Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
રાષ્ટ્રીય
તુર્કીના સંરક્ષણ મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું છે કે યુક્રેન માટે સુરક્ષા ગેરંટીના ભાગ રૂપે શાંતિ રક્ષા મિશનનું માળખું નક્કી કરતા પહેલા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ સુનિશ્ચિત કરવો જાેઈએ.“પહેલા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ સુનિશ્ચિત કરવો જરૂરી છે, પછી સ્પષ્ટ આદેશ સાથે મિશનનું માળખું નક્કી કરવું જાેઈએ, અને દરેક દેશ કેટલું યોગદાન આપશે તે સ્પષ્ટ […]Continue Reading
રાષ્ટ્રીય
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચીનનો સામનો કરવા માટે ભારતને “પ્રશંસનીય મુક્ત અને લોકશાહી ભાગીદાર” તરીકે જાેવા વિનંતી કરી, ચેતવણી આપી કે નવી દિલ્હી સાથે “૨૫ વર્ષની ગતિને અવરોધવી” એ “વ્યૂહાત્મક આપત્તિ” સમાન હશે. અમેરિકાએ ભારતીય માલ પર ૨૫ ટકા એડ વેલોરમ ડ્યુટી લાદી હતી, પરંતુ ૨૭ ઓગસ્ટથી Continue Reading
અમરેલી
અમરેલી, તા.૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ (ગુરુવાર) ભાવનગર ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ અમરેલી, દેવભૂમિ દ્વારકા,  પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં તા.૨૧/૦૮/૨૦૨૫ના રોજ હળવાથી ભારે, હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના જિલ્લામાં હળવા થી Continue Reading
અમરેલી
અમરેલી, તા.૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ (ગુરુવાર) વડાપ્રધાનશ્રી નરેન્દદ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગદર્શન અંતર્ગત IT 2.0 અમલી છે.  સમગ્ર દેશની પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી (APT)નો શરુઆત કરવામાં આવી છે.  અમરેલી પોસ્ટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસમાં તા.૨૨ જુલાઈ, ૨૦૨૫થી એડવાન્સ પોસ્ટલ Continue Reading
અમરેલી
અમરેલી, તા.૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ (ગુરુવાર) ગુજરાત મેરિટાઇમ બોર્ડ ગાંધીનગર વડી કચેરીના કંટ્રોલ રુમ દ્વારા તા.૨૧/૦૮/૨૦૨૫ના રોજ બપોરના ૦૧ કલાકે આપવામાં આવેલી સૂચના મુજબ જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં.૦૩ ઉતારી લેવામાં આવ્યું છે, તેમ જાફરાબાદ બંદર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.Continue Reading
ભાવનગર
રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશપંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી હર્ષસંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિકપ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્ક્સ થીમ આધારિત Continue Reading
ભાવનગર
આગામી તા.૨૨,૨૩/૦૮/૨૦૨૫ નાં રોજ ભાદરવી અમાસ નિમિતે ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ પાસે આવેલ દરિયા કિનારેનિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મેળો યોજાય છે. આ મેળામાં ભાવનગર જિલ્લા ઉપરાંત રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ વાહનદ્વારા આવતા હોય છે અને આ સ્થળે જવાનો રોડ ઘણો સાંકડો હોય જેથી આ મેળા દરમ્યાન ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને વાહન વ્યવહારસ્થગિત […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરી વિસ્તાર ના કુદરતી ઉપચાર કેન્દ્ર થી પોલીસ સ્ટેશન સુધી માં ભારતીય જનતા પાર્ટી નાં સાશન માં એક વર્ષ પહેલા આ રોડ બનાવવામાં આવેલ હતો. પરંતુ આ રોડ એક વર્ષની અંદર માં બિસ્માર હાલતમાં થયેલ છે અને આ રોડનું ખાત મુહૂર્ત સમયે ચૂંટાયેલ ઘણા નેતા હતા તેમ છતાં નબળા કામના કારણે આ રોડ બિસ્માર […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા દ્વારાસાવરકુંડલા -લીલીયા વિધાનસભામાં સતત સરકાર માંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાવ્યાછે.જેમાં સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં મુખ્યવિકાસના કામો જેવાકે ગુજરાત સરકારમાંથી આશરે ૧૫૦૦ કરોડ જેવી ગ્રાન્ટો લાવેલ છે.જેમાં રીવરફન્ટ ,રેસ્ટ હાઉસ , અમૂર્તસરોવર,સ્પોર્ટ્સ સંકુલ, શહેરના મુખ્ય માર્ગો -આઈકોનિક રોડ ગટર ના કામો Continue Reading
અમરેલી
ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડ અંતર્ગત કુંકાવાવ તાલુકાના તોરી ગામ માટે ધારાસભ્ય કૌશિક વેકરિયાના પ્રયત્નોથી ગામની આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો થાય તે માટે વિવિધ વિકાસલક્ષી કામો મંજૂર કરવા ભલામણ કરવામાં આવેલ. જે સંદર્ભે તોરી ગામને આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે, સી.સી.રોડ, બ્લોક રોડ, ભૂગર્ભ ગટર, પીવાના પાણી માટે કૂવો, હાઇસ્કૂલમાં લાઇબ્રેરી હોલ, અમૃત સરોવર, આંગણવાડી માટે મકાન Continue Reading