Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
રાષ્ટ્રીય
મંગળવારે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે ભારત પર પ્રતિબંધો લાદ્યા હતા. એક પ્રેસ બ્રીફિંગને સંબોધતા, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે આ પગલું મોસ્કો પર ગૌણ દબાણ લાવવા માટે રચાયેલ છે. ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે, જેમાં નવી દિલ્હી […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની રાજ્ય સેન્ટ્રલ ઓફિસ અમદાવાદ ખાતે સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી નિમિતે ગુજરાત રાજ્યના એસ.ટી ડેપો દ્વારા એક વર્ષ દરમિયાન સાવરકુંડલા એસ.ટી.ડેપો દ્વારા એકપણ અકસ્માતની ઘટના નહી બનતા જી.એસ.આર.ટી.સી. એસ.ટી. નિગમના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આઈ.એ.એસ. નાગરાજન એમ., જનરલ મેનેજર વહીવટ કે.એસ. ડાભી, જનરલ મેનેજર ઓપરેશન એ.ડી.જોષી વગેરે અધિકારીઓ Continue Reading
ભાવનગર
આજના યુગમાં મેદસ્વીતા માત્ર એક દેખાવનો પ્રશ્ન નથી, પરંતુ એ આરોગ્ય માટેનું ગંભીર જોખમછે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, મેદસ્વીતાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને તે હાર્ટ ડિઝીઝ,ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાના રોગો અને કેટલીક પ્રકારની કેન્સર જેવી ગંભીર બીમારીઓનું મુખ્ય કારણબની રહ્યું છે. મેદસ્વીતાના અનેક કારણોમાંથી એક મોટું કારણ છે, લાંબા સમય સુધી બેસીને […]Continue Reading
ભાવનગર
આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર-ર૦ર૫ ના માસ દરમ્યાન તા.૨૨-૨૩/૦૮/૨૦૨૫ ના ભાદરવી અમાસ મેળા, તા.૨૪/૦૮/૨૦૨૫ ના રામદેવપીર નવરાત્રિ પ્રારંભ, તા.૨૭/૦૮/૨૦૨૫ થી તા.૦૫/૦૯/૨૦૨૫ શ્રી ગણપતિ ઉત્સવ, તા. ૨૦/૦૮/ર૦ર૫ થીતા.૨૮/૦૮/૨૦૨૫ ના જૈન પર્યુષણ, તા. ૨૮/૦૮/૨૦૨૫ ના જૈન સંવત્સરી, તા. ૨૯/૦૮/૨૦૨૫ ના બલરામ જયંતિ, તા.૦૭/૦૯/૨૦૨૫ થી મહાલય શ્રાધ્ધ પ્રારંભ, તા. ૦૯/૦૯/૨૦૨૫ ના અંબાજી મેળો તથા તા.૧૮/૦૯/૨૦૨૫ Continue Reading
ભાવનગર
ભારતીય વાયુસેના દ્વારા ગુજરાત રાજ્ય તથા બે કેન્દ્રશાસિત પ્રદેશના અપરણીત પુરુષ અને મહિલાઉમેદવારો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલીવડોદરા જિલ્લાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાશે. ભરતી રેલી ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સવારેપાંચ વાગ્યાથી શરૂ થશે. જેમાં ૨૭ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન અપરણીત પુરુષ ઉમેદવારોની તેમજ ૩૦અને ૩૧ ઓગસ્ટ […]Continue Reading
ભાવનગર
ગુજરાતનાં પ્રસિદ્ધ મંદિરોની વાત થાય તો સૌથી વધુ દ્વારકા, સોમનાથ કે અંબાજી જ લોકજીભે આવે.તે સિવાય આખા રાજ્યના નાના-મોટા દરેક જિલ્લાઓમાં કોઈને કોઈ છુપા રત્નો રહેલા છે. અરબી સમુદ્રમાંઆવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ભાવનગર શહેરથી આશરે ૨૪ કિ.મી.ના અંતરે આવેલું નિષ્કલંકમહાદેવનું મંદિર. આ મંદિર પૌરાણિક મહત્વ તેમજ કુદરતી સુંદરતા બંને દ્રષ્ટિએ અનેરું સ્થાન […]Continue Reading
ભાવનગર
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટીતંત્ર ભાવનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત કલા મહાકુભ જિલ્લાકક્ષા અનેમહાનગરપાલિકાકક્ષાએ અલગ અલગ સ્પર્ધાનો પ્રારંભ જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધા ૬ થી ૧૪ Continue Reading
ભાવનગર
ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનર નગરપાલિકા શ્રી ધવલ પંડ્યા દ્વારા ભાવનગર જિલ્લાની વલ્લભીપુર અને તળાજાનગરપાલિકાઓની મુલાકાત લીધેલ હતી.આ મુલાકાત દરમિયાન વલ્લભીપુર અને તળાજા ખાતે ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા અને દૈનિક સમાચાર પત્રોમાંઆવેલ ફરિયાદોના અનુસંધાને સાઇટ વિઝિટ કરવામાં આવી હતી.વલ્લભીપુર નગરપાલિકા ખાતે જાહેર શૌચાલય પાસે અવારનવાર ગંદકીના પ્રશ્ને સ્થળ મુલાકાત લઈ Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.યોજના હેઠળના વિવિધ ઘટકની સહાય માટે નવા આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ને તા.૧૮ ઓગસ્ટ થી તા.૧ સપ્ટેમ્બર સુધી ખુલ્લું મુકવામાં આવ્યુંછે. જે અંતર્ગત સહાયનો લાભ લેવા માંગતા બાગાયતદરોએ www.ikhedut.gujarat.gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાનીરહેશે.જેમાં લાભ લેવા માંગતા ખેડૂતોએ Continue Reading