Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
રાષ્ટ્રીય
વ્હાઇટ હાઉસે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાકિસ્તાન મુલાકાત અંગેના મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે, અને કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની આવી કોઈ યાત્રા યોજના નથી. “હાલમાં પાકિસ્તાનની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું નથી”, વ્હાઇટ હાઉસે મીડિયાને પુષ્ટિ આપી.વ્હાઇટ હાઉસે આવી કોઈ યાત્રા યોજનાઓની જાહેરાત કરી નથીપાકિસ્તાનમાં સમાચાર ચેનલો દ્વારા જે અહેવાલો Continue Reading
ભાવનગર
પ્રાકૃતિક ખેતીપદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત ઉપરાંત ખેતરમાં આચ્છાદન કરવામાં આવે તોતેના અદ્વિતીય પરિણામ મળે છે. જેટલી જમીનને ઢાંકીને રાખીશું તેટલો જ તેનો સેન્દ્રિય કાર્બન વધશે.પાકના અવશેષોને ખેતરમાં સળગાવવાથી પ્રદૂષણ વધે છે અને ખેડૂત માટે ઉપયોગી તેવા મિત્ર કીટકો નાશપામે છે. તેથી આ પાક અવશેષોને આચ્છાદનના રૂપમાં જમીનને ઢાંકવા માટે વાપરવા જોઈએ.આ આચ્છાદનના ઘણા બધા ફાયદાઓ […]Continue Reading
ભાવનગર
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ (PAC)એ ભાવનગર જિલ્લાના પ્રવાસના બીજા દિવસના પ્રવાસ દરમિયાનનિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, ગાંધીનગર હસ્તકના ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય અને અલંગ પોર્ટ સહિતવિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.આ તકે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને સમિતિના સભ્યો શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી વિનેન્દ્રસિંહઝાલા, શ્રી Continue Reading
ભાવનગર
આગામી જુલાઈ અને ઓગસ્ટ-ર૦ર૫ ના માસ દરમ્યાન તા. ૧૮/૦૭/૨૦૨૫ ના કલાષ્ટમી, તા. ૨૦/૦૭/૨૦૨૫ ના જયાપાર્વતીવ્રત, તા. ૨૩/૦૭/૨૦૨૫ ના શિવરાત્રિ, તા. ૨૪/૦૭/ર૦ર૫ ના દિવાસા, તા. ૨૮/૦૭/૨૦૨૫ ના દૂર્વા ગણપતિ ચોથ, તા. ૦૨/૦૭/૨૦૨૫ના દુર્ગાષ્ટમી, તા. ૦૫/૦૮/૨૦૨૫ ના રોજ કમલા એકાદશી, તા. ૦૯/૦૮/૨૦૨૫ ના રોજ રક્ષાબંધન તથા તા. ૧૩/૦૮/૨૦૨૫ નાનાગપંચમી વિગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને […]Continue Reading
અમરેલી
અમરેલી, તા.૧૫ જુલાઈ, ૨૦૨૫ (મંગળવાર) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૂચના અન્વયે રાજયભરના માર્ગોના સમારકામ માટેની પ્રક્રિયા વેગવંતી બની છે. અમરેલી જિલ્લાના ધારી દલખાણીયા રોડનું સીલકોટ મટિરિયલથી અને રોલિંગ દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું છે, હાલ આશરે ૧૩ કિલોમીટર લાંબા આ રોડની ૪૦ ટકા મરામત કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકી રહેતી માર્ગ મરામતની કામગીરી આગામી […]Continue Reading
ભાવનગર
ઈશ્વરિયાના વતની અને પતંજલિ યોગ પરિવારના સાધકની સુરતમાં યોજાયેલ કાર્યક્રમમાં થઈ નિમણૂક ઈશ્વરિયા બુધવાર તા.૧૬-૭-૨૦૨૫ ભાવનગરનાં યોગ કાર્યકર્તા શ્રી દિલીપ સોલંકી પતંજલિ યુવા ભારતનાં રાજ્ય સહ પ્રભારી બન્યાં છે. ઈશ્વરિયાના વતની અને પતંજલિ યોગ પરિવારના સાધકની સુરતમાં યોજાયેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમમાં નિમણૂક થઈ છે. સ્વામી શ્રી રામદેવજી મહારાજ અને સ્વામી શ્રી પરમાર્થદેવજીની Continue Reading
અમરેલી
સાવરકુંડલાના હાથસણી રોડ ખાતે આવેલ દિનદયાળ ટ્રસ્ટ પ્રેરિત માનવ મંદિર દ્વારા ગામડાઓના| રામજી મંદિર, શિવ મંદીરના પુજારીઓના બાળકો માટે કુમાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિધાર્થીઓની સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલ, કે.કે. હાઈસ્કૂલ, એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ, વી.ડી.કાણકીયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં કોઈપણ Continue Reading
અમરેલી
સવિનય સહ ઉપરોક્ત વિષે અન્વયે જણાવવાનું ને તારીખ: ૦૫/૦૭/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે પ્રાંત કચેરી દેડીયાપાડા ખાતે પત્ર ક્રમાંક/પ્રાંત/એટીવીટી/આયોજન-૨૦૨૫-૨૬/વશી/૧૮૫ થી ૨૦૧/૨૦૨૫ થી એટીવીટી યોજના જોગવાઈ હેઠળ ના આગોતરા આયોજન ના ભાગ રૂપે મિટિંગ નું આયોજન કરવામાં આવેલ હતું આ બેઠક માં કમિટી ના સભ્ય સિવાયઅન્ય ત્રણ જેટલા વ્યક્તિઓ ને પરિપત્ર ની ગાઈડલાઈન માં ન […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં નવજ્યોત વિધાલય પરિસર માં સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે કેળવણી પ્રેમી દાતા રત્ન સવજીભાઈ વેકરિયા ની અધ્યક્ષતા માં જાગૃતિ સેમિનાર યોજાયો મુક્ત મને ૧૦૮ દીકરી ઓ સાથે સીધો સંવાદ વિના મૂલ્યે પટેલ સમાજ ની ૧૦૮ દીકરી ઓના ઉચ્ચતર અભ્યાસ થી પ્રારંભયેલ સરદાર પટેલ કન્યા છાત્રાલય માં પધારેલ ઉદાર દિલ દાતા સવજીભાઈ વેકરિયા […]Continue Reading