Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
દામનગર શહેર ભાજપ કિસાન મોરચો પ્રમુખ  જયંતીભાઈ બાલાભાઈ નારોલા એ અમરેલી ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા સહિત ને પત્ર પાઠવી પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મળે તે માટે રજુઆત કરી  સરકારશ્રી દ્વારા ૧ ડિસેમ્બર ૨૦૧૮ થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવેલ જે યોજના અંતર્ગત ખેડૂતો ના ખાતા માં વાર્ષિક ૫૦૦૦/- ની […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાની ૧૫૦ વર્ષ જુની ગૌશાળા એટલે કુંડલા ગૌશાળા જેનુ સંચાલન શ્રી વિધાગુરૂ ફાઉન્ડેશન કરે છે. સંસ્થા નીચે ૧૩૦ વિઘા ખેતીની જમીન આવેલી છે. ગૌશાળામાં ૭૦૦ થી વધુ ગાયનો નિભાવ થાય છે. હાલ તેની દેખરેખ ડૉ.પ્રકાશ કટારીયા કરી રહ્યા છે. સંસ્થાના પ્રમુખ હરેશભાઇ મહેતાની સૂચના અને માર્ગદર્શનથી વાડીમાં ઘાસચારો જેમ કે મકાઈ જુવાર રચકો વગેરેનુ વાવેતર […]Continue Reading
અમરેલી
દામનગર સમસ્ત સોની સમાજ નું ગૌરવ દામનગર શહેરમાં રહેતા સોની ચિમનલાલ ધનજીભાઈ લાઠીગરા (નિવૃત્ત આચાર્ય શ્રી શાળા નં ૨)ના પુત્ર અને કમલેશભાઈ લાઠીગરા (સમથૅ કૃપા જ્વેલર્સ)ના નાના ભાઈ અશ્વિનભાઈ ના સુપુત્ર એ MBBS ની ડીગ્રી પ્રાપ્ત કરી સોની સમાજ નું ગૌરવ વધાર્યું છે ડો.વૃષાંક લાઠીગરા એ દામનગર માં ધો.૧૨ સુધી અભ્યાસ કરી ,ધો.૧૦ અને ૧૨ […]Continue Reading
અમરેલી
અમદાવાદ સરખેજ ભારતી આશ્રમ ખાતે ૫૧ ભગવદી દીક્ષા આપતા મહામંડલેશ્વર  ૧૦૦૮ શ્રી ઋષિભારતીજી ના વરદહસ્તે દીક્ષા અપાય  તા. ૦૮ -૦૪-૨૦૨૪ ને સોમવાર  ફાગણ વદ અમાસના રોજ  બ્રહ્મલીન મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી વિશ્વંભર ભારતી બાપુની  તૃતીય નિર્વાણતીથિ નિમિત્તે સરખેજ ખાતે ભારતી આશ્રમ સરખેજના મહંત  મહામંડલેશ્વર  ૧૦૦૮ શ્રી ઋષિ ભારતી મહારાજે પોતાના સ્વહસ્તે  ૫૧ શિષ્યોને  દીક્ષિત કર્યા,  જેવોએ Continue Reading
અમરેલી
દામનગર અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠન દ્વારા આજરોજ લાઠી તાલુકા દામનગર ગાયત્રી પરિવાર ની મીટીંગ નું આયોજન દામનગર ગાયત્રી શક્તિપીઠ મંદિરમાં કરવામાં આવ્યું હતું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના આરાધ્ય ગુરુ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા ૧૯૨૬ માં અખંડ દીપક ની સ્થાપના કરેલી તે દીપકને વર્ષ ૨૦૨૬ માં ૧૦૦ વર્ષ પુરા થશે.જે અંતર્ગત શાંતિ […]Continue Reading
અમરેલી
સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી શહેરમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પટેલ  સંકુલ ખાતે વોટર ફેસ્ટિવલ યોજાયો હતો. TIP નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘મતદાન Continue Reading
અમરેલી
દામનગર નગરપાલિકા ના શાસકો ને શહેરીજનો એ મત આપી સમયસર જાહેરસુખાકારી વધે આવશ્યક સેવા ઓનું યોગ્ય નિયમન થાય તેવી જનસેવા માટે ચૂંટી મોકલ્યા હતા પણ ચૂંટાયેલ સત્તાધીશો સેવા મૂકી ધંધે ચડ્યા આવશ્યક સેવા માટે ના કોન્ટ્રક મેળવી માસિક લાખો ના બિલ મેળવી લીલા લહેર કરવા મંડ્યા શહેર માં ગૌરવપથ અને વિકાસપથ ઉપર વૃક્ષારોપણ અને વૃક્ષ […]Continue Reading
અમરેલી
શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વીજપડી વિસ્તાર તેમજ આજુબાજુના અન્ય વિસ્તારોમાંથી બ્રહ્મસમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા જ્ઞાતિના પ્રમુખ જનકભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેનું સન્માન પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું  તેમજ જ્ઞાતિની વાડી માટે બીપીનભાઈ વીજપડી તેમજ ગીરીશભાઈ મેરીયાણા એ દાન આપેલ  જે બદલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ Continue Reading
અમરેલી
દામનગર નગરપાલિકા નો કાયદો ગમે તે કહે ફાયદો અમારો જ પાલિકા સત્તાધીશો નો હઠાગ્રહ એકદમ કાચા માથે ઉભા રહેવા થી કાચ જેમ પેવર બ્લોક ભુક્કો થઈ જાય તેવા પેવર બ્લોક નખાય રહ્યા છે તેથી નારાજ રહીશો એ બજરંગનગર અને બહારપરા વિસ્તાર માં ચાલતા  પેવર બ્લોક ના નબળી ગુણવત્તા ને લઈ સ્થાનિકો એ પંચરોજ કરી લેબ […]Continue Reading
અમરેલી
લોકસાહિત્યના ભિષ્મપિતા મેઘાણીજીની કર્મભૂમિ બગસરાના ગાંધીજીના પાવન પગલાથી પવિત્ર બનેલ ખાદી કાર્યાલયના વિશાળ મેદાનમા લીમડાની આરોગ્યપ્રદ સુગંધ  પ્રસરાવતી છાયામા આદરણીય નિરુપમાબેન વૈશ્નવના અધ્યક્ષ સ્થાને “સિનિયર સિટીઝન મંડળની “નિયમિત બેઠક મળી. પ્રારંભમા સંસ્થાના પ્રમુખ શ્રી નીરુપમાબેન  વૈશ્ર્નવે વિશાળ સંખ્યામા ઉપસ્થિત સદસ્યશ્રીઓ ભાઈઓ બહેનોને પોતાની આગવી શૈલીમા Continue Reading