સાવરકુંડલા તાલુકાના થોરડી ખાતે આવેલ નિવાસી અંધ વિદ્યાલય ના વિદ્યાર્થી ઓને મોબાઈલ અને કીટ વિતરણ કરવામાં આવી હતી આતકે અમરેલી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.બી.ખેર દ્વારા નિવાસી અંધ વિદ્યાલય થોરડીની માસિક મુલાકાત તથા નિરીક્ષણ યોજાયું હતું જેમના દ્વારા શાળાની વ્યવસ્થા તપાસી બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી નવા પ્રવેશ પામેલ બાળકોને કીટ વિતરણ તેમજ સરકારશ્રી તરફથી મળેલ […]Continue Reading


















Recent Comments