Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
ટેકનોલોજીના માધ્યમથી પર્યાવરણનું જતન કરવાના ઉદ્દેશ્ય સાથે સાંપ્રત સમયમાં પેપરલેસ ડીઝીટલ ક્રાંતિ ખૂબ આવશ્યક છે તેવું દ્રઢપણે માનતાં આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝના કેયૂર વ્યાસનો આજે જન્મદિવસ હોય તેમના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. આપશ્રી પર્યાવરણને શક્ય એટલું ઓછું નુકસાન થાય એ હેતુથી કાગળ રહિત Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ નીમ્બાર્ક આશ્રમ રાધેશ્યામ મંદિરના મહંત રામદાસબાપુ દ્વારા જરૂરીયાતમંદ પરિવારોના ધોરણ ૫ થી ૧૨ના વિદ્યાર્થીઓને આશ્રમ ખાતે રહેવાની, જમવાની, અભ્યાસની ફ્રી, પરીક્ષા ફી તેમજ પુસ્તકો, ચોપડા અને શૈક્ષણિક તમામ ખર્ચો આશ્રમ તરફથી ઉઠાવવામાં આવશે વિદ્યાર્થીઓને નીમ્બાર્ક આશ્રમ ઓળીયા થી અપડાઉન માટે પાસ પણ મહંત રામદાસજી આપશે અમરેલી Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ઠવી ગામ ખાતે મંગલમ વિધા મંદિર ખાતે ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે સાવરકુંડલા તાલુકાના છેવાડા ગામો ઠવી, શેલણા, નાળ, ભોંકરવા, ભેકરા, નાની વડાળ, હિપાવડલી, પીપરડી, મોટા ભમોદ્રા, ફીફાદ, વીરડી વગેરે ગામોમાંથી અભ્યાસ અર્થ મંગલમ વિધા મંદિર ખાતે આવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ અને વડીલો તેમજ વાલીઓને પોતાના બાળકો મતદાન […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના પાટિયા પાસે સાવરકુંડલા જેસર હાઈવે પર વાડી વિસ્તારના શેઢા કાંટાની વાડમાંથી સેંજળ ગામે ડુંગળી ભરવા આવેલા ટ્રક ડ્રાયવર અને મજૂરોને નાની નવજાત બાળકીનો કાંટાની વાડમાંથી રડવાનો અવાજ આવતા ત્યાં દોડી ગયા હતા અને ડ્રાયવર અને મજૂરોએ વાડમાં નજર નાખતા તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવી હતી આ બનાવની જાણ વંડા પોલીસને […]Continue Reading
અમરેલી
.સાવરકુંડલા મહુવા રોડ આઇટીઆઇની બાજુમાં રહેતા કોળી સમાજના ગોવિંદભાઈ હરિભાઈ દેત્રોજા જેઓ કેન્સરની બીમારીથી પીડિત હોય અને પરિવારવાળા પણ હિંમત હારી ગયેલા હોય આવા સમયે સાવરકુંડલા શહેર ભાજપ અનુજાતિ મોરચાના મહામંત્રી  લલિતભાઈ મારૂને સુરત સ્થિત કેન્સર પીડિત ગોવિંદભાઈ દેત્રોજાના ભત્રીજા રાજુભાઈનો ફોન  આવેલો કે મારા કાકા તકલીફમાં છે કોઈ દવાખાનામાં એમને દાખલ કરતા નથી, એવી […]Continue Reading
અમરેલી
ચૈત્ર માસનો પ્રારંભ થયો. આ ચૈત્રી નવ રાત્રિ દરમિયાન ઉપવાસ, એકટાણા, અનુષ્ઠાન વગેરે ધાર્મિક વિધિ સાધના ભાવિક જનો દ્વારા કરવામાં આવશે.  આ દરમિયાન રામનવમીનો તહેવાર પણ હવે ખૂબ ઢુકડો છે ત્યારે સાવરકુંડલા શહેરમાં આ પર્વને રંગે ચંગે ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવવા માટે અહીં રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે એ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર ,બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થયા હોઈ ઉજવાઇ રહેલ અમૃત મહોત્સવના અનુસંધાને થઇ રહેલ વિવિધ પ્રવૃત્તિઓમાં એક શ્રી રામકૃષ્ણ  મિશન દ્વારા યોજાતી સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધાની પ્રવૃત્તિ પણ છે. તારીખ: ૦૭/૧૨/૨૦૨૩ને ગુરુવારના રોજ શાળાના ૨૦ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં જ સ્વામી Continue Reading
અમરેલી
દામનગર ધ્રુફણીયા રોડ ઉપર આવેલ ખોડિયાર મંદિર ના પ્રતિમદાસબાપુ ના સાનિધ્ય માં વટેમાર્ગુ માટે શરબત સેવા નો પ્રારંભ વગડીયા ખોડિયાર મંદિર ધ્રુફણીયા રોડ ખોડિયાર માતાજી મંદિર ના મહંત પ્રતિમદાસબાપુ અને માતાજી દ્વારા ધોમધખતા તાપ ની ગિષ્મ માં હિમાલય જેવો હેત વેરાન વગડા માં વટેમાર્ગુ રાહદારી ઓને શીતળ શરબત સેવા નો પ્રારંભ કરાયો છે સાવરકુંડલા ભાવનગર […]Continue Reading
અમરેલી
અમરેલી પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પત્ર પાઠવી  સરકાર દ્વારા ખેડુતો પાસેથી લાલ ડુંગળી ખરીદી કર્યા બાદ પેમેન્ટ નહીં ચુકવાત રજુઆત ડીસેમ્બર માં ૨૫-૩૦ રૂપિયા જેવા પોષણક્ષમ ભાવ મળતા હતા,જે ૮ ડીસેમ્બર ૨૦૨૩ માં ખેડુતોને ૧ કિલો ડુંગળી ના ૨૦૨૩ ના રોજ સરકાર દ્વારા કરવામાં આવેલ નિકાસબંધી ના કારણે જાન્યુઆરી […]Continue Reading
અમરેલી
બગસરાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે  અમરેલી લોકસભાના કોંગ્રેસના મહિલા અને શિક્ષત ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મરે લોકોના આશિર્વાદ મેળવવા ગયા હતા.ત્‍યારે તેમણે  બગસરાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં કેન્‍દ્ર સરકારને પ્રશ્‍ન કર્યો કે ઉદ્યોગો માટે લાલજાજમ પાથરો છો ત્‍યારે મારે જણાવવુ છે. કે અનાજ બનાવી શકે તેવી કોઈ ફકટ્રી નથી અને ખેડૂત બનવુ સહેલુ પણ નથી ત્‍યારે છેલ્‍લા ૧૦ વર્ષમાં અસંખ્‍ય […]Continue Reading