Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં ચેત્રમાસ માં પરમાર્થ નું સવિશેષ મહત્વ છે તેમાંય ખાસ શુક્ષ્મ જુવો ના કલ્યાણ માટે કીડીયારું પુરવા નું પુણ્ય એટલે ચેત્ર માસ ધોમધખતા તાપ માં પૃથ્વી ના પેટાળ માં રહેતા શુક્ષ્મ જીવો પ્રત્યે અપાર કરુણા વ્યક્ત કરવા શહેર ના વિવિધ વિસ્તારો માં વેસ્ટ માંથી બેસ્ટ નાળિયેર ના ખાલી ત્રોફા માં ધી ગોળ લોટ […]Continue Reading
અમરેલી
દામનગર ના વેપારી અગ્રણી વિનંતીભાઈ તન્ના ની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ પ્રેરણા દિવસ દિવસ તરીકે ઉજવતા પુત્રરત્નો સ્વર્ગસ્થ વિનંતીભાઈ ગિરધરલાલ તન્ના નું જીવન પથદર્શક,માર્ગદર્શક અને પ્રેરણાદાયી રહ્યું હતું.તેમણે તેમના જીવનકાળમાં નિ:સ્વાર્થ ભાવે અનેક સેવા કાર્યોની સરવાણી વહાવીને પોતાના જીવનને કૃત્ય કરીને સમાજમાં એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે બનાવેલી કેડી ઉપર ચાલીને Continue Reading
અમરેલી
દામનગર શહેર માં મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિરે ધાણક પરિવાર દ્વારા મહાપ્રસાદ ચેત્રી પૂનમ હનુમાનજી ની જન્મ જ્યંતી એ મનોહર ચોળો શૂગાર સાથે દામનગર શહેર માં મુખ્ય બજાર માં બિરાજતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાનજી ની જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી કરાય સમસ્ત વેપારી પરિવાર દ્વારા રોકડીયા હનુમાનજી મંદિરે સુંદરકાંડ પાઠ સાથે કેક […]Continue Reading
અમરેલી
દામનગર  સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી હનુમાનજી ના દર્શને જતા શ્રધ્ધાળુ ભાવિકો પદયાત્રી ઓ હનુમાનજી ના જન્મોત્સવ નિમિતે દામનગર થી શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિરે દર્શને જતા પદયાત્રીઓ માટે ઠંડા પીણાં તથા અલ્પાહાર ચ પાણી ની વ્યવસ્થા કરેલ તમામ સ્ટોલ ના સ્વંયમ સેવકો નું સુરત- દામનગર મિત્ર મંડળ ના તમામ સભ્યો નું શાલ તથા ભુરખિયા દાદા ની પ્રતિમા […]Continue Reading
અમરેલી
સાક્ષાત ભગવાન શિવના રુદ્ર અવતાર એવા હનુમાનજી નું પ્રાગટ્ય મહોત્સવ એટલે કે હનુમાન જયંતિ નિમિત્તે સર્વત્ર દર વર્ષે આસ્થાભેર ઉજવણી, બટુક ભોજન વગેરે કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે સાવરકુંડલાના કરજાળા ગામે બિરાજતા શ્રી શેલકાંઠા વાળા હનુમાનજી મંદિરે હનુમાન જયંતીના દિવસે શ્રી હનુમાનજીનું પૂજન અર્ચન, હોમાત્મક યજ્ઞ  નું ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ દિવસે […]Continue Reading
અમરેલી
આજે હનુમાન જયંતિ હોય ત્યારે લાઠી ના ભુરખીયા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાનજી મંદિરે લાખોની સંખ્યામાં પદયાત્રીકો જતા હોય છે ત્યારે આ અવસરે ચાલીને જતા પદયાત્રીઓ માટે ઠંડા પીણાનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો માનવસેવાએ પ્રભુ સેવા સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતા એટલે ભરત સુતરીયા અમરેલી થી ભુરખીયા લાખોની સંખ્યામાં પદયાત્રીકો ચાલીને ભુરખીયા હનુમાનજી દાદાના […]Continue Reading
અમરેલી
આગામી તારીખ ૧૦-૫-૨૪ શુક્રવારના રોજ હિન્દુ સનાતન ધર્મ પરંપરામાં છઠા અવતાર એવા ભગવાન પરશુરામજીના અવતરણના દિવસ છે.તેથી આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવા અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની બેઠક જિલ્લા પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને ગત તા ૨૦-૪-૨૦૨૪ ના શનિવારે રાત્રે ૯  કલાકે શ્રી પરશુરામ ધામ મંદિર અમરેલી ખાતે મળેલ હતી આ બેઠકમાં જિલ્લા/શહેર સમસ્ત […]Continue Reading
અમરેલી
રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ,  મગ, ડાંગર, શાકભાજી, બાજરી સહિત ઉનાળુ પાક પકવતા ખેડૂતોએ હિટવેવ દરમિયાન કાળજી લેવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસરવા અને હિટવેવ સામે સાવચેતી રાખવા પગલાંઓ Continue Reading
અમરેલી
 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૪- અમરેલી લોકસભા મતદાર વિભાગના ઉમેદવારને તેમના લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૭૭ મુજબ ચૂંટણી લડતા દરેક ઉમેદવારને તેનું નામાંકન થયા તારીખથી તેનું પરિણામ જાહેર થાય તે તારીખ, બંન્નેતારીખો સહિત વચ્ચે ઉમેદવાર અથવા ઉમેદવારના ચૂંટણી એજન્ટ દ્વારા ચૂંટણીના સંદર્ભમાં કરેલા ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રીના પરામર્શ મુજબની તપાસણી માટે સમય Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા.૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ મતદાન થશે. નાગરિકો પોતાની બુથ સ્લીપ કેવી રીતે મેળવી શકે તેની વિગતો જોઇએ તો, બુથ સ્લીપ માટે ૧૯૫૦ 1950 પર SMS (એસએમએસ) કરવાનો રહે છે. 1950 પર ECI <Space> (Voter ID) SMS કરવાથી ૧૫ સેકન્ડ જેટલા સમયગાળામાં મોબાઇલ પર બુથ સ્લીપ મેળવી શકાય છે. SMS દ્વારા બુથ સ્લીપ મેળવવાની આ વિગતોથી વાફેક થઇએ અને અન્યને Continue Reading