Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
રાષ્ટ્રીય
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા આદાનપ્રદાનમાં સામેલ લોકોને એવી છાપ પડી રહી છે કે વડા પ્રધાન માર્ક કાર્નીની સરકાર ખાલિસ્તાન તરફી લોબી દ્વારા દ્વિપક્ષીય સંબંધોને બંધક બનવા દેશે નહીં. ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ડાબે) ૧૮ જૂન, ૨૦૨૫ ના રોજ કેનેડાના આલ્બર્ટામાં કનાનાસ્કિસ ખાતે ય્૭ સમિટ દરમિયાન કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીને મળે છે. […]Continue Reading
રાષ્ટ્રીય
ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે બપોરે એક મોટી ઉડ્ડયન દુર્ઘટના ટાયરમાં આગ લાગવાથી બચી ગઈ હતી, જ્યારે અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ ૩૦૨૩, બોઇંગ ૭૩૭ સ્છઠ ૮ વિમાન, જે મિયામી જઈ રહ્યું હતું, તેને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યું હતું. ૧૭૩ મુસાફરો અને છ ક્રૂ સભ્યો – બધા ૧૭૯ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જાેકે એક […]Continue Reading
રાષ્ટ્રીય
સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (જીજીછ) ટૂંક સમયમાં લાભાર્થીઓ માટે ઓગસ્ટ મહિનાની ચુકવણી શરૂ કરશે. તમે કેટલા લાભો મેળવવા માટે હકદાર છો તેના આધારે, તમારી ચુકવણીની તારીખો પૂર્વ-નિર્ધારિત કેલેન્ડર અનુસાર અલગ અલગ હશે. જાે કે, આગામી મહિનાના કેલેન્ડરમાં જટિલતાઓને કારણે, લાભાર્થીઓને ઓગસ્ટ દરમિયાન બે ચેક, અને કેટલાક તો ત્રણ પણ મળશે. આ ફેરફારથી પ્રભાવિત લોકો માટે, તેની […]Continue Reading
રાષ્ટ્રીય
શનિવારે મિશિગનના ટ્રેવર્સ સિટીમાં વોલમાર્ટમાં બનેલી આઘાતજનક ઘટનામાં ઓછામાં ઓછા ૧૧ લોકો પર છરીનો હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીડિતોમાંથી છ લોકોની હાલત ગંભીર છે. ગ્રાન્ડ ટ્રેવર્સ કાઉન્ટી શેરિફે આ હુમલાને હિંસાનું રેન્ડમ કૃત્ય ગણાવ્યું હતું. એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, અને હાલમાં તપાસ ચાલી રહી છે. કટોકટી સેવાઓએ ઘટનાસ્થળે Continue Reading
અમરેલી
દામનગર ના શાખપુર ખાતે મહિલા મંડળ દ્વારા વૃક્ષારોપણ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મી ના દેવ પીઠાધિપતી પ. પૂ. સ. ધ. ધુ ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજ તથા સર્વો ભક્તો ના ગુરુપદ ને શોભાવતા એવા પ. પૂ. શ્રી લક્ષ્મીજી સ્વરૂપા અ. સૌ. ડૉ. શ્રી ઉર્વશી કુવરબા (બાબા રાજા ) ના શુભ આશીર્વાદ તથા પ. […]Continue Reading
અમરેલી
દર મહિને પાલિતાણામાં યોજાતાં નેત્રયજ્ઞનો લાભ સેંકડો દર્દીઓ લેતાં રહ્યાં છે. શ્રી સતુઆ બાબા આશ્રમમાં સુદર્શન નેત્રાલય અમરેલીનાં સહયોગથી સેવાકીય આયોજન થતું રહ્યું છે. આંખની વિવિધ બીમારીઓ માટે પાલિતાણામાં દર મહિને યોજાતાં નેત્રયજ્ઞનો લાભ આ પંથકનાં ગામોનાં સેંકડો દર્દીઓ લેતાં રહ્યાં છે. શ્રી કાશી વિશ્વનાથ સતુઆ બાબા સંસ્થાનાં અગ્રણી શ્રી ગિરીશભાઈ ગોધાણીએ જણાવ્યાં મુજબ આ […]Continue Reading
અમરેલી
દામનગર ના શાખપુર આજરોજ તારીખ ૨૬ જુલાઈ ૨૦૨૫ ને શનિવાર ના રોજ શ્રી શાખપુર કન્યાશાળા દ્વારા, શ્રીભારત સરકાર સૂચિત ન્યુ એજ્યુકેશન પોલીસી ૨૦૨૦ અંતર્ગત ઉચ્ચતર પ્રાથમિક લેવલથી બાળકોને વ્યવસાયિક શિક્ષણ પ્રતી અભિમુખ કરવા માટેના હેતુ અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓને વ્યવસાયિક એકમોની એક્સપોઝર વિઝિટ નું આયોજન કરાવવામાં આવ્યું જેમાં રત્ન કલાકારોનું કામ, વલ્કેનાઈઝિંગ, ડેરી પ્રોડક્ટ્સની Continue Reading
અમરેલી
દામનગર લાઠી લીલીયા તાલુકા ના અનેક ગ્રામ્ય વિસ્તારો રોજડા ના ઝુંડ ૨૦ થી ૨૫ ની સંખ્યા માં જે ખેડૂત ના ખેતર માં પડે તેનું સત્યાનાશ ખેડૂતો ની કાળી કઠણાઈ ખેડૂતો એ મોંધુ બિરાયણ સોંપી  મહા મહેનતે ઉગાવેલ પાક નો સોથ બોલાવી દેવાયો લીલીયા તાલુકા ના એકલારા ના ખેડૂત ના ખેતર માં હજી ઊગી નિલકેલ કપાસ […]Continue Reading
ગુજરાત
ગુજરાત પોલીસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાગરિકોને અસામાજિક તત્વોથી રક્ષણ આપવા સતત પ્રયત્નશીલ છે. આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં એક ખેડૂતને હેરાન કરતા માથાભારે શખ્સ સામે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ભોળા અને નિર્દોષ ખેડૂતની ૧૦ વીઘા જમીન પરત કરાવી […]Continue Reading