ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ કાશ્મીરમાં બિરાજમાન અતિ પવિત્ર માતા વૈષ્ણો દેવી મંદિર માટે હેલિકોપ્ટર સેવા બુધવારે ફરીથી શરૂ કરી દેવાઈ છે. આ ર્નિણયથી શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને પગલે હેલિકોપ્ટર સેવા અંદાજિત એક અઠવાડિયા સુધી બંધ રહી હતી. અધિકારીઓેએ આ માહિતી આપી. હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે […]Continue Reading










Recent Comments