શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો જેમાં ફોરેક્ષ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાથી થોડા જ દિવસોમા બમણા રૃપિયા થશે તેવો મેસેજ આવ્યો હતો. જેને લઇને તગડા નફાની લાલચમાં વૃદ્ધે સાયબર ગઠીયાના એકાઉન્ટમાં બે લાખ જમા કરાવ્યા હતા. બાદમાં રોકાણ અંગેની વાત દીકરાને કરતા ઠગાઈની જાણ થઇ હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે […]Continue Reading
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના કુલ ૧૮૧ તાલુકાઓમાં મેઘ મહેર જાેવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં ૭.૫૨ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના ૭૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે (૨૭ જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે ૬ વાગ્યાથી […]Continue Reading
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયાના હસ્તે ગુજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાગૃહમાં ૩૬ માં દ્વિવાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંમેલનના ઉદ્ઘાટન પ્રવચનમાં સંબોધન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ મોડેલનું બેઝિક એજ્યુકેશન જ હોઈ શકે છે. દેશની મૂળધરોહર સ્વીકારી અને મૂળ મોડેલ તરફ જવા નવી શિક્ષણ નીતિ […]Continue Reading
એક મહત્વપૂર્ણ અને પ્રતીકાત્મક સંકેત તરીકે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (સ્દ્ગજી) ના વડા રાજ ઠાકરેએ ઉદ્ધવના જન્મદિવસ નિમિત્તે શિવસેના (ેંમ્) ના નેતા ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી‘ ની મુલાકાત લીધી. લગભગ ૩૦ મિનિટ ચાલેલી આ મુલાકાતને બે અલગ થયેલા પિતરાઈ ભાઈઓ વચ્ચેના જાેડાણની એક દુર્લભ ક્ષણ તરીકે જાેવામાં આવી.રાજ ઠાકરેની મુલાકાત દરમિયાન મનસેના વરિષ્ઠ નેતાઓ બાલા નંદગાંવકર […]Continue Reading
ઓડિશાના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જાેવા મળી રહી છે કારણ કે નદીઓનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયું છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં બાલાસોર, ભદ્રક અને જાજપુરનો સમાવેશ થાય છે. મીડિયા સૂત્રો દ્વારા ટાંકવામાં આવેલા એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ, સુબર્ણરેખા, બૈતરાની અને જલકા નદીઓ ભયજનક સપાટીથી ઉપર અથવા તેનાથી ઉપર વહી રહી છે.જળ સંસાધન […]Continue Reading















Recent Comments