પંચમહાલના શહેરામાં ટ્રેક્ટર અચાનક કેનાલમાં ખાબકી જતાં ૨૮ વર્ષીય ટ્રેક્ટર ચાલક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. આ અકસ્માતમાં યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.જુના ખાંધવા ગામે ૨૮ વર્ષીય સુખા પ્રભાતભાઈ બારીઆ ખેતરમાં ધરું નાખીને ટ્રેક્ટર લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. યુવક ટ્રેક્ટર […]Continue Reading
મેળવ્યોતાલીમ સહાય યોજના અંતર્ગત લાભ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ીજટ્ઠદ્બટ્ઠદ્ઘ.ાટ્ઠઙ્મઅટ્ઠહ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર રજિસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરવાની હોય છેગુજરાત સરકારે ‘સૌ ભણે, સૌ આગળ વધે‘ ના સૂત્રને સાકાર કરવા માટે વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આ સૂત્રનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના દરેક વર્ગના વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓ પોતાના સપનાને Continue Reading
રાજ્યમાં વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરી અંગે રૂરલ હેલ્થ કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગો સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજાઇકેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦માં મેલેરિયા નિર્મૂલનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં ‘વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ હેઠળ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીને વધુ સઘન બનાવવા રૂરલ હેલ્થ કમિશનર Continue Reading
નમોશક્તિ અને સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે મહત્વના ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળોને જાેડશેરાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો કરીને અત્યાધુનિક અને વિશ્વકક્ષાનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધરાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ એવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને વિશ્વસ્તરીય બનાવવાનો પાયો તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રી Continue Reading
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ૈંઝ્રછઇ-ડિરેક્ટોરેટ ઓફ મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ રિસર્ચ, (ડ્ઢસ્છઁઇ) આણંદના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સંસ્થાની પ્રવૃત્તિઓ અને ભાવિ કાર્ય યોજનાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.આ પ્રસંગે, માનનીય મંત્રીએ સંસ્થા દ્વારા કરવામાં આવી Continue Reading
સોમવારે દિલ્હીથી જમ્મુ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટને ટેકનિકલ સમસ્યાને કારણે ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ પાછી વાળવી પડી હતી. ફ્લાઇટ, ૈંઠ૨૫૬૪, રાષ્ટ્રીય રાજધાનીથી જમ્મુ જવાનું હતું, પરંતુ સમસ્યા જણાતા સાવચેતીના પગલા તરીકે તેને દિલ્હી પાછી વાળવામાં આવી હતી.એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ આ ઘટનાક્રમની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “ટેકનિકલ સમસ્યાને કારણે મૂળ વિમાન Continue Reading
મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીમાં આજે સવારે ૫ વાગ્યે એક ટીવી સિરિયલના સેટ પર આગ લાગી હતી. રાહતની વાત એ છે કે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કુલિંગ ઓપરેશન ચાલુ છે. જાેકે, આગ લાગવા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ […]Continue Reading
બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને અનુભવી હોકી ફોરવર્ડ લલિત ઉપાધ્યાયે આને તેમના શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો સમય ગણાવ્યો. ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકમાં ભારત સાથે બ્રોન્ઝ મેડલ જીતનારા ઉપાધ્યાયે આને એક દાયકાથી વધુ લાંબી કારકિર્દીનો અંત લાવવાનો સમય ગણાવ્યો છે. ૨૦૧૪ ના વર્લ્ડ કપમાં પદાર્પણ કરનાર, લલિતની કારકિર્દી આધુનિક યુગમાં ઘણા મોટા સીમાચિહ્નો પર ફેલાયેલી છે.આ […]Continue Reading
મધ્ય પૂર્વના દેશમાં તણાવ વચ્ચે કેન્દ્રીય મંત્રીશ્રી હરદીપ પુરીએ ઇંધણ સ્થિરતાની ખાતરી આપીમધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે, જેના કારણે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરે તેવી શક્યતા વધી રહી છે, ભારત વૈશ્વિક તેલ વલણો પર નજીકથી નજર રાખી રહ્યું છે ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીશ્રી હરદીપ સિંહ પુરીએ પુનરોચ્ચાર કર્યો છે કે, ભારત […]Continue Reading


















Recent Comments