Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
દામનગર નગરપાલિકા માં શાસક પક્ષ ના ચૂંટાયેલ સભ્યો એ સ્વૈચ્છિક નેતિક જવાબદારી ન બજાવતા જાગૃત અરજદાર ની ત્રણ-ત્રણ સંતાનો ધરાવતા હોવાની અરજીનાં આધારે ભાજપ ના બે સભ્યો સસ્પેન્ડ કરતો નામદાર ગુજરાત સરકાર નો હુકમ દામનગર  નગરપાલિકાનાં શાસક પક્ષ ના બે સભ્યોને ગેરલાયક ઠરાવતા અમરેલી જિલ્લા કલેકટર અજય દહીંયાં અમરેલી જિલ્લાની ભાજપ શાસિત નગર પાલિકાના ૨ સભ્યોને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ના ઝીઝુડા ના અસંખ્ય અનાથ બાળકો નું ઘડતર કરતી સંસ્થા ના સંચાલક કથાકરે થોડા દિવસ પહેલા શિવકથાકાર રાજુબાપુ દ્વારા કથામાં કોળી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોષ ફાટી નીકળ્યો કોળી ઠાકોર સમાજ દ્વારા પાંચ વર્ષ કથા બંધ કરવાની માંગ કરાઈ ત્યારે આ કથા ની આવકમાંથી ઝીંઝુડા ખાતે શિવ કુમારી વિદ્યાલય ચાલે છે જેને […]Continue Reading
અમરેલી
લાઠી આરોગ્ય ધામ લાલજીદાદા ના વડલા ખાતે ઉનાળા નું અમૃત દૈનિક ૩૦૦૦ વ્યક્તિ ઓને વિના મૂલ્યે છાસ વિતરણ લાઠી રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી રાજ્યસભા સાંસદ પ્રબુદ્ધ સમાજ શ્રેષ્ટિ ગોવિદકાકા ધોળકિયા પરિવાર ની ઉદારતા એ સમગ્ર લાઠી શહેર માં ઉનાળા ની ગિષ્મ માં હિમાલય જેવો હેત વરસાવતી સેવા સંતોક બા મેડિકલ સેન્ટર આરોગ્ય ધામ લાલજી દાદા […]Continue Reading
અમરેલી
ધો.૧૦ અને ધો.૧૨ (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ) બાદ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના ઘડતર માટે માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૪ તૈયાર કરવામાં આવ્યો છે. કારકિર્દી ઘડતર માટે કયા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ? કયા અભ્યાસક્રમ ક્યા સ્થળે કરી શકાય છે? ક્યો અભ્યાસક્રમ ક્યા સ્થળેથી Continue Reading
અમરેલી
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા.૨૫ મે, ૨૦૨૪ સુધી રાજયના મોટા ભાગના જિલ્લાઓમાં વિસ્તારોમાં હિટ વેવ – ઉષ્ણ લહેર (ગરમ પવન) રહેશે. કામગીરી શરુ હોય તેવી કન્સ્ટ્રકશન સહિતની વિવિધ સાઈટ પર શ્રમિકો કામ કરતાં હોય તે તમામ સાઈટ પર બપોરે ૧૨ થી સાંજે ૪ વાગ્યા સુધી કામગીરીમાં વિરામ આપવામાં આવે અને તેમને ચૂકવવામાં આવતા વેતનમાંથી […]Continue Reading
અમરેલી
કરમદડી(ગીર)તુલસીશ્યામ રોડ,ખિસરી પાસે,તા.ધારી,જી.અમરેલી આનંદ આશ્રમ જ્યાં પ્રભુ શ્રી રામચંદ્રજીની પંચાયત બિરાજમાન છે, દેવાધિદેવ મહાદેવ શિવશક્તિનું પ્રાંગણ અને રખેવાળ કાળ ભૈરવ સાક્ષાત છે, ગૌશાળામાં ગાયો ગેલ કરે છે ત્યાં અલગારી સંત પૂ. પહુડિયાબાપુના હઠ યોગી શિષ્ય શ્રી સિદ્ધરામદાસબાપુ ને તેમની તપોભક્તિના પ્રતાપે સૌરાષ્ટ્રના સમગ્ર સંત મંડળ દ્વારા પણ. પૂ. શ્રી રામાનુજાચાર્ય Continue Reading
અમરેલી
તારીખ 23/05/2024ને ગુરુવારે શ્રી સદ્દગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ – સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ-અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પમાં આંખના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશનો વિનામુલ્યે કરવામાં આવ્યા હતા. આ કેમ્પ ની અંદર ઓપીડી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકાના ગત ટર્મ ના શાસકો દ્વારા રૂપિયા 24 કરોડના ભ્રષ્ટાચારની ખૂબ જ ફરિયાદ થવા પામી હતી. આ અંગે પ્રાદેશિક કમિશનર ભાવનગર દ્વારા મહદ અંશે નાણાની રિકવરી અને બીજા ઘણા પગલાં પણ ભરવામાં આવેલ છે. જેને હજુ થોડો સમય થયો છે, ત્યાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) ની યોજના અંતર્ગત સાવરકુંડલા શહેરના અમરેલી રોડ ખાતે […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં આજરોજ જરખીયા સેજા હેઠળ દામનગર આંગણવાડી કેંદ્ર ૯૯.૧૦૨.૧૦૩.૧૦૯.૧૩૩  મા બાલક પાલક સર્જન કાર્યક્રમ ની ઊજવણી કરવામાં આવેલ જેમાં બાળકોને પાંદડા થી  રંગ કામ, મણકા પરોવણી, છાપકામ, વર્ગીકરણ, વગેરે પ્રવૃતિ વર્કર દ્વારા કિશોરી અને વાલી ની મદદ થી કરવામા આવેલ, તેમજ વાલી મિટિંગ યોજવામાં આવેલ.જિલ્લાકક્ષા એ થી પીઓસર શ્રી નાં પ્રતિનિધિ શુકલ ભાઇ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા – લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ઉનાળાની સિઝનમાં પિવાના પાણીની તંગી ખુબજ મોટા પ્રમાણમાં ઊભી થયેલી જણાય રહી છે ત્યારે ગ્રામીણ ગામડાઓમાં નર્મદાના પાણી સાથે વાલમેનો ના પક્ષપાતી વલણ સામે પણ ધારાસભ્ય મહેશ કસવાળા લાલઘૂમ થયા છે ને આવા વાલમેનોને જિલ્લા બહાર મૂકવા સુધીની લેખિત રજૂઆતો ધારાસભ્ય કસવાળાએ ગ્રામીણ ગામડાઓમાં પીવાની પાણીની મુશ્કેલીઓ દૂર […]Continue Reading