Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
ગુજરાત
એક તરફ સમગ્ર દેશ અને રાજ્યમાં વિદ્યાર્થીઓને સારું અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે તે માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે હાલોલ એસટીના અનગઢ વહીવટના કારણે કુમળી વયના વિદ્યાર્થીઓને પોતાના ઘરે જવા માટે એસટી બસને ધક્કો મારવાની ફરજ પડી હતી. આ દ્રશ્ય જાેઈએ હાલોલ ડેપોમાં ઉભેલા અન્ય મુસાફરો એસટીના અસંવેદનશીલ વહીવટ સામેનારાજગી સાથે રોષ […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ધરોઈ ડેમનું જળ સ્તર ૧૮૮.૧૮ મીટર છે અને ડેમમાં પાણીનો જથ્થો ૮૨.૬૨% છે. જાેકે, છેલ્લા ૨૪ કલાકમાં ધરોઈ ડેમમાંથી છોડવામાં આવતું પાણી તેમજ હાલ સુભાષબ્રિજ ખાતે નદીના જળ સ્તરને ધ્યાને […]Continue Reading
ગુજરાત
નવસારીના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગણપતિ મહોત્સવને લઈને મૂર્તિ લઈને આવતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશ મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરતા ૭ લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે જ્યારે ૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે.જલાલપોરના કરાડી ગામે ગણપતિની મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન […]Continue Reading
ગુજરાત
શહેરના નરોડા વિસ્તારમાં ૧૦૮ ઈમરજન્સી સેન્ટર નજીક એકટીવાને ડમ્પર ચાલકે અડફેટે લેવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે. આ બંને મહિલાઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન બંદોબસ્તમાં હતી. આ ઘટનામાં મહિલા પોલીસ કર્મી વિરલબેન રબારી અને તેની સાથે ૧૦૮ સેન્ટરની કર્મચારી હિરલબેન રાજગોરનું આ અકસ્માતમાં મોત થયું છે. ઘટનાની જાણ થતા તેમને […]Continue Reading
રાષ્ટ્રીય
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) એ મંગળવારે આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજના પાછલા શાસનકાળમાં દિલ્હીના આરોગ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં હોસ્પિટલોના નિર્માણમાં થયેલી કથિત ગેરરીતિઓના સંદર્ભમાં તેમના નિવાસસ્થાન અને રાષ્ટ્રીય રાજધાનીમાં અનેક અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા.આ મામલાના સંદર્ભમાં કેન્દ્રીય એજન્સી દિલ્હીમાં ૧૨ સ્થળોએ દરોડા પાડી રહી Continue Reading
રાષ્ટ્રીય
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે જાહેરાત કરી હતી કે ઉત્તર પ્રદેશમાં બધા કામ કરતા યુવાનોને લઘુત્તમ વેતનની ખાતરી આપવામાં આવશે, જેનાથી આ રાજ્ય ભારતમાં આવી પહેલ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બનશે. લખનૌમાં ત્રણ દિવસીય “રોજગાર મહાકુંભ ૨૦૨૫” ના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, મુખ્યમંત્રીએ કહ્યું કે આ પગલાથી કામદારોનું શોષણ બંધ થશે, કારણ કે કંપનીઓને વાજબી વેતન ચૂકવવાની […]Continue Reading
રાષ્ટ્રીય
બિહારમાં મતદાર યાદીઓના ચાલી રહેલા ખાસ સઘન સુધારા (જીૈંઇ) પર કેન્દ્રની દ્ગડ્ઢછ સરકાર પર સીધો હુમલો કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે લોકોએ બંધારણનું રક્ષણ કરવા માટે તેમના મતદાનના અધિકારનું રક્ષણ કરવું જાેઈએ.બિહારમાં જીૈંઇ એ ભાજપ અને ઈઝ્ર ને ખુલ્લા પાડ્યા છે, અને તેથી લોકોએ ભગવા પક્ષના નેતાઓને ‘વોટ ચોર‘ કહેવાનું શરૂ કર્યું […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે એક મોટી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તમામ સરકારી-થી-નાગરિક સેવાઓ ટૂંક સમયમાં ઉરટ્ઠંજછॅॅ પર ઉપલબ્ધ થશે. તેમણે અધિકારીઓને હાલના ‘આપલે સરકાર‘ પોર્ટલ ઉપરાંત તમામ સરકારી-થી-નાગરિક સેવાઓ ઉરટ્ઠંજછॅॅ પર ઉપલબ્ધ કરાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. છેલ્લા ૧૫ દિવસમાં, ૨૩૬ નવી સેવાઓ ઉમેરવામાં આવી છે, એમ ઝ્રસ્ર્ં એ એક નિવેદનમાં […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચીનની મુલાકાત પહેલા મંગળવારે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતને અપેક્ષા છે કે તિયાનજિનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (જીર્ઝ્રં) સમિટ બ્લોકના સ્થાપક સિદ્ધાંતો અનુસાર સરહદ પાર આતંકવાદની કડક નિંદા કરશે.જ્યારે જીર્ઝ્રંનો ચાર્ટર દ્વિપક્ષીય મુદ્દાઓ ઉઠાવવાની મંજૂરી આપતો નથી, ત્યારે ભારતીય પક્ષે ૧૦-સભ્યોના બ્લોક દ્વારા અપનાવવામાં આવેલા Continue Reading
રાષ્ટ્રીય
રાષ્ટ્રીય સુરક્ષા અને લશ્કરી તૈયારીઓ પર મજબૂત સંદેશ આપતા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (ઝ્રડ્ઢજી) જનરલ અનિલ ચૌહાણે મંગળવારે કહ્યું કે ભારતના શાંતિપ્રિય વલણને નબળાઈ ન સમજવી જાેઈએ. “આપણે શાંતિપ્રિય રાષ્ટ્ર છીએ, પરંતુ ભૂલ ન કરો, આપણે શાંતિવાદી ન હોઈ શકીએ. શક્તિ વિના શાંતિ એ યુટોપિયન છે,” તેમણે ‘રણ સંવાદ‘ કોન્ક્લેવમાં કહ્યું, “જાે તમે શાંતિ ઇચ્છતા […]Continue Reading