અમરેલી તા.૦૨ જૂન,૨૦૨૫ (સોમવાર) જિલ્લાના ખેડૂતોએ ખરીફ મકાઈના પાકમાં રોગ જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે લેવાના પગલાઓ ભરવા જરુરી છે. ખેડૂતોએ જમીનમાં ઉંડી ખેડ દિવસ દરમિયાન કરવી જેથી તેમાં રહેલ કોશેટા બહાર આવતા પક્ષીઓ દ્વારા કુદરતી નિયંત્રણ મળશે. તંદુરસ્ત અને રોગમુક્ત બિયારણ વાપરવું, ભલામણ કરેલ ખેતી પદ્ધતિનો સમયસર ઉપયોગ કરવો, એક જ જમીન Continue Reading
















Recent Comments