Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત છાસ વિતરણ નો લાભ મેળવતા હજારો વ્યક્તિ ઓ દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે વિવિધ સંસ્થા ઓના સંકલન થી ચાલતા છાસ કેન્દ્ર માં દૈનિક ૫૦૦ પરિવાર ના ૧૮૦૦ જેટલા વ્યક્તિ ઓને વિના મૂલ્યે છાસ વિતરણ કરાય છે ઉનાળા નું અમૃત ગણાતી છાસ દૈનિક વહેલી સવારે ૬-૦૦ કલાક થી […]Continue Reading
અમરેલી
શ્રી લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપ સુરત દ્વારા આયોજિત “લાઠી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુનાર્મેન્ટ” તારીખ ૨૭/૪/૨૦૨૪ થી તારીખ ૨૮/૪/૨૦૨૩ શનિવાર અને રવિવાર ના રોજ સુરત ખાતે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ થઈ લાઠીના મોટાભાગના પરિવારોએ સહભાગી થઈને ટુર્નામેન્ટને યાદગાર બનાવી બધાને ખૂબ આનંદ આવ્યો.આ  ટુર્નામેન્ટમાં માં ધોળીયા ઈલેવન ચેમ્પિયન ‌થઈ‌  હતી.આવા સરસ આયોજન માટે […]Continue Reading
અમરેલી
૧૪-અમરેલી લોકસભા બેઠક પર આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. જિલ્લામાં ગત લોકસભાની ચૂંટણી કરતાં વધુ મતદાન થાય તેવા હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના સઘન અભિયાન અંતર્ગત મતદાન જાગૃત્તિ દોડ (રન ફોર વોટ)નું આયોજન કરવામાં આવ્યું છે.            આ કાર્યક્રમના સુચારું આયોજન માટે ખર્ચ અને ટર્ન આઉટ Continue Reading
અમરેલી
 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ શરુ છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ Continue Reading
અમરેલી
ઉજવલા યોજના લાવીને મારી માં બહેનો દીકરીઓને આસુ લુસવાનું જેને કામ કર્યું છે તે નરેન્દ્ર મોદી સાહેબની સરકારે કર્યું છે – મહેશ કસવાલા.14 અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા ને લીલીયા તાલુકાના ખારાપાટ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોનો આવકાર મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર તરીકે અમરેલી લોકસભા બેઠક પર કર્મષ્ઠ અને નિષ્ઠવાન એવા ભરત […]Continue Reading
અમરેલી
શ્રીપંચ દશનામ જુના અખાડા જૂનાગઢ ગુજરાતના સનાતન સુશોભિત શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રનંદગીરીજી મહારાજ અને જુનાગઢ ભવનાથ દામોદર કુંડ પાસે આવેલ સુપ્રસિધ્ધ મુચકુંદ ગુફા ના મહંત જેઓ ગર્ગાચાર્યની પરંપરા અને સંપૂર્ણ સનાતનની પરંપરાના અનુયાયી છે જેઓને વૈદિક પરંપરા મુજબ તેમના ગુરુમહારાજ શ્રીમહંત હરિગીરીજી મહારાજ અને અખાડા સંપ્રદાય ના ચારેય મઢી અને અખાડાઓના સંતો, મહંતો, Continue Reading
અમરેલી
અમરેલીમાં *એસ.ટી ના મહિલા કંડેક્ટર* એ ૧૮૧માં કોલ કરી જણાવેલ કે તેઓ રાજુલા-રાજકોટ બસમાં અમરેલી બસ સ્ટેશનમાં આવી રહ્યાં છે. *તેઓને બસમાં એક આવરા શખ્સ પંજવણી કરે છે*,જેથી તાત્કાલિક મદદ ની જરૂર છે.આથી,આ માહિતી મળતાં ની સાથેજ તુંરતજ અમરેલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમના *કાઉન્સેલર હીના પરમાર, જીઆરડી કાજલબેન પરમાર તથા પાયલોટ જગદીશભાઈ મોરે* સ્થળ […]Continue Reading
અમરેલી
લાઠી વિધાનસભાના ગામડાઓમાં યોજાયો હતો પ્રવાસ ગામડે ગામડે સુતરીયા દ્વારા કરવામાં આવ્યો હતો ગામડામાં પ્રવાસ યોજાયો હતો અકાળા, હરસુરપુર, દેવળીયા, હીરાણા, પીપળવા, આંબરડી, ધ્રુફણીયા, ભટ્ટવદર, ભાલવાવ, શાખપુર, છભાડીયા, તાજપર, નાના રાજકોટ, આસોદર સહિતના ગામડામાં પ્રવાસ યોજાયો હતો. સભા દરમિયાન લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે દરેક ગામડાઓમાં પહેલાંના સમયમાં Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ના સાવરકુંડલા તાલુકાના મેકડા ગામે રહેતા નિવૃત ST  બસ ના કંડક્ટર નાના ભાઈ પટગીર નું 83 વર્ષ ની ઉંમરે ગઈ તા. ૨૩-૪-૨૦૨૪ ના રોજ અવસાન થયેલ છે. ST  ના એક નિષ્ઠવાન કંડક્ટર તરીકે નાના  ભાઈ એ સાવરકુંડલા તથા ગારિયાધાર તાલુકાના વિસ્તારના  ગામડાઓમાં સારી લોક સાહના મેળવી હતી. 1960 ના દસકા માં મેકડા ગામે […]Continue Reading
અમરેલી
લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા તેમજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના સહયોગથી આજરોજ ડો.વડેરા સાહેબની હોસ્પિટલ ખાતે એક્યુપ્રેસર કેમ્પ તેમજ બી.પી અને ડાયાબિટીસ ફ્રી ચેકઅપ કેમ્પનુ સુંદર આયોજન સમાપન…આ કેમ્પનો લાભ લેવા માટે  સાવરકુંડલા તાલુકામાંથી દર્દી નારાયણ વહેલી સવારથી આવી પહોંચીયા હતા…તેમાં એક્યુપ્રેસર કેમ્પમાં ૮૯ લાભાર્થી ઓએ લાભ લીધો હતો..તેમજ બી.પી અને Continue Reading