Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
અમરેલી
દામનગર શહેર માં રહેતા સમસ્ત લેઉવા પટેલ સમાજ ના વડીલો માટે કાયમી સાત્વિક ભોજન માટે સુરત સ્થિતિ યુવાનો ની સંસ્થાન સરદાર પટેલ યુવા આર્મી ટિમ ના યુવાનો ની મીટીંગ મળી સ્થાનિક વડીલો ની ઉપસ્થિતિ માં મળેલ બેઠક માટે મેનેજમેન્ટ માં માઈક્રો પ્લાનિંગ માટે પંકાયેલ અક્ષર ગ્રુપ ના યુવાનો ના માર્ગદર્શન હેઠળ શહેરભર વિવિધ વિસ્તારો માં […]Continue Reading
અમરેલી
બાબરાના ગમા પીપળીયા ગામ માં ૭૯ માં રાષ્ટ્રીય પર્વ ગમા પીપળીયા પ્રાથમીક શાળામાં ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રીય પર્વમાં ગામ સરપંચ ગોરધનભાઈ ધાધલ, ઉપસરપંચ વિસાભાઈ વાઢીયા, ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા, ગમા પીપળીયા કિસાન સંઘ પ્રમુખ વિનુભાઈ પાનશેરીયા સ્કૂલ આચાર્ય પ્રાગજીભાઈ,વિસાભાઈ બાખલકીયા ગ્રામ આગેવાનો, અને વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી.અને સલામી Continue Reading
અમરેલી
દામનગર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ સ્કૂલ ના શિક્ષક હાલ સાવરકુંડલાના નિવૃત્ત ગણિત શિક્ષક આવતા ભારત નું મીષ્કર્ષ ઘડતર કરતા  સુરેશચંદ્ર ઠાકર નિવૃત્તિ બાદ ગણિત વિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સક્રિય છે  સોલા ભાગવત વિદ્યાપીઠ દ્વારા સંચાલિત સોલા હાઈસ્કૂલ અમદાવાદ ખાતે નિયમિત રીતે બે થી ત્રણ પિરિયડ લેવા જાય છે જે સ્કૂલનું પરિણામ […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા પ્રતાપગઢ 15મી ઑગસ્ટ નિમીતે વિદ્યાર્થી ઓને રાજી કરતા સુરતના રીજીયા જેમ્સ પરીવાર…. શ્રી પ્રતાપગઢ ગામ પ્રાથમિક શાળા અને રીજીયા જેમ્સ પરીવાર દ્વારા 15 મી ઓગષ્ટ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રીજીયા પરિવારે સેવા ની સુવાસ પાથરી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભારત નો 79 મો સ્વતંત્ર […]Continue Reading
અમરેલી
બાબરા ગમાપીપળીયામાં જન્માષ્ટમી નિમીતે ઉજવણી સાથે શોભાયાત્રા બાબરાના ગમા પીપળીયા ગામમાં ગીતાના ગાનાર કૃષ્ણ ભગવાનના જન્મદિન નિમીતે બપોર પછી ભગવાન કૃષ્ણની પ્રતિકૃતિ સાથે આખા ગામમાં શોભાયાત્રા ફેરવવામાં આવી જન્માષ્ટમીના દિવસે તા.૧૬-o૮-૨૦૨૫ને શનિવારે બપોર પછી ટ્રેક્ટરમાં નાળીયેરીના પાનથી રથ શણગારી ચોરાના પુજારી, ગ્રામ ભાવિ ભકતો દ્વારા ગામમાં ધામધુમથી ૨થ સાથે તબલાના Continue Reading
ગુજરાત
ગુજરાતના અમદાવાદમાં આવેલી માનવસાધના સંસ્થા સમાજસેવા માટે વિશ્વવિખ્યાત છે. જ્યાં વિરેનભાઈ જોશી નામની સેવાભાવી વ્યક્તિએ પોતાનું જીવન સમર્પિત કરેલું છે.અમેરીકાના શિકાગો શહેરમાં ભારતીય સિનિયર સિટિઝન ઓફ શિકાગો નામની સંસ્થાના પ્રમુખ મૂળ અમરેલીના મોરઝર ગામના હરીભાઈ ભેંસાણીયાએ તારીખ ૧૬-૧૭ ઓગસ્ટના દિવસે માનવસાધના માટે જગદીશ ત્રિવેદીના બે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.શિકાગોના Continue Reading
ગુજરાત
સુરત ના કામરેજ ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે દિલ્હી થી ૧૫ મી ઓગસ્ટ ના રોજ દેશ ના આર્મી કંમાન્ડરો પધાર્યા અતિ ગંભીર મનોદિવ્યાંગ ની સેવા ની સુવાસ સુગંધી પુષ્પો માફક ફેલાઈ આશીર્વાદ માનવ મંદિર ના ટ્રસ્ટી ભરતભાઈ માંગુકિયા સહિત ના ટ્રસ્ટી ઓ દ્વારા આર્મી કમાન્ડરો નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો માનવ […]Continue Reading
ગુજરાત
જૂની અદાવતમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ કરવામાં આવેલા હુમલામાં ગીર સોમનાથ પોલીસને મોટી સફળતા મળી છે, ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે. છેલ્લાં 5 દિવસથી ગુમ દેવાયત ખવડની હવે ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે. દુધઈ ગામ નજીકથી તેના ફાર્મહાઉસથી દેવાયત સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય તેની સ્કોર્પિયો કાર […]Continue Reading
ગુજરાત
છેલ્લા ૪૮ કલાકમાં વરસેલા વરસાદના કારણે ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં ઘાંઘળીથી મગલાણા ગામને જોડતા કોઝ-વેનું ધોવાણ થયું છે. શનિવારે સાંજે ગોમતેશ્વર તળાવ ઓવરફ્લો થતાં પાણીના તેજ પ્રવાહમાં આ કોઝ-વેનો મોટો ભાગ તૂટી ગયો હતો, જેના કારણે નવાગામ, પાલડી અને નાના સુરકા જેવા ગામોનો સંપર્ક શિહોર સાથે કપાઈ ગયો છે. આ ઘટનાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને […]Continue Reading
ગુજરાત
છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો તેમ 2 દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે ત્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં નવા નીરની આવક થતાં, તેની સપાટી ફરી એકવાર 131.02 મીટરે પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.27 મીટરનો […]Continue Reading