Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ગુજરાત
ભારત સરકાર દ્વારા આગામી તા. ૮ ઓગસ્ટ થી તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાનિર્દેશ હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પણ તા. ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ૭૯માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી […]Continue Reading
ગુજરાત
રાજ્યના કેટલાક વિસ્તારના ગૌ વંશમાં ફરી એકવાર લમ્પી રોગનો ફેલાવો ધ્યાને આવતા પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના દિશાનિર્દેશથી રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે લમ્પીગ્રસ્ત પશુઓની ઘનિષ્ઠ સારવાર હાથ ધરવામાં આવી હતી. સાથે જ, આસપાસના વિસ્તારોના સ્વસ્થ પશુઓમાં આ રોગ પ્રસરે નહિ, તે માટે સઘન રોગપ્રતિકારક રસીકરણ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.વરસાદી વાતાવરણમાં Continue Reading
ગુજરાત
૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષથી પાંચ વર્ષ માટે અમલ કરાશેમિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ૨.ર્ં અન્વયે ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક – ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ૧૦ લાખથી ૧.૫૦ કરોડ સુધીની આર્થિક સહાય મળશે*મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ૨.૦ અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં ડાયમંડ સીટી તરીકે પ્રખ્યાત એવા સુરતમાં મહાનગર પાલિકાના બજેટમાં સુરતને દેશમાં લોજિસ્ટિકના ક્ષેત્રમાં એક મોટું ગ્રોથ હબ બનાવવા બજેટમાં આયોજન કરવામાં આવ્યું હતું. સુરતને વર્લ્ડ લેવલના લોજિસ્ટિક હબ તરીકે ડેવલપ કરવા લોજિસ્ટિક પાર્ક ડેવલપ કરવા રાજ્ય સરકારની સંસ્થા જીઆઈડીબી દ્વારા ગુડગાંવની એજન્સીને કન્સલ્ટન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. પાલિકા અને કન્સલ્ટન્ટ વચ્ચે એક Continue Reading
રાષ્ટ્રીય
ચંદીગઢના પ્રતિષ્ઠિત સુખના તળાવમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધીને ભયજનક રીતે જાેખમી નિશાનની નજીક પહોંચી ગયું છે, જેના કારણે અધિકારીઓ તાત્કાલિક પગલાં લઈ રહ્યા છે. સાવચેતીના પગલા તરીકે, વધારાનું પાણી છોડવા અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ત્રણ પૂર દરવાજામાંથી એક ખોલવામાં આવ્યો છે. વધુમાં, સુખના ચોઈ નજીકના વિસ્તારો માટે ચેતવણી પણ જારી કરવામાં આવી છે […]Continue Reading
રાષ્ટ્રીય
હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં આવેલા કિન્નૌર કૈલાશ યાત્રા ટ્રેક રૂટ પરથી ઓછામાં ઓછા ૪૧૩ યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અચાનક પૂરના કારણે ટ્રેકિંગ પાથનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો, જેના કારણે સેંકડો યાત્રાળુઓ ફસાયા હતા. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભારે વરસાદને કારણે અચાનક પૂરની ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં બુધવારે સવારે ટાંગલિંગ વિસ્તાર પરનો એક પુલ […]Continue Reading