સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના વતની યોગીભાઈ પટેલ ૧૭ દિવસમાં ૧૭૦૦ કિલોમીટરની થોરડી થી અયોધ્યા સુધીની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી અને અત્યારે પોતાના વતન થોરડી પરત ફરતા ગ્રામજનો દ્વારા યોગીભાઈ પટેલનું ખૂબ ઉત્સાહ અને આનંદપૂર્ણ વાતાવરણમાં ધામધૂમથી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. . આ પ્રસંગે તેમણે પરિવાર તેમજ મિત્રો સાથે તસવીરો પણ લીધી હતી. યોગીભાઈને મળવા માટે […]Continue Reading



















Recent Comments