ગુરુવારે પંજાબ કેબિનેટે લેન્ડ પૂલિંગ નીતિને ડિનોટિફાઇ કરવાની મંજૂરી આપી હતી, જેને છછઁ સરકારે થોડા દિવસો પહેલા પાછી ખેંચી લીધી હતી.મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામાં અહીં મળેલી મંત્રી પરિષદની બેઠકમાં આ અંગેનો ર્નિણય લેવામાં આવ્યો હતો.ભગવંત માન સરકાર દ્વારા આ નીતિ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ, ખેડૂત સંગઠનો અને વિપક્ષી પક્ષો રાજ્ય સરકાર પર આ નીતિ […]Continue Reading


















Recent Comments