએ ઓનલાઇન અને ૪૯,૦૦૦ લોકોએ […]Continue Reading











Recent Comments