Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
રાષ્ટ્રીય
ટેસ્લાના સીઈઓ એલોન મસ્કના જણાવ્યા અનુસાર, રવિવારે બપોરે ટેસ્લાની લાંબા સમયથી ચર્ચામાં રહેલી રોબોટેક્સી લોન્ચ કરવામાં આવી હતી, જેમણે તેમના પ્લેટફોર્મ ઠ (અગાઉ ટ્વિટર) પર આ રોબોટેક્સીની જાહેરાત કરી હતી. રોઇટર્સના અહેવાલ મુજબ, પ્રથમ રાઇડ્સ, જેની કિંમત ઇં૪.૨૦ છે, હવે ઑસ્ટિનના કેટલાક ભાગોમાં ડ્રાઇવર વિનાના ટેસ્લા મોડેલ રૂ વાહનોનો ઉપયોગ કરીને ઓફર કરવામાં આવી રહી […]Continue Reading
રાષ્ટ્રીય
સીરિયામાં એક આત્મઘાતી હુમલાખોરે એક ચર્ચની અંદર પોતાને વિસ્ફોટ કર્યો, જેમાં ઓછામાં ઓછા ૧૫ લોકો માર્યા ગયા.આ ઘટના મામલે મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ, દમાસ્કસના બહારના ભાગમાં આવેલા ડ્વેઇલામાં વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો માર એલિયાસ ચર્ચની અંદર પ્રાર્થના કરી રહ્યા હતા.“દમાસ્કસના ડ્વેલા વિસ્તારમાં સેન્ટ એલિયાસ ચર્ચને નિશાન બનાવનારા આતંકવાદી હુમલામાં મૃતકોની સંખ્યા વધીને Continue Reading
અમરેલી
ગઢડા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ, અને મધુસુદન ડેરી બોટાદ આયોજિત નેત્રયજ્ઞ યોજાયો ૨૮૫ જેટલા લોકોએ પોતાની આંખ નું નેત્ર નિદાન કરાવ્યુ, અને તે પૈકી ૭૦ લોકોને મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા. ગઢડા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ, અને મધુસુદન ડેરી બોટાદ ના સંયુક્ત ઉપક્રમે સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા રવિવારે તારીખ ૨૨/૦૬/૨૫ ના રોજ શ્રી […]Continue Reading
ભાવનગર
 કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ (ECMS) સ્કીમ અંતર્ગત મંજૂર થયેલા પ્રોજેક્ટ્સને ગુજરાતમાં પ્રોજેક્ટ સ્થાપનામાટે કેન્દ્રીય સહાયની ૧૦૦ ટકા સહાયતા પ્રાપ્ત થશે. કેન્દ્રીય મંત્રાલય માન્યતા પ્રાપ્ત પ્રોજેક્ટ્સને એક જ માન્યતાથી કેન્દ્ર-રાજ્યનો બેવડો સહાય પ્રોત્સાહન લાભ મળશે. MeitYની મંજૂરીથી વિતરણ સુધી ગુજરાત સરકારની ECMSનો લાભ પણ સમાંતર રીતે મળશે. ૩૦ Continue Reading
અમરેલી
સાવરકુંડલા – મહુવા રોડ પર નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજના કાર્ય દરમિયાન ચોમાસાની ઋતુનેધ્યાનમાં રાખીને નાગરિકોને અવરજવર દરમિયાન મુશ્કેલી ન થાય તે માટે વૈકલ્પિક માર્ગ તરીકે સર્વિસ રોડનુંRCC કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીનું નિરીક્ષણ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવલાએ કર્યું હતું અને કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાટે તાકીદ કરી હતી. રેલ્વે ઓવરબ્રિજ કામ દરમિયાન નાગરિકોને Continue Reading
રાષ્ટ્રીય
શનિવારે રાત્રે જયપુર પોલીસ સ્ટેશનમાં ટુ-વ્હીલર ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા ૨૮ વર્ષીય વ્યક્તિએ આત્મહત્યા કરી લેતા રવિવારે એક ઇન્સ્પેક્ટર સહિત છ પોલીસ કર્મચારીઓને પોલીસ લાઇનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.“આ વ્યક્તિ ઉત્તર પ્રદેશનો વતની હતો અને ટુ-વ્હીલર ચોરીમાં સંડોવાયેલ ગેંગ સાથે સંકળાયેલો હતો. આવી ચોરીનો પ્રયાસ કરતી વખતે તેની ધરપકડ Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે પ્રદેશની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે વિગતવાર વાતચીત કરી.આદાન-પ્રદાન દરમિયાન, પ્રધાનમંત્રીએ તાજેતરના તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. સંવાદ અને રાજદ્વારીના મહત્વ પર ભાર મૂકતા, શ્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો કે લાંબા ગાળાની પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે Continue Reading
ગુજરાત
દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી વિનયકુમાર સક્સેનાએ આજે ગાંધીનગર માં રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ અવસરે બંને મહાનુભાવો વચ્ચે ઉષ્માભર્યો સંવાદ થયો હતો. મુલાકાત દરમિયાન દિલ્હી અને ગુજરાતના સામાજિક, શૈક્ષણિક, શહેરી વિકાસ, પર્યાવરણ સુધારણા અને જનકલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર વિચાર-વિમર્શ થયો હતો.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી Continue Reading
ગુજરાત
આગામી ૬ દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તથા કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે. તથા અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી, […]Continue Reading
ગુજરાત
ખેડા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં, ગળતેશ્વર નજીક ૩ યુવકો નર્મદા કેનાલમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, યુવકો સેવાલિયા થર્મલ પાવર સ્ટેશન નજીક નર્મદા કેનાલમાં નહાવા પડ્યા હતા, આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે બે યુવકોની શોધખોળ શરૂ […]Continue Reading