દામનગર આગામી ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્ત પતંજલિ ની યોગ સંવાદ શિબીર “નારી સશિતકરણ માટે યોગ” થીમ અંતર્ગત દામનગર ખાતે યોગ સંવાદનું આયોજન થયું. આજરોજ દામનગર ગાયત્રી મંદિર ખાતે સ્વામી શ્રી બાબા રામદેવજીના પરમ શિષ્યશ્રી તનુજાબેન આર્યાજી હરિદ્વારથી પધાર્યા હતા. ૨૧ મી જુન અંતર્ગત વિશેષ પ્રોગ્રામમાં નારી સશક્તિકરણ માટે યોગ થીમ સાથે તનુજાબેન […]Continue Reading


















Recent Comments