Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા (લુ લાગવાથી) માટે તકેદારીના પગલા ભરવા આવશ્યક છે. હાલમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હોય છે. અમરેલીની જાહેર જનતાને હિટવેવના સમયે કેટલીક બાબતોનું પાલન કરી ગરમીથી બચવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. શું કરવું  : સવારે ૧૧ થી સાંજે […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ફેજ ૧ અને ફેજ ૨ મંજુર થયેલ અઢીસો જેટલા ગરીબ પરિવારો ના પ્રધાન મંત્રી આવાસ ના કામો રાખી બની બેઠેલા બિન અનુભવી કોટ્રાક્ટરો ચીટરો એ શહેર માં ૨૫૦ મંજુર અવાસો માંથી મોટા ભાગ ના અભણ વૃદ્ધ વિધવા નિરાધાર લાભાર્થી ઓ સાથે આવાસ નું મકાન બનાવી દેવા સરકારી સહાય ઉપરાંત લાભાર્થી ફાળા ની […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં વોર્ડ નં ૬ ના આંગણવાડી કેન્દ્ર નં ૧૦૪ કોર્ડ ૯૬ ખાતે આઈ સી ડી એસ લાઠી  ના માર્ગદર્શન હેઠળ પાલક સર્જન કાર્યક્રમ યોજાયો જેમાં સંચાલક બીનાબેન કુંનતિયા અસ્મિતાબેન ચૌહાણ દ્વારા  બાલ્ય વયે જ બાળકો માં સર્જનાત્મક શક્તિ વિકસે તે માટે પાલક સર્જન કાર્યક્રમ દ્વારા બાળકો ને વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિ કરવા પ્રેર્યાં હતા […]Continue Reading
અમરેલી
ઉનાળાની ગરમીના પ્રકોપમા ગાધકડા ગામે નર્મદાના પાણીનો પરુતો જથ્થો હોવા છતા વિતરણ વ્યવસ્થામાં ખામી અને વાલમેનની બેદરકારી ઘ્યાને આવતા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતુભાઇ કાછડીયાએ ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાનું ઘ્યાન દોર્યુ હતુ તે અંગે તાત્કાલીક ટી.ડી.ઓ સાવરકુંડલાએ અધીકારીની ટીમ મોકલી નિયમીત પુરતુ પાણી મળી રહે તે માટે અધિકારીઓએ સ્થાનિક વહિવટદાર અને તલાટી મંત્રી સાથે રહી […]Continue Reading
અમરેલી
તાજેતરમાં અમરેલી જિલ્લા નાયબ ખેતી (વિસ્તરણ) નિયામકશ્રી અને ખેતી વિસ્તરણ ટીમ દ્વારા અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાળા સ્થિત મોહન સીડ્સ નામની પેઢીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ પેઢી દ્વારા, લાયસન્સની બોલીઓ અને શરતોનું પાલન કરવામાં આવતું ન હોવાનું ધ્યાને આવતા તે પેઢીનો બિયારણ વેચાણનો પરવાનો ૪૫ દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અમરેલી […]Continue Reading
અમરેલી
ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા (લુ લાગવાથી) માટે તકેદારીના પગલા ભરવા આવશ્યક છે. હાલમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હોય છે. અમરેલીની જાહેર જનતાને હિટવેવના સમયે કેટલીક બાબતોનું પાલન કરી ગરમીથી બચવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. શું કરવું  : સવારે ૧૧ થી સાંજે […]Continue Reading
અમરેલી
આજ રોજ સાવરકુંડલા  ના સામાજિક કાર્યકર અને સાવરકુંડલા ભાજપ  ના આગેવાન અને અમરેલી સૌરાષ્ટ્ર લાઈફ લાઈન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ અને અભિયાન સેવા ટ્રસ્ટ ના સભ્ય મોહસીન ધાનાણી  નો આજે  જન્મ દિવસ હોઈ અને લોકો માટે પડતી મુશ્કેલી માં હંમેશા સાથે રહેનાર અને શિક્ષણ ક્ષેત્ર ની સાથો સાથ આરોગ્ય ને લગતી કોઈ પણ તકલીફ કે […]Continue Reading
અમરેલી
દામનગર સહકારી સંઘ ની દુકાનો કે ખાનગી દુકાનદારો માં લોભ નો લૂણો ખેડૂતો ને ફરજિયાત ખાડા માં ઉતારવા ના કિમીયા ખેડૂતો ને ખંખેરવા ના સહકારી સંધ ની દુકાન કે ખાનગી દુકાનો દ્વારા ખેડૂતો ને ખંખેરવા ના કિમીયા સામે ખેડૂતો માં ભારે નારાજગી આ મુદ્દે નેતા ઓ ચૂપ કેમ ? ખેડૂતો ની આવક બમણી કરવા ના […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સેવાગ્રુપ ની સુવાસ સર્વત્ર ફેલાઈ સુરત શહેર ની સામાજિક સંસ્થા જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દામનગર ના સેવાગ્રુપ ને સહકાર પક્ષીમાળા ચણપાત્ર પાણી ના કુંડા વિતરણ કરાયા અનેક વિધ સેવા નો પર્યાય જયભગવાન ટ્રસ્ટ સુરત દ્વારા દરેક જીવાત્મા નું કલ્યાણ એજ કામના સાથે જીવદયા આરોગ્ય શિક્ષણ પર્યાવરણ સહિત ના ક્ષેત્રે સેવા […]Continue Reading
અમરેલી
અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા નોન ટ્રાન્સપોર્ટ વાહનો માટેની નવી સિરીઝ GJ 14 AT & Z 0001 થી 9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૨૮ મે, ૨૦૨૪ સાંજે ૪ વાગ્યા થી તા.૩૦ મે, ૨૦૨૪ સાંજે ૪ વાગ્યા સુધીમાં કરી શકાશે. બિડિંગ સમયગાળો તા.૩૦ મે, ૨૦૨૪ થી તા.૧ જૂન, ૨૦૨૪ સુધી રહેશે. ઈ-ઓકશનનું પરિણામ તા.૧ જૂન, ૨૦૨૪ના Continue Reading