ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઇ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. જેના અંતર્ગત તમામ રેશનકાર્ડ ધારકોને ૩૦ જૂન ૨૦૨૫ સુધીમાં ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ બનાવવાની દિશામાં ગુજરાત સરકારની આ પહેલ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી […]Continue Reading
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને એક બાતમી મળી હતી કે, રામોલ વાંચ રોડ પર દારૂનો એક મોટો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે જેની પર વોચ ગોઠવી એક કન્ટેનરમાં ભૂસાની આડમાં લાવવામાં આવી રહેલો રૂપિયા ૪૮ લાખની કિંમતની ૨૦ હજાર બોટલ જેટલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. દારૂ બિયરનો મોટો જથ્થો રામોલના […]Continue Reading
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે આગામી ૫મી જૂનના રોજ આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાશેઆરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ અને કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન એક જ સ્થળે શક્ય બનશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત આરોગ્ય સેવાઓને સુદૃઢ, સરળ અને લોકઉપયોગી બનાવીને જનસુખાકારીમાં વધારો કરવાના Continue Reading
ગુજરાતનું ડેરી ક્ષેત્ર: પ્રગતિનો આધારસ્તંભ: પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (હ્લર્છં) અને ગુજરાત સરકારના પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (છસ્ઇ) પર રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો.પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમારે જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં Continue Reading
રાજ્યમાં શહેરી-ગ્રામીણ યુવાનોને વધુને વધુ રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૨થી કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ‘ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન કોટેજ’ એટલે કે ઈન્ડેક્ષ્ટ-સીની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને કુટિર-ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩, વર્ષ Continue Reading
મંગળવારે એક તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇપીએલ ૨૦૨૫ની ફાઇનલ મેચ રમાવવાની હતી ત્યારે સરદાર પટેલ રિંગ રોડ પાસે આવેલ જીનેવા લિબ્રલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. ઈ-મેલ મળતાં સ્કૂલે પોલીસ અને ડ્ઢઈર્ં કચેરીને જાણ કરી હતી. ત્યારબાદ બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જીનેવા સ્કૂલને મોકલવામાં આવેલા ઈ-મેલમાં દહેજ અને દુષ્કર્મના […]Continue Reading
દિગ્ગજ અભિનેતા કમલ હાસને મંગળવારે કર્ણાટક હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેઓ તેમની આગામી ફિલ્મ ઠગ લાઈફ કર્ણાટકમાં “હાલ માટે” રિલીઝ નહીં કરે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કન્નડ ભાષા “તમિલમાંથી જન્મી છે” તેવી તેમની ટિપ્પણી પર વધતા વિવાદ વચ્ચે તેમની પાસે “માફી માંગવા માટે કંઈ નથી”.આ બાબતે કમલ હાસનના વકીલ, વરિષ્ઠ વકીલ ધ્યાન ચિનપ્પાએ ન્યાયાધીશ Continue Reading
કેન્દ્રીય અવકાશ વિભાગના મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે મંગળવારે જાહેરાત કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૬ જૂને વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ, ચેનાબ પુલનું ઉદ્ઘાટન કરશે. આ પુલ જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લિંક (ેંજીમ્ઇન્) પ્રોજેક્ટનો એક ભાગ છે.ઠ પરની એક પોસ્ટમાં, ડૉ. સિંહે આ સમાચાર શેર કરતા કહ્યું, “ઇતિહાસ રચાઈ રહ્યો છે… ફક્ત […]Continue Reading
બિહાર સરકારે મંગળવારે ઘરેલુ હિંસાથી પ્રભાવિત મહિલાઓને મદદ કરવા માટે તમામ જિલ્લાઓ અને પેટા વિભાગોમાં પૂર્ણ-સમયના ‘સુરક્ષા અધિકારીઓ‘ ની ૩૯૦ જગ્યાઓ બનાવવાને મંજૂરી આપી હતી. મંગળવારે અહીં મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો.મંત્રીમંડળે આ હેતુ માટે ૩૯૦ જગ્યાઓ બનાવવા માટે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના પ્રસ્તાવને મંજૂરી Continue Reading

















Recent Comments