Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
ચૂંટણી તંત્ર દ્વારા અમરેલી સ્થિત પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતગણતરીનું કાર્ય શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. લોકસભા સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં સમાવિષ્ટ અમરેલી લોકસભા મતવિસ્તારમાં તા.૦૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ મતદાન યોજાયું હતું. અમરેલી લોકસભા મતવિસ્તારમાં અલગ-અલગ પાર્ટી અને અપક્ષ સહિત ૦૮ ઉમેદવારોએ Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના સમસ્ત દેરડી(જાનબાઈ) ગામ પરિવાર સુરત ખાતે નવમા સ્નેહમિલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયુ જાનબાઈ માં ની કૃપાથી અને વડીલો ના આશિર્વાદથી તેમજ યુવાનો અને કમીટી સભ્યો ની મહેનત તથા દાતાશ્રીઓના સહયોગ થી સમસ્ત દેરડી (જાનબાઈ) ગામ પરિવાર સુરત નુ નવમા સ્નેહમિલન નુ ખુબ જ સુંદર આયોજન થયુ હતુ જેમા સૌ પ્રથમ રાષ્ટ્રગાન […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના જાગૃત યુવાન એડવોકેટ અને ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને G.C.A.S.માં એડમિશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે હજુ એક અઠવાડિયાનો સમય વધારવામાં આવે તેવી પત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખ કેતન ખુમાણ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર મારફતે રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં જણાવાયું છે કે Continue Reading
અમરેલી
ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. મચ્છર કરડવાથી આવા રોગ ફેલાય છે, આથી આ રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પતિ અટકાવવી જરુરી છે. સાવચેતીના ભાગરુપે ઘરના તમામ પાણી ભરેલા પાત્રોને હવાચુસ્ત ઢાંકણ ઢાંકીને રાખવા, અઠવાડિયે એક વખત પાણી ભરેલા વાસણોને ઘસીને સાફ કરીને સુકવ્યા બાદ જ ફરીથી Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૧૬-૦૩-૨૦૨૪ના રોજ જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર તા.૦૪-૦૬-૨૦૨૪ના રોજ મતગણતરી પ્રક્રિયા યોજાશે. જે અન્વયે મતગણતરીની પ્રક્રિયાની દેખરેખ માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા ૧૪-અમરેલી લોકસભા બેઠક માટે ૦૨ કાઉન્ટીંગ નિરીક્ષકશ્રીની નિમણુક કરવામાં આવી છે.      આ પ્રક્રિયા અંતર્ગત Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૪ જૂન, ૨૦૨૪ને મંગળવારના રોજ અમરેલી સ્થિત પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે મતગણતરી યોજાશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) અન્વયે જાહેરનામું બહાર પાડ્યું છે. ટ્રાફિક નિયમનના પગલે અમરેલી શહેરના લાઠી રોડ પર કોલેજ સર્કલ થી રેલ્વે ફાટક Continue Reading
અમરેલી
 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૪ જૂન, ૨૦૨૪ને મંગળવારના રોજ અમરેલી સ્થિત પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે મતગણતરી યોજાશે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ હેઠળ અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. નિયત કરવામાં આવેલા મતગણતરી મથક પર સરળ અને શાંતિપૂર્ણ રીતે મતગણતરી થાય, કાયદો અને વ્યવસ્થા Continue Reading
અમરેલી
લીલીયા તાલુકા ના અંટાળીયા મહાદેવ ખાતે છેલ્લા ૩૦ માસ થી દર માસ ના પહેલા રવીવારે સવારે ૯થી ૧૨ ચાલતા નેત્ર નિદાન સેન્ટર મા ૩૫૦૦ જેટલા નેત્રરોગી એ દવા ટીપા નજીક ના ચશ્મા તેમજ ૪૦૦ લોકો એ મોતીયા ના ઓપરેશન અમરેલી સુદર્શન નેત્રાલય મા નેત્રમણી મુકી ને ઓપરેશન કરાયા અમરેલી ના મીની સોમનાથ સમા અંટાળીયા મહાદેવ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ ની મુલાકાતે સુરત ની  અનેક વિધ સેવા પ્રવૃત્તિ કરતી સામાજિક સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ ભરતભાઇ કાકડીયા અને વિપુલભાઈ નારોલા એ સંસ્થા ના દરેક વિભાગો નિહાળી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતીContinue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના બગસરા હોમગાર્ડઝ યુનિટના બે મહીલા હોમગાર્ડ બહેનો ને પ્રસુતિ સહાય નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય હોમગાર્ડ કલ્યાનિધિ બોર્ડ માંથી હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ ડાયરેક્ટર જનરલ મનોજ અગ્રવાલ સાહેબની સૂચનાથી અને વડી કચેરી ગુજરાત રાજ્ય હોમગાર્ડ દ્વારા હોમગાર્ડ જવાનો ના વેલ્ફરફંડ સહાય અને હોમગાર્ડ કલ્યાણનિધિ માંથી બગસરા હોમગાર્ડ યુનિટ […]Continue Reading