અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા ૩૧ પીઆઈની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે, અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા ૩૧ પીઆઈની આંતરિક બદલીઓ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે, ત્યારે સારી કામગીરી કરનાર અધિકારીઓને સારી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું હોવાની વાત પણ સામે આવી છે, અમદાવાદ શહેરમાં રથયાત્રા બાદ બદલીઓ આવશે તે વાતે જાેર પકડયું […]Continue Reading
આજના સોશિયલ મીડિયાના યુગમાં લોકો અમુકવાર ભાન ભૂલી જતા બેફામ થઇ જતા હોય છે અને પછી તેમની પર કાયદેસરની કાર્યવાહી થાય છે કેમ કે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા લોકો માટે તેના ફાયદા અને ગેરફાયદા નું ખુબ ધ્યાન રાખવું પડતું હોય છે.જૂનાગઢમાં એક ચોંકાવનારો કિસ્સો જાેવા મળ્યો હતો જેમાં, સોશિયલ મીડિયામાં મહિલા પીએસઆઇ વિરુદ્ધ અભદ્ર […]Continue Reading















Recent Comments