વિધર્મી દ્વારા ખંડિત શિવલિંગ એક થયાનું ઐતિહાસિક સ્થાન એટલે ગોહિલવાડના પીપરડી ગામમાં પ્રાકૃતિક વાતાવરણમાં દર્શનીય બેલનાથ મહાદેવ સ્થાન છે. ગોહિલવાડમાં અંદરનાં ગામોમાં સીમાડામાં નાના મોટા ઘણાં ઐતિહાસિક ઘટનાઓ સાથેનાં આસ્થા સ્થાનો રહેલાં છે. પીપરડી ગામનાં સીમાડામાં પણ બેલનાથ મહાદેવ શિવલિંગ વિધર્મી હુમલાનો ભોગ બનેલ ખંડિત થયાની અને એક થયાની કથા ધરાવે છે. વિધર્મી શાસક બેલનાથ […]Continue Reading


















Recent Comments