સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષ ઉજવણી ઉપલક્ષમાં બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની ભાવવંદના કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ ની ઉજવણીના ઉપલક્ષમાં બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની કર્મભૂમિ સ્વરાજ આશ્રમ, બારડોલીની મુલાકાત લીધી હતી.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વરાજ આશ્રમ, Continue Reading
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકે એ ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં આવેલા કસોટી ભવન ખાતે પરિવારના સભ્યો જેમ કે માતા – પિતા, ભાઈ , બહેનનું લોહીનું સેમ્પલ લેવામાં આવી રહ્યું છે, ત્યારબાદ ડીએનએ ટેસ્ટની શરુઆત કરાઇ છે.કસોટી ભવન ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારના સભ્યોનું બ્લડ સેમ્પલ લીધા […]Continue Reading
અધિકારીઓની યોગ્ય અને પ્રોફેશનલ તાલીમ ચૂંટણીની તૈયારીનો એક અભિન્ન ભાગ છે. જેનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી કર્મચારીઓને કાયદા, નિયમો અને સૂચનાઓ અનુસાર ચુસ્તપણે ચૂંટણીઓ યોજવા માટે જરૂરી જ્ઞાન અને કુશળતાથી સજ્જ કરવાનો છે. આ હેતુ માટે, નાના જૂથોમાં તાલીમના બે રાઉન્ડ હાથ ધરવામાં આવે છે. જેથી સંવાદ થકી શંકાઓને દૂર કરવા માટે પૂરતી તક મળે. તાલીમ […]Continue Reading
તા. ૧૨ જૂન ૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર ટેકઓફ થયાની ગણતરી ની મિનિટોમાં જ ક્રેશ થયું હતું.આ વિમાનમાં સવાર તમામ ૨૪૨ મુસાફરો પૈકી એક જ મુસાફર જીવિત હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પણ માહિતી આપી […]Continue Reading
જામનગર જિલ્લાની કુલ ૨૬૬ ગ્રામ પંચાયતોમાં આગામી ૨૨ જૂને સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે મતદાન થશે. આ ૨૬૬ પૈકી ૮૭ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી થઈ શકી છે, બાકીની પંચાયતોમાં ચૂંટણીઓ યોજાશે. જામનગર તાલુકામાં કુલ ૬૫ પંચાયતોની ચૂંટણીઓ જાહેર થઈ છે, જે પૈકી ૨૦ સરપંચ બિનહરીફ જાહેર થયા છે. કાલાવડ તાલુકાની ૭૨ […]Continue Reading
અમદાવાદમાં ગુરુવારે (૧૨ જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત ૯૧ લોકોના મોત નીપજ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, ત્યારે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિજય રૂપાણીના નિધનની સત્તાવાર પુષ્ટી કરી છે. વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય […]Continue Reading
અમદાવાદ એરપોર્ટથી ટેકઓફની ૧૦ જ મિનિટમાં ૨૪૨ લોકોની સવારી કરી રહેલુ પ્લેન થયું ક્રેશતમામ મુસાફરોના મૃત્યુની આશંકા વચ્ચે ૧૧છ નંબરની સીટ પરનો મુસાફર જીવિત એર ઈન્ડિયા બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાન મોટું એરક્રાફ્ટ છે. કહેવામાં આવે છે કે, આ વિમાન ૧૧ વર્ષ જૂન છે. ગુરુવારે (૧૨ જૂન)ની બપોરે ૧:૩૦ ટેકઑફ કર્યાની પહેલા રનવે પર હતું. સેટેલાઈટ […]Continue Reading











Recent Comments