લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. જિલ્લાની લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭ મે,૨૦૨૪ના રોજ યોજાશે. ભારતના ચૂંટણી આયોગ તરફથી આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવામાં આવે છે. તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો, કાર્યકરોએ અમલ કરવાનો હોય છે. મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ આદર્શ આચારસંહિતા અમલી છે. આ […]Continue Reading


















Recent Comments