Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
રાષ્ટ્રીય
આફ્રિકાનાં મોમ્બાસા નગરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા યોજાશે. આગામી શનિવારથી પ્રારંભ થશે. સુંદર સમુદ્ર કિનારો, મનમોહક દ્શ્યો અને સમૃધ્ધ સાંસ્કૃતિક વિરાસત ધરાવતાં એવાં વિશ્વવિખ્યાત મોમ્બાસા નગરમાં આ સપ્તાહે શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા યોજાશે. આફ્રિકા કેન્યામાં મોમ્બાસામાં આગામી શનિવાર તા.૯થી રામકથા પ્રારંભ થશે, જેનો લાભ લેવાં ગુજરાત સહિત, દેશ અને વિશ્વનાં Continue Reading
અમરેલી
આગામી ૧૦ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર ના રોજ ઉજવાનાર વિશ્વ સિંહ દિવસની ભવ્ય અને યાદગાર ઉજવણી કરવા માટે સાવરકુંડલા નોર્મલ રેન્જ કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક સાવરકુંડલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) પી.એન. ચાંદુ ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.આ બેઠકમાં સિંહ સંરક્ષણ અને જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે […]Continue Reading
ગુજરાત
છેલ્લા પાંચ વર્ષથી બરવાળા તાલુકાની અંતરિયાળ વિસ્તારની શ્રી ચાચરિયા શાળાએ ખરા અર્થમાં સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું સુત્ર સાકારિત કરી ગામડાંના બાળકોમાં પડેલી સુષુપ્તશકિતઓને અને કલાને મોકળું આકાશ અને મેઘધનુષ આપતાં અનેક કલા રત્નો  રાજ્ય કક્ષાના ફલક પર પોતાની કલાના ઓજસ પાથરી રહ્યાં છે ત્યારે ચાલું વર્ષ  યોજાયેલા તાલુકાના કલા મહાકુંભમાં એકસાથે 45 બાળકોએ ભાગ લઈને […]Continue Reading
ગુજરાત
બોટાદ પાળીયાદ પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા દ્વારા ભગવાન શિવનાં પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવી તારીખ ૦૪/૦૮/૨૦૨૫ ને શ્રાવણ મહિના ના દ્વિતીય સોમવાર ના રોજ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના માર્ગદર્શન હેઠળ ભગવાન શિવનાં પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં […]Continue Reading
ગુજરાત
સંખેડા બહાદરપુર ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાના ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું તથા ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને પ્રયોગ પોથી, વિજ્ઞાન પોથી, નકશા પોથી, ગ્રાફ પોથી તથા ધોરણ ૧ ના બાળકોને પહેલું કદમ દેશી હિસાબ અને દફ્તર નું વિતરણ કરવામાં આવ્યું હતું. સંખેડા તાલુકાની દસ થી […]Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હી શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. તેને કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે કોઇ નિસબત નથી. કોઇ ભેદભાવ નથી. કોઇ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે, કારણ કે તેનાંથી આ દુનિયામાંથી જતા જતા પણ કોઈ અન્ય મનુષ્યનું જીવન અમર બનાવી શકાય છે. રાજકોટમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર રાજ્ય ભર માંથી આરોગ્ય ક્ષેત્રે ફરજ બજાવતા એમ્બ્યુલન્સ સંચાલક P.A.C અને C.A.C ના આઉટ સોર્સ ડ્રાઇવર ની બુલંદ માંગ ૧૦૮ માં દવાખાના ઓની એમ્બ્યુલન્સ મર્જ કરવાનો પરિપત્ર રદ કરો તમામ એમ્બ્યુલ્સ ને ૧૦૮ સાથે સંલગ્ન કરવા ના તધલખી નિર્ણય સામે રાજ્યભર ના ૬૦૦ જેટલા કર્મચારી ઓના ભારે સૂત્રચાર સાથે ગાંધીનગર માં ધામા રાજ્ય ભર […]Continue Reading
ભાવનગર
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ પ્રસંગે ચાલતાં યજ્ઞમાં આહુતિ અર્પણ કરી શ્રી આત્માનંદ સરસ્વતીજીએ કહ્યું કે, યજ્ઞ એ વૈશ્વિક કલ્યાણ કરનાર શ્રેષ્ઠ સત્કર્મ છે. સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજીએ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શાસ્ત્ર ચિંતન રજૂ કરી યજ્ઞ વિશે મહાત્મ્ય જણાવ્યું. તેઓએ કહ્યું કે, યજ્ઞ એ વૈશ્વિક કલ્યાણ કરનાર શ્રેષ્ઠ સત્કર્મ છે. અન્ય કર્મ એક […]Continue Reading
ભાવનગર
ગોહિલવાડ રાજવી પરિવાર દ્વારા ઘણાં દેવસ્થાનોનાં નિર્માણ થયાં છે. ભાવનગરમાં જશોનાથ મહાદેવ એ મહારાજા શ્રી જસવંતસિંહજી ભાવસિંહજી ગોહિલ દ્વારા નિર્માણ કરાવવામાં આવેલ. મહારાજા કાશીની યાત્રાએ ગયેલાં અને ત્યાર પછી ભાવનગરની ભાવિક પ્રજા માટે તેમજ પોતાની આસ્થા હેતુ જશોનાથ મહાદેવ સ્થાપન કરવામાં આવ્યું.  રાજવી પરિવાર દ્વારા નિર્માણ થયેલ શિવ સ્થાનક એટલે આ જશોનાથ મહાદેવ એ નગરનું Continue Reading
ગુજરાત
સુરત ના કામરેજ ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈજી રમેશભાઈ ઓઝા પધાર્યા સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા પૂજ્ય ભાઈજી નો ભવ્ય સત્કાર કરાયો હતો  આશીર્વાદ માનવ મંદિર માં આશ્રિત ૭૦૦ થી વધુ અતિ ગંભીર મનોદિવ્યાંગ મહા પ્રભુજી ની સેવા નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કરતા પૂજ્ય ભાઈજી જન સેવા એ પ્રભુ […]Continue Reading