Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
અમરેલી
— અમરેલી, તા.૦૬ ઓગસ્ટ, ૨૦૨૫ (બુધવાર) ફાર્મર રજિસ્ટ્રી બાકી છે તેવા અમરેલી જિલ્લાના ખેડૂતોને https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/# વેબસાઇટ પર જાતે જ એકદમ સરળતાથી નોંધણી કરી શકે છે.  ઉલ્લેખનીય છે કે, તા.૦૧.૦૧.૨૦૨૫થી ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે. જિલ્લામાં ખેતીની જમીન ધરાવતા તમામ ખેડૂત ખાતેદારો કે જમીન રેકોર્ડ Continue Reading
ગુજરાત
ગુજરાત માં છેલ્લા ૩૦ વર્ષથી સાશન કરતી  ગુજરાત સરકારશ્રી દ્વારા ખેડૂતો નાં પ્રશ્ને જાહેરાત ઠરાવો બહાર પાડવામાં આવે છે, પરંતુ ત્યાર બાદ ખેડૂતો ને તે બાબતેની કોઈ સહાય, પેકેજ, ખાતર,બિયારણ,અતિવૃષ્ટિ, કે નહિવત્ વરસાદ  નાં કારણે ખેડૂતો ને આર્થિક નુકશાની  સામનો કરવો પડે છે, જગત નો કહેવતો તાત આજે મુશ્કેલીઓ માંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે […]Continue Reading
ગુજરાત
શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લિવિંગના યોગ શિક્ષક શ્રી યોગેશભાઈ શેલર દ્વારા પાંચ દિવસ શિબિરની તાલીમ અપાય. દરમિયાન ‘તેજસ્વિની સંસ્કૃતિ ધામ’ના સંસ્થાપક બ્રહ્મવાદીની પૂ. હેતલ દીદીએ સત્સંગ દરમિયાન “મલિન મન ક્યારેય પણ ઈશ્વરમાં લીન થઈ શકતું નથી”                              ઉપવાસ દ્વારા તનની […]Continue Reading
અમરેલી
દામનગર ના આસોદર સંસ્કૃત સપ્તાહ મહોત્ત્સવની ઉજવણી.આજ રોજ  તા.૦૬/૦૮/૨૫  થી ૦૮૦૮૨૫ સુધી શ્રી આંસોદર પ્રાથમિક શાળામાં સંસ્કૃત સપ્તાહ મહોત્ત્સવ ઉજવણીનું આયોજન હાથ ધરેલ.જેમાં તારીખ ૦૬/૦૮/૨૫ ના રોજ  આગવા આયોજન મુજબ  સંસ્કૃત માં પ્રાર્થના,ધૂન, ગીત,સુવિચાર,સમાચાર, વાર્તા,બાળકોએ રજૂ કરેલ.આંગણવાડી કાર્યકર, શાળા વિકાસ સમિતિ, અને આગેવાનો સાથે ગામમાં નિર્ધારિત કરેલ સ્થળોએ સંસ્કૃત ગૌરવ Continue Reading
અમરેલી
ગુજરાત માં છેલ્લા ૩૦ વર્ષથી સાશન કરતી  ગુજરાત સરકારશ્રી દ્વારા ખેડૂતો નાં પ્રશ્ને જાહેરાત ઠરાવો બહાર પાડવામાં આવે છે, પરંતુ ત્યાર બાદ ખેડૂતો ને તે બાબતેની કોઈ સહાય, પેકેજ, ખાતર,બિયારણ,અતિવૃષ્ટિ, કે નહિવત્ વરસાદ  નાં કારણે ખેડૂતો ને આર્થિક નુકશાની  સામનો કરવો પડે છે, જગત નો કહેવતો તાત આજે મુશ્કેલીઓ માંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે […]Continue Reading
ભાવનગર
શ્રી ફુલસર સરકારી પ્રાથમિક, તા તળાજા , જી ભાવનગર ની શાળામાંથી એક પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે. શાળાની તમામ વિધાર્થિનીઓએ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ૩૦૦ થી પણ વધુ સુંદર અલગ અલગ રાખડીઓ બનાવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.આ પહેલ વિદ્યાર્થીનીઓની કલાત્મકતા અને સામાજિક ભાવના દર્શાવે છે. તેણે પોતાના હાથે વિવિધ રંગો અને ડિઝાઇનની રાખડીઓ તૈયાર […]Continue Reading
રાષ્ટ્રીય
આફ્રિકાનાં મોમ્બાસા નગરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા યોજાશે. આગામી શનિવારથી પ્રારંભ થશે. સુંદર સમુદ્ર કિનારો, મનમોહક દ્શ્યો અને સમૃધ્ધ સાંસ્કૃતિક વિરાસત ધરાવતાં એવાં વિશ્વવિખ્યાત મોમ્બાસા નગરમાં આ સપ્તાહે શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા યોજાશે. આફ્રિકા કેન્યામાં મોમ્બાસામાં આગામી શનિવાર તા.૯થી રામકથા પ્રારંભ થશે, જેનો લાભ લેવાં ગુજરાત સહિત, દેશ અને વિશ્વનાં Continue Reading
અમરેલી
આગામી ૧૦ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર ના રોજ ઉજવાનાર વિશ્વ સિંહ દિવસની ભવ્ય અને યાદગાર ઉજવણી કરવા માટે સાવરકુંડલા નોર્મલ રેન્જ કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક સાવરકુંડલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) પી.એન. ચાંદુ ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.આ બેઠકમાં સિંહ સંરક્ષણ અને જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે […]Continue Reading
ગુજરાત
છેલ્લા પાંચ વર્ષથી બરવાળા તાલુકાની અંતરિયાળ વિસ્તારની શ્રી ચાચરિયા શાળાએ ખરા અર્થમાં સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું સુત્ર સાકારિત કરી ગામડાંના બાળકોમાં પડેલી સુષુપ્તશકિતઓને અને કલાને મોકળું આકાશ અને મેઘધનુષ આપતાં અનેક કલા રત્નો  રાજ્ય કક્ષાના ફલક પર પોતાની કલાના ઓજસ પાથરી રહ્યાં છે ત્યારે ચાલું વર્ષ  યોજાયેલા તાલુકાના કલા મહાકુંભમાં એકસાથે 45 બાળકોએ ભાગ લઈને […]Continue Reading
ગુજરાત
બોટાદ પાળીયાદ પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા દ્વારા ભગવાન શિવનાં પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવી તારીખ ૦૪/૦૮/૨૦૨૫ ને શ્રાવણ મહિના ના દ્વિતીય સોમવાર ના રોજ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના માર્ગદર્શન હેઠળ ભગવાન શિવનાં પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં […]Continue Reading