અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સમૂહ યજ્ઞ પવિત (જનોઈ બદલવા)નો કાર્યક્રમ રાજગોર બ્રહ્મ સમાજની વાડી મુકામે શાસ્ત્રી ચંદ્રેશ ભાઈ જોષી અને વેણી દાદા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી યોજવામાં આવેલ હતો આ પ્રસંગે સમગ્ર અમરેલી શહેરમાંથી બહોળી સંખ્યામાં ભૂદેવ જનોઈ બદલવા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ મુકુંદ ભાઈ મહેતા […]Continue Reading



















Recent Comments