Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
અમરેલી
અમરેલી, તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ (મંગળવાર) હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બાબરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં ૯૦૦થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. બાબરાના મુખ્ય માર્ગો ફરીને શહીદ ભગતસિંહ ચોક ખાતે આ યાત્રાનું સમાપન થયું હતું. તાલુકા પંચાયત અને નગરપાલિકના પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી, પોલીસ સ્ટાફ, હાઇસ્કુલ અને Continue Reading
અમરેલી
અમરેલી, તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ (મંગળવાર) ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી સ્થિત કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડથી વરસાદી માહોલમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. આ તિરંગા યાત્રામાં, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ Continue Reading
અમરેલી
ભારતીય કૃષિ પધ્ધતિનો પાયો છે. પ્રાકૃતિક કૃષિ પધ્ધતિના પ્રચાર અને વ્યાપ માટે અમરેલીના  મોટા માંડવડાના શ્રી પ્રફુલભાઈ સેંજળીયા સતત કાર્યરત રહે છે. કૃષિક્ષેત્રે તેમના પરિશ્રમને નવાજવામાં આવશે.   જિલ્લાના અમરેલી તાલુકાના મોટા માંડવડા ગામ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ગાય આધારિત કૃષિના પ્રચારક શ્રી પ્રફુલભાઈ સેંજળીયાનું પ્રથમ કૃષિ ઋષિ એવોર્ડથી બહુમાન થશે. Continue Reading
અમરેલી
અમરેલી, તા.૧૩ ઓગસ્ટ, ૨૦૨૫ (બુધવાર)  અમરેલી જિલ્લાના જરખીયા ગામના ખેડૂત શ્રી ભરતભાઈ ચોવટીયાના ધર્મ પત્નીને પગના તળિયામાં ત્રણેક વર્ષ સુધી અસહ્ય દુઃખાવો રહે છે, કેટલાય ડોક્ટર્સ પાસે તપાસ કરાવે છે, પણ દુઃખાવાનું કોઈ સચોટ કારણ કે કાયમી ઈલાજ મળતો નથી. ત્યારે તેમના એક સ્નેહી એક ગાય રાખવાની સલાહ આપે છે. દવાખાનાના ખૂબ ધક્કા ખાયા પછી શ્રી ભરતભાઈ પણ આ […]Continue Reading
અમરેલી
જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ અને વહીવટી તંત્રના સંકલનથી જાફરાબાદ, બગસરા, દામનગર, બાબરા, સાવરકુંડલા અને ધારી નગરપાલિકાઓ વિસ્તારમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે તિરંગા યાત્રા યોજાઈ હતી. વિવિધ નગરપાલિકાકક્ષાએ આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં ગ્રામ્ય અને શહેર Continue Reading
અમરેલી
અમરેલી, તા.૧૩ ઓગસ્ટ, ૨૦૨૫ (બુધવાર) ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તેવા અમરેલી જિલ્લાના તમામ ખેડુત ભાઇઓ-બહેનો સેલ્ફ રજિસ્ટ્રેશન કરી ફાર્મર આઈ.ડી. મેળવી શકશે. ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલઃ રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય? ભારત સરકારની સૂચના મુજબ  તા.૦૧/૦૧/૨૦૨૫થી ફાર્મર આઈડી ફરજિયાત છે. જમીન રેકોર્ડ ૮-અ અને ૭-૧૨માં ખેડૂત તરીકે નામ ધરાવતા હોય તેવા તમામ ખેડૂતોએ Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા, હર ઘરસ્વચ્છતા” સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ” ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્થળોએ‌ સેલ્ફી પોઇન્ટમૂકવામાં આવ્યા છે.હર ઘર તિરંગા સેલ્ફી પોઇન્ટ ખાતે યુવાઓ, નાગરિકો તેમજ વિવિધ કચેરીના કર્મીઓ સેલ્ફી પડાવીરહ્યાં Continue Reading
ભાવનગર
સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં “હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત આજે ભાવનગર ખાતે મેયર શ્રી ભરતભાઇ બારડેએ.વી.સ્કૂલ મેદાનથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, ભાવેણાવાસીઓની ઉપસ્થિતિથીસમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને ભાવનગર દેશભક્તિના રંગમાં રંગાયું હતું.વંદે માતરમ અને ભારત માતાના જયઘોષ સાથે મેયર Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે નેશનલ એઈડ્સ એન્ડ એસ.ટી.ડી. કન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગતગુજરાત સ્ટેટ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી- અમદાવાદ અને DISHA/DAPCU ભાવનગરના સહયોગથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીઅને મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ભાવનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ ‘‘ઈન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૫ ’’ લોન્ચીંગકાર્યક્રમ યોજાયો.આ વેળાએ જિલ્લા ક્ષય Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકકલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી.ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોન્સોલિડેટેડમાહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેકટરશ્રી Continue Reading