Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
અમરેલી
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યુ છે. ખેલ મહાકુંભ ૨૦૨૫માં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. Continue Reading
અમરેલી
અમરેલીના મોટા માંડવડા ગામમાં પ્રાથમિક શાળામાં ફરજરત એક  પ્રયોગશીલ શિક્ષકે કેરીની ગોટલીના સખત ભાગનો ઉપયોગ કરીને અનોખા શ્રી ગણપતિજી બનાવ્યા છે, તેમણે કેરીની ગોટલીના સખત ભાગનો ઉપયોગ કરીને ‘વિધ્નહર્તા’ ને કલાત્મક રીતે કંડાર્યા છે. શિક્ષણમાં સતત અવનવા પ્રયોગો કરતા અને રઘુ રમકડાના ઉપનામે જાણીતા બનેલા શ્રી રાઘવ કટકીયા આ એક આગવી વિભાવના સાથે શ્રી Continue Reading
અમરેલી
જમ્મુ કાશ્મીર સ્થિત પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર આતંકીઓએ કરેલા બર્બરતાપૂર્ણ હુમલાનો જવાબ ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સંયુક્ત રીતે “ઓપરેશન સિંદૂર” થકી આપ્યો હતો. આ વર્ષે શ્રી ગણેશજીની વંદના-આરાધનામાં વિવિધ થીમ અંતર્ગત શ્રી ગણેશ પંડાલો બનાવવામાં આવ્યા છે. અમરેલીના સાવરકુંડલા ખાતે સદ્ભાવના સેવાકીય પ્રવૃત્તિ ગૃપ દ્વારા શ્રી જે.વી.મોદી હાઈસ્કૂલ Continue Reading
અમરેલી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય લેવા માટે આવકાર સાથે અભિનંદન પાઠવતા કૌશિક વેકરિયા.* * આ ઐતિહાસિક નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈ મળશે અને સામાન્ય જનને આર્થિક બોજમાંથી ખૂબ મોટી રાહત મળશે.* ગત 15મી ઓગસ્ટના રોજ લાલકિલ્લા પરથી પોતાના રાષ્ટ્રજોગ સંબોધન સમયે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી હતી કે, આગામી દિવસોમાં દેશની પ્રજાને Continue Reading
અમરેલી
સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા “ઓપરેશન સિંદુર” થીમ ઉપર ભવ્ય ગણેશ ઉત્સવ ૨૦૨૫ નું સિનિયરસિટિઝન પાર્ક અમરેલી ખાતે આયોજન કરવામાં આવેલ છે. તા.૦૧/૦૯/૨૦૨૫ નાં રોજ વિઘ્નહર્તા શ્રી ગજાનન ગણપતિ દાદાની સવારની આરતીમાં અમરેલી શહેરનાં સફાઇ કામદાર ભાઇઓ અને બહેનો દ્વારા ભગવાન ગણેશજી ની પૂજા અર્ચના કરવામાંઆવી સાથે મુકેશ સંઘાણી ના નેતૃત્વમા સંસ્થા દ્વારા થતી […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્‍જનાજિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથેસંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચનાઆપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓઓ અમરેલીજિલ્‍લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ શરીર-સબંધી ગુન્‍હાઓ કરવાની ટેવ વાળા Continue Reading
ભાવનગર
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી શુક્રવારે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. અહીંયા લેખક શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવ વ્યાખ્યાન આપશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત આગામી શુક્રવાર તા.૫ સવારે ૧૯મો મણકો યોજાશે. અહીંયા લેખક શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવ ‘કેળવણીમાં ઇતર પ્રવૃત્તિઓ Continue Reading
અમરેલી
તારીખ: 04 સપ્ટેમ્બર, 2025 ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી જીએસટી (Goods and Services Tax) સ્લેબમાં ફેરફારની નવી યોજનાને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા હૃદયપૂર્વક આવકારે છે. 56મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં, માનનીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીના નેતૃત્વ હેઠળ, 12% અને 28%ના સ્લેબ નાબૂદ કરીને બે-સ્તરીય ટેક્સ સ્ટ્રક્ચર (5% અને 18%) લાગુ કરવાનો નિર્ણય Continue Reading
અમરેલી
દામનગર ના ભાલવાવ ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત સ્કૂલ ખાતે આજરોજ મારી શાળા માં મારી શાળા મારુ સ્વાભિમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું .જેમાં શાળાના આચાર્યશ્રી શિક્ષકો તથા દરેક વિદ્યાર્થીઓએ શાળા પ્રત્યેનું સ્વભિમાન વ્યક્ત કરતી પ્રતિજ્ઞાનું ઉત્સાહભેર ઉદ્ઘોષ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભાલ તીર્થ કેળવણી મંડળ ની ઉત્તર બુનિયાદી શાળા ના ૧૮ થી […]Continue Reading
અમરેલી
દામનગર ના શાખપુર P.A.C માં પૂરતા સ્ટાફ ની ભરતી ની સાંસદ સમક્ષ સરપંચ ની માંગ લાઠી તાલુકાના શાખપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જી એસ ઓ અને એફ એસ ડબલ્યુ ની જગ્યા ખાલી હોય હાલ અમરેલી જિલ્લાનું સરહદનું છેવાડા નું ગામ શાખપુર હોય જેથી પ્રાથમિક સારવાર માટે ભારે મુશ્કેલી પડી રહી છે અને આ પ્રાથમિક આરોગ્ય […]Continue Reading