Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
આજરોજ ધારગણી એક અને બે જિલ્લા પંચાયત સીટ ના ગામડાઓમાં પ્રચાર પ્રસારની શરૂઆત લાખાપાદર ગામે શેલ હનુમાનજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાનો મોકો મળ્યો હતો અને દાદાના દર્શન કરી પ્રચાર પ્રસારનો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ધારંગડી એક જિલ્લા પંચાયત સીટ ના લાખાપાદર ગામમાં વાળા પરિવાર અને ધાનાણી પરિવારને કુળદેવી શ્રી ગાત્રાડ માતાજીના દર્શન […]Continue Reading
અમરેલી
સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજે કહ્યું હતું કે, દર્દી નારાયણની સેવા એજ સાચી પ્રભુ સેવા છે– આ વિચારને સાર્થક કરનાર ડો. જીતેન્દુભાઈ બાવચંદભાઈ વડેરાનો જન્મ અમરેલીમાં થયો હતો. તેમના પિતાનું નામ બાવચંદભાઈ અને માતાનું નામ કાશીબેન હતું. બાળપણથી તેમને માતા-પિતા પાસેથી ઉચ્ચ સંસ્કારોનો વારસો મળ્યો હતો. તેમણે માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ અમરેલીની ખ્યાતનામ એવી કમાણી […]Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત અમરેલી જિલ્લામાં વધુમાં વધુ માત્રામાં મતદાન થાય તેના માટે ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ અન્વયે સાવરકુંડલા ખાતે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા શહેરમાંથી પસાર થતી નાવલી નદીના મેદાન ખાતે મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ અન્વયે કબડ્ડી ટુર્નામેન્ટ Continue Reading
અમરેલી
શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ, કે કે હાઇસ્કુલ પાછળ સાવરકુંડલા ખાતે આગામી તા.૨૩-૪-૨૪ (મંગળવાર) ના રોજ ચૈત્રીપૂર્ણિમાના શુભ પ્રસંગે ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ અને પાવન પર્વ એટલે કે શ્રી રામ ભક્ત મહાબલી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ પ્રસંગે ધાર્મિક, સામાજિક અને સેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. પક્ષીઓ માટે માટીના કુંડા અને ચકલી ઘરનું […]Continue Reading
અમરેલી
ચલાલાના સેવાભાવી યુવાનો અને દાતાશ્રીઓ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પરમ ભકત શ્રી હનુમાન ભગવાનની જન્મ જયંતિ પ્રસંગે સુવિખ્યાત ભુરખીયા હનુમાનજી મંદિરે ભગવાન શ્રી હનુમાનજીના દર્શને અને રાત્રીના બારના ટકોરે થતી મહાઆરતીનો લાભ લેવા અમરેલી જીલ્લાના હજ્જારોની સંખ્યામા ભાઇઓ બહેનો યુવાનો અને ભાવીક ભકતજનો પદયાત્રામા જોડાયછે. ત્યારે હજારોની સંખ્યામા પદયાત્રામા જોડાયેલા Continue Reading
અમરેલી
જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન માટે જાગૃત્તિ આવે તે માટે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાની કામગીરી શરુ છે.  અમરેલી જિલ્લાના વિવિધ ગામ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સોશ્યલ મીડિયા નું વોટશોપ “સેવા ગ્રુપ” દ્વારા જળતીર્થ અભિયાન શરૂ કરાયું જેમાં શહેર ના વિવિધ વિસ્તારોની મુખ્ય બજારો માં પીવા ના ઠંડા પાણી માટે ની મુહિમ ઉભી થઇ જોત જોતા માં આ મુહિમ સર્વ સ્વીકાર્ય બની કોણ કહે છે કે યુવાનો દૂષિત રસ્તે છે ? દામનગર શહેર માં “સેવા ગ્રુપ” ના યુવાનો […]Continue Reading
અમરેલી
દામનગર ના ધ્રુફણીયા ગામે વૈદરાજ વજુદાદા ભટ્ટ ના રાજીપા માં યોજાયેલ સંતવાણી સત્સંગ ધ્રુફણીયા ગામ ના અદભુત  જ્ઞાન  ખજાનો એવાં વજુદાદાવૈદ ની ઇચ્છા ભાવના ને અનુરૂપ તેમજ તેજ દિવસે દાસી મનુબેન ની દીકરી ની પુણ્યતિથિ હોવાથી સંતવાણી નું આયોજન રાખવામાં આવેલ છે તા.૧૮/૦૪/૨૦૨૪ ને ગુરુવાર. સાંજે ૮:૦૦ કલાકે મૂળ ધ્રુફણીયા ના દાસી મનુબેન હાલ સુરત […]Continue Reading
અમરેલી
અમરેલી લોકસભા સિટનાં જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું ગામડે ગામડે જઈને આગેવાનોની સાથે લોક સંપર્ક કર્યો હતો 14 – અમરેલી લોકસભા સીટનાં ઉમેદવાર ભરત સુતરીયા અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ જાફરાબાદ તાલુકાના વાઢેર, બાબર કોટ, વરાહ ગામ, ભાકોદર, લોઠપુર, લુણસાપૂર ચૌત્રા, વાઢ, મિતિયાળા, કડિયાળી, ધોળાદ્રી, દુધાળા સહિતના ગામડાઓમાં Continue Reading
અમરેલી
અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવારની પ્રચંડ જીત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક નાના મોટા કાર્યક્રમો થઇ રહયા છે ત્યારે સાવરકુંડલા તાલુકાના જુદા જુદા ગામોમા પ્રદેશ ભાજપ મંત્રી અને સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશ કસવાલા દ્વારા કેન્દ્રની મોદી સરકાર અને રાજયની ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાની જાણકારી આપી તેમજ આગામી ૨૦૪૭માં ભારત દેશ વિકસીત બને તેના […]Continue Reading