Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
રાષ્ટ્રીય
વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ શુક્રવારે (૯ મે) સિંધુ જળ સંધિના સસ્પેન્શન પર પોતાના મંતવ્યો શેર કર્યા, જેને ભારત દ્વારા સ્થગિત કરવામાં આવ્યું હતું, જે ૨૨ એપ્રિલ (મંગળવાર) ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત બાદ કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.આ મામલે વિશ્વ બેંકનું મહત્ત્વનું નિવેદન […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (૯ મે) કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (ઝ્રૈંજીહ્લ) ને દેશભરમાં તમામ મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ અને મુખ્ય મથકો પર સુરક્ષા વધારવાનો નિર્દેશ આપ્યો.ઝ્રૈંજીહ્લ ને સમગ્ર ભારતમાં એરપોર્ટ, પાવર પ્લાન્ટ, પરમાણુ સ્થાપનો, અવકાશ સંશોધન સુવિધાઓ અને મુખ્ય સરકારી ઇમારતો સહિત મહત્વપૂર્ણ માળખાગત Continue Reading
રાષ્ટ્રીય
ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણે ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. એવામાં શુક્રવારે ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોટી બેઠક યોજી છે.આ સમગ્ર ઘટના પર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સાઉથ બ્લોકમાં સીડીએસ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (ઁ્ૈં) એ ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં એક ઔપચારિક અરજી દાખલ કરીને જેલમાં બંધ તેના સ્થાપક અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે, જેમાં લાંબા સમય સુધી અટકાયતને કારણે તેમના જીવને જાેખમ અને બગડતી તબિયતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ અરજી પક્ષ વતી ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુર દ્વારા રજૂ કરવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
બલૂચિસ્તાનમાં લોકોએ પોતાના ઘરો અને ઓફિસો પરથી પાક. ઝંડો હટાવી બલોચ ધ્વજ ફરકાવ્યો કંગાળ પાકિસ્તાની સૈન્યને હાલત ખુબજ કફોળી થઈ ગઈ છે. પૂર્વીય સરહદે ભારત સામે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે બલૂચિસ્તાનમાં બલોચ બળવાખોરો પાકિસ્તાની સૈન્ય સામે તેનું આક્રમણ પૂર જાેશમાં વધાર્યું છે. ભારત સાથે સરહદ પર યુદ્ધ વચ્ચે પાકિસ્તાની સૈન્ય ગૃહયુદ્ધનો પણ સામનો કરી […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં અમેરિકાના ઉપ પ્રમુખ જે.ડી. વેન્સે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકા સામેલ નહીં થાય. અમારે યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી.’એક ટીવી ઈન્ટરવ્યૂમાં જે.ડી. વેન્સે આ નિવેદન આપ્યું. કાશ્મીરના પહલગામમાં મોટા આતંકી હુમલા બાદથી […]Continue Reading
રાષ્ટ્રીય
બ્રિટન પાર્લામેન્ટના તમામ પક્ષોએ ભારત અને પાકિસ્તાનને તંગદિલી ઘટાડવા અપીલ કરી યુ.કે.નાં શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલે ભારપૂર્વક કહ્યું : ભારતને પોતાનાં રક્ષણ માટે પૂરતાં પગલાં લેવાનો પૂરો હક્ક છે જમ્મુ-કાશ્મીરના પહેલગાંમમાં થયેલ આતંકી હુમલા અને તેના વળતા પ્રહાર સમાન ભારતે હાથ ધરેલાં ઓપરેશન સિંદૂર પછી બંને દેશો વચ્ચે અત્યંત વધેલી તંગદિલી સંદર્ભે બ્રિટનની પાર્લામેન્ટમાં Continue Reading
રાષ્ટ્રીય
ભારત સાથે યુદ્ધ વધવાની શક્યતા કંગાળ પાકિસ્તાન દ્વારા ગુરુવારે અનેક સ્થળોએ ભારતીય હવાઈ હુમલાઓથી ડરેલા પાકિસ્તાને ગુરુવારે તમામ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી અને તમામ એરપોર્ટ બંધ કરી દીધા હતા.આજ ન્યૂઝના અહેવાલ મુજબ, પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (ઁછછ) એ કરાચી, લાહોર અને સિયાલકોટ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી હતી.ઁછછ અનુસાર, […]Continue Reading
રાષ્ટ્રીય
વધતી જતી ઉથલપાથલનો સામનો કરી રહેલા, કટોકટીગ્રસ્ત પાકિસ્તાને ફરી એકવાર તેના આંતરરાષ્ટ્રીય સાથીઓ તરફ વળ્યા છે, ભારત સાથે વધતા સંઘર્ષ અને બરબાદ થતી અર્થવ્યવસ્થાના ભારણ હેઠળ દેશ નવી લોન માટે માંગણી કરવામાં આવી છે. ચાલુ યુદ્ધે માત્ર ભૂ-રાજકીય તણાવને જ તીવ્ર બનાવ્યો નથી પરંતુ પાકિસ્તાનની નાણાકીય સ્થિરતાને પણ ભારે ફટકો આપ્યો છે, જેના કારણે શેરબજારમાં […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે રાજ્યના અગ્રગણ્ય એકમો માટે  રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરુપ  ધો.૧૦ પાસ, ધો.૧૨, આઈ.ટી.આઈ. તમામ, સ્નાતક, ડિપ્લોમા, કોલેજ ડ્રોપઆઉટ ઉમેદવારો, આઇ.ટી.આઇ. મિકેનિક સહિતની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ Continue Reading