Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
અમરેલી
ગારીયાધાર ના મોર્ડન વિલેજ નાની વાવડી ને ગ્રીન કવર આંબો વાવો તો કેરી આવે ને ?  કુટુંબ ની ૨૫૦ દીકરી ઓ તેડાવી તેમના વરદહસ્તે આદર્યું મહા વૃક્ષારોપણ    સુરત સ્થિત નારોલા ડાયમંડ ના મોભી ધીરૂભાઇ નારોલા પરિવાર નો અનોખો વતન પ્રેમ       ગારીયાધાર તાલુકા ના નાની વાવડી ગામે પર્યાવરણ નું સૌથી મોટું કાર્ય  સ્વ […]Continue Reading
અમરેલી
ધારી વેપારી મહામંડળના પ્રમુખ અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અને જીલ્લા અને તાલુકાની વિવિધ સંસ્થાઓ  અને સંગઠનો સાથે સંકળાયેલા ભારતીય જનતા પક્ષના  છેલ્લા અઢી દાયકાથી સક્રિય કાર્યકર અને રઘુવંશી સમાજના અગ્રણી અને વેપારી આગેવાન મુકેશભાઈ વ્રજલાલ રૂપારેલીયાની ધારી તાલુકા ભાજપના મહામંત્રી પદે વરણી કરવામાં આવી છે. પ્રદેશ જીલ્લા ભાજપ દ્વારા વરણી કરવામાં Continue Reading
ભાવનગર
ઐતિહાસિક સિહોર નગરીમાં ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ ભક્તો માટે દર્શનીય રહ્યું છે. પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું આ સુવિધાયુક્ત દર્શન સ્થાન છે. ગૌતમી નદીનાં કિનારે પ્રાકૃતિક સૌંદર્ય સાથે પ્રસન્નતાની અનુભૂતિ કરાવતું સ્થાન એટલે મુક્તેશ્વર મહાદેવ તીર્થ સ્થાન. ઐતિહાસિક સિહોર નગરીમાં પવિત્ર શ્રાવણ માસ અને ચોમાસાનાં વરસાદી વાતાવરણમાં ખળખળ વહેતી ગૌતમી નદીનાં કિનારે Continue Reading
ગુજરાત
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખ માંડવીયાના હસ્તે આજ રોજ અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાગૃહમાં નઈ તાલીમ સંઘના ૩૬માં દ્વિવાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંમેલનના ઉદ્ઘાટન પ્રવચનમાં સંબોધન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ મોડેલનું બેઝિક એજ્યુકેશન જ હોઈ શકે છે. દેશની મૂળધરોહર સ્વીકારી અને મૂળ મોડેલ તરફ […]Continue Reading
અમરેલી
કુંભણમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કન્યા છાત્રાલય ઉદ્ઘાટન અને કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત સમારોહ ઈશ્વરિયા સોમવાર તા.૨૮-૭-૨૦૨૫( મૂકેશ પંડિત ) શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા કુંભણ દ્વારા કન્યા છાત્રાલય ઉદ્ઘાટન અને કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત સમારોહ પ્રસંગે જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા શ્રી મુક્તાનંદજી બાપુએ રાજીપો વ્યક્ત કર્યો. ભાવનગર જિલ્લાનાં કુંભણ ગામે Continue Reading
અમરેલી
શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો છે. તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ પ્રારભે જગતગુરુ શ્રીધરાચાર્યજી, જગતગુરુ શ્રી રામસ્વરૂપ આચાર્યજી, શ્રી મૈથિલીશરણજી, જગતગુરુ શ્રી સતુઆબાબા, શ્રી ઉમાશંકર વ્યાસજી, શ્રી જૈનજી સાથે શ્રી યશોમતીજી જોડાયાં હતાં અને શ્રી Continue Reading
અમરેલી
આજના સમયમાં પર્યાવરણ સંરક્ષણ એક વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. જળવાયુ પરિવર્તન, પ્રદૂષણ અને સંસાધનોનો અતિશય ઉપયોગપૃથ્વીના ભવિષ્ય માટે ગંભીર પડકારો ઊભા કરી રહ્યા છે. આવા સંજોગોમાં, ભગવાન શિવજીનું પ્રકૃતિપ્રેમી સ્વરૂપ આપણને ટકાઉ અનેપર્યાવરણ-મૈત્રીપૂર્ણ જીવનશૈલી માટે પ્રેરણા આપે છે. શિવજીનું નિવાસસ્થાન કૈલાસ પર્વત છે, જે ગાઢ જંગલો, નિર્મળ નદીઓ અને શુદ્ધકુદરતી વાતાવરણથી Continue Reading
અમરેલી
બાળ કેળવણી મંદીર બગસરાના શુભેચ્છક અને મુંબઈ સ્થિત શ્રી મંજુલાબેન કિશોરભાઈ દડીયાએ તેમના જન્મદિવસની પ્રેરક રીતે ઉજવણી કરી છે. શ્રી મંજુલાબેન હડિયાએ તેમના ૮૩માં જન્મ દિવસ નિમિત્તે, બગસરાના જરૂરીયાતમંદ ૩૦ પરીવારો માટે બાળકોનાં હસ્તે અનાજ કરિયાણાની ભેટ આપી છે. બાળ કેળવણી મંદીર બગસરાના કાયમી સહયોગી રહેલ શુભેચ્છક અને મુંબઈ સ્થિત આ દાતાએ તેમના જન્મદિવસની આમ […]Continue Reading