Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ભાવનગર
અમદાવાદ વિમાન દુર્ઘટનાથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા વ્યક્ત કરાયેલ દુઃખ  પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે યાત્રિકો અને અન્ય મરણથી શોકની લાગણી ભાવનગર ગુરુવાર તા.૧૨.૬.૨૦૨૫ અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનાથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા દુઃખ વ્યક્ત કરાયેલ છે. રાજ્યનું પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે યાત્રિકો અને અન્ય મરણથી શોકની લાગણી રહેલ છે. ગુજરાતમાં Continue Reading
ગુજરાત
સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષ ઉજવણી ઉપલક્ષમાં બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની ભાવવંદના કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ ની ઉજવણીના ઉપલક્ષમાં બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની કર્મભૂમિ સ્વરાજ આશ્રમ, બારડોલીની મુલાકાત લીધી હતી.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વરાજ આશ્રમ, Continue Reading
ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકે એ ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં આવેલા કસોટી ભવન ખાતે પરિવારના સભ્યો જેમ કે માતા – પિતા, ભાઈ , બહેનનું લોહીનું સેમ્પલ લેવામાં આવી રહ્યું છે, ત્યારબાદ ડીએનએ ટેસ્ટની શરુઆત કરાઇ છે.કસોટી ભવન ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારના સભ્યોનું બ્લડ સેમ્પલ લીધા […]Continue Reading
ગુજરાત
અધિકારીઓની યોગ્ય અને પ્રોફેશનલ તાલીમ ચૂંટણીની તૈયારીનો એક અભિન્ન ભાગ છે. જેનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી કર્મચારીઓને કાયદા, નિયમો અને સૂચનાઓ અનુસાર ચુસ્તપણે ચૂંટણીઓ યોજવા માટે જરૂરી જ્ઞાન અને કુશળતાથી સજ્જ કરવાનો છે. આ હેતુ માટે, નાના જૂથોમાં તાલીમના બે રાઉન્ડ હાથ ધરવામાં આવે છે. જેથી સંવાદ થકી શંકાઓને દૂર કરવા માટે પૂરતી તક મળે. તાલીમ […]Continue Reading