Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ગુજરાત
ભગવાન જગન્નાથની રથયાત્રા આજે ૨૭ જૂને નીકળવાની છે, ત્યારે ૧૪૮મી વાર્ષિક જગન્નાથ રથયાત્રામાં સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયાર કરી લીધી છે. જ્યારે ગઈકાલે (૨૬ જૂન) ભગવાને સોના વેશ ધારણ કર્યા છે, જેમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જાેવા મળી હતી.અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં છેલ્લા ૩ વર્ષના ટી.ડી(્ઙ્ઘ) અભિયાન થકી ડિપ્થેરિયા અને ટીટેનસનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો રાજ્યની તમામ સરકારી/પ્રાઈવેટ શાળાઓમાં ધોરણ ૫ અને ધોરણ ૧૦ ના તમામ બાળકોને ટી.ડી. (ધનૂર અને ડિપ્થેરિયા)ની રસી આપવામાં આવશે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેથી ્ઙ્ઘ અને ડ્ઢઁ્ (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.ગુજરાત સરકારના Continue Reading
ગુજરાત
સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક રૂ.૨૦૦ના એક સમાન દરથી ઘર વેરા આકારણીની વસુલાત થશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે.મુખ્યમંત્રીશ્રીના આ ર્નિણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના પ્રધાનમંત્રી આવાસ Continue Reading
ગુજરાત
પ્રાકૃતિક ખેતી ભવિષ્યનું સમાધાન : પ્રાકૃતિક ખેતીને મહાકૌશલથી રાષ્ટ્રવ્યાપી જન આંદોલન બનાવીએ એ જ સમયની માંગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવતજી મધ્યપ્રદેશ સરકાર પ્રાકૃતિક ખેતીને રાજ્યવ્યાપી અભિયાન બનાવશે : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે દિશા સૂચન કર્યુંમહાકૌશલમાં પ્રાકૃતિક ખેતી Continue Reading
ગુજરાત
“ઉત્સવ…બાળકોના સર્વાંગી વિકાસનો” થીમ સાથે તા. ૨૬ થી ૨૮ જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫નો આજથી રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રીઓ સહિતના વિવિધ પદાધિકારીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ Continue Reading
ગુજરાત
જૂનાગઢમાં ૧૦૭ ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારના આલિશાન બંગલો અને વૈભવી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અસામાજિક તત્વો અને ગેરકાયદે દબાણ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, રાજ્યમાં […]Continue Reading
ગુજરાત
પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાાલય, અમદાવાદ કેન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય નશાબંધી અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેનાથી વિદ્યાર્થીઓમાં નશાના વિકારો અને ગેરકાયદેસર તસ્કરીના નુકસાન વિશે જાગૃતિ મળી શકે.કાર્યક્રમની શરૂઆતમાં વર્ગ ૯-અની વિદ્યાર્થીનીઓ સાનિકા અને સોનમ દ્વારા સરળ અને અસરકારક ભાષામાં પ્રેરણાદાયી ભાષણ Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાની હેન્ડલરને સંરક્ષણ સંબંધિત માહિતી લીક કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા ભારતીય નૌકાદળના કર્મચારીએ વાતચીત માટે ટેલિગ્રામનો ઉપયોગ કર્યો હતો અને ક્રિપ્ટોકરન્સી દ્વારા કેટલીક ચુકવણીઓ મેળવી હતી.દિલ્હીમાં ભારતીય નૌકાદળના મુખ્યાલયમાં પોસ્ટ કરાયેલા અપર ડિવિઝન ક્લાર્ક (ેંડ્ઢઝ્ર) વિશાલ યાદવની બુધવારે જયપુરમાં ફેસબુક પર મળેલા પાકિસ્તાની ગુપ્તચર હેન્ડલરને સંરક્ષણ સંબંધિત Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ બુધવારે જણાવ્યું હતું કે વાર્ષિક અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે, જેમાં વહીવટીતંત્ર યાત્રાળુઓની સલામતી, લોજિસ્ટિક્સ, આરોગ્યસંભાળ અને પર્યાવરણીય વ્યવસ્થાપનની દ્રષ્ટિએ સંપૂર્ણપણે તૈયાર છે. યાત્રા પહેલા મીડિયાને સંબોધતા, સિંહાએ શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ (જીછજીમ્) અને ત્નશ્દ્ભ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યાપક વ્યવસ્થાઓની Continue Reading
રાષ્ટ્રીય
“ખંડણી” અને “લાંચ”ના આરોપસર તપાસ કરી રહેલા હિમાચલ પ્રદેશ સ્થિત આસિસ્ટન્ટ ડ્રગ કંટ્રોલર સામે દરોડા પાડવામાં આવ્યા બાદ લગભગ ૪૦ બેંક અને ફિક્સ્ડ-ડિપોઝીટ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા, બે જીેંફ જપ્ત કરવામાં આવી હતી અને પાંચ ડઝન “બિનહિસાબી” દારૂની બોટલો મળી આવી હતી, એમ ઈડ્ઢએ ગુરુવારે જણાવ્યું હતું.ધર્મશાલામાં હાલમાં સહાયક ડ્રગ કંટ્રોલર તરીકે Continue Reading