પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ-૩૮૦૦૦૧ ખાતે તા. ૨૬.૦૮.૨૦૨૫ને મંગળવારના રોજ ૧૧.૦૦ કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. વધુમાં જે મુદ્દા રિજયોનલ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવ્યા છે પરંતુ જેનું Continue Reading


















Recent Comments