Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયા જીલ્લા ને ખેડૂત પ્રતિનિધિ મંડળે  કિસાન સન્માન નિધિ ચૂકવવા અંગે રજુઆત કરી અતિ ગંભીર અને તમારા વિહવટી અધિકારીઓ દ્વારા અને આવશ્યક જવાબદારી માંથી ફરજમાં થયેલ બેદરકારીથી અમરેલી જીલ્લાના તમામ તાલુકા કક્ષાના કિસાનોને કેન્દ્રીય સહાયમાંથી બાકાત રાખવાથી થયેલ અન્યાય માટે તમારૂ ધ્યાન દોરાયું કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી  ૨૦૧૯ માં ભારતના કિસાનો Continue Reading
અમરેલી
અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા નોન ટ્રાન્સપોર્ટ મોટર કાર વાહનો માટેની નવી સિરીઝ GJ 14 BG 0001 થી 9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૨૫.૦૫.૨૦૨૪ સાંજે ૪ વાગ્યા થી તા.૨૮.૦૫.૨૦૨૪ સાંજે ૪ વાગ્યા સુધીમાં કરી શકાશે. બિડિંગ સમયગાળો તા.૨૮.૦૫.૨૦૨૪ થી તા.૩૦.૦૫.૨૦૨૪ સુધી રહેશે. ઈ-ઓકશનનું પરિણામ તા. ૩૦.૦૫.૨૦૨૪ના રોજ જાહેર કરવામાં આવશે. Continue Reading
અમરેલી
તાજેતરમાં જ અમરેલી તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી અમરેલી તાલુકાનાં ખેડૂતોને ઉનાળું પાકમાં વ્યાપક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોના કાચા મકાનોને પણ મોટા પાયે નુકશાની થઈ છે, તો ગુજરાત રાજય સરકાર ખેડુતો અને લોકો પ્રત્યે સંવેદના દાખવીને કુદરતી આફતરૂપી કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકશાનીમાંથી ખેડુતો અને લોકોને ઉગારવા માટે તત્કાળ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલીકા દ્વારા પાલિકા વિસ્તારમાં રહેતા શહેરીજનોને જાહેર નોટીસ પાઠવી સાવરકુંડલા નગરપાલીકા વિસ્તારમાં જર્જરીત અને જોખમ કારક મિલ્કત મકાનો ધરાવતા તમામને જાહેર નોટીસ દ્વારા આગામી ચોમાસાની ઋતુ શરૂ થતી હોય વાવાઝોડુ, અતિવૃષ્ટિ વગેરે ને કારણે જર્જરીત થયેલ મિલ્કતો પડવાની સંભાવના હોય અને જર્જરીત થયેલ મિલ્કતો પડવાથી અન્ય કોઈના હકક-હિત ને તેમજ જાન માલને નુકશાન થાય […]Continue Reading
અમરેલી
સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નો તા.૧૮-૦૫-૨૪ ના રોજ  લાઠી લીલીયા તાલુકાના પટેલ સમાજ ના તમામ પ્લેયર નું ૮ ટીમ ઓનર દ્વારા મેગા ઓક્શન કરવામાં આવશે જેમાં ઑક્શન પદ્ધતિ થી કુલ ૮ ટીમ તૈયાર થશે અને આગામી તા.૧ અને ૨ જૂન શની રવિ રોજ ભવ્યાતિભવ્ય ટુર્નામેન્ટ નો પ્રારંભ […]Continue Reading
અમરેલી
અમરેલી તા. ૧૫ મે, ૨૦૨૪ (બુધવાર) ચોમાસા પૂર્વે (પ્રિ-મોન્સુન) તૈયારીઓના ભાગરુપે અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત કરવાની થતી કામગીરીઓના આયોજન અને જરુરી વ્યવસ્થાઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા કક્ષાએથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અને જિલ્લા કક્ષાએ બેઠકમાં જોડાયેલા સંબંધિત Continue Reading
અમરેલી
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે વિવિધ સામાજિક સંસ્થા ઓના સંકલન થી ચાલતા છાસ કેન્દ્ર માં દૈનિક ૫૦૦ થી વધુ પરિવારો ના ૨૦૦૦ વ્યક્તિ ઓને વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર ના સહયોગી દાતા નાગરિક શરાફી મંડળી જીતુભાઇ બલર રજનીભાઈ ધોળકિયા ધીરૂભાઇ નારોલા એલ જી દેવચંદભાઈ આલગિયા ભરતભાઇ ભટ્ટ બાબુભાઈ વી  મકવાણા વજુભાઇ રૂપાધડા જ્યોત્સનાબેન વાઢેર બબાભાઈ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સેવાગ્રુપ દ્વારા શહેર ના વધુ બે વિસ્તારો માં ઠંડા પીવા ના પાણી ના પરબ નો પ્રારંભ આજ રોજ તારીખ ૧૫/૦૫/૨૦૨૪ ના સેવા ગ્રુપ દામનગર દ્વારા રાભડા રોડ ચોકડી અને ઠાંસા રોડ ચોકડી એ નવા બે ઠંડા અને ફિલ્ટર પાણી ના પરબ શરૂ કરવા માં આવેલ છે.દરેક દાતા શ્રી અને દરેક સેવા ભાવિ […]Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનની ના દર્શને પધાર્યા કર્ણાટક હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ એન વી અંજારીયા પરિવાર અંગત પ્રવાસે નીકળતા દામનગર નજીક ના ચમત્કારિક દેવ હાજરાહાજુર શ્રી ભુરખીયા હનુમાનજી ના દર્શને આવતા સાંજ ની આરતી નો ધર્મલાભ લઇ પ્રસાદ ગ્રહણ કરેલ કર્ણાટક હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ શ્રી અંજારિયા સાહેબ ના સહ પરિવારે  શ્રી ભુરખિયા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર ની મધ્યમાં દેવળા ગેઇટ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળામાં સોનિક ફાઉન્ડેશન દ્વારા દરરોજ વહેલી સવારે 300 જેટલા પરિવારો ને વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવી રહી છે. આ છાશ કેન્દ્ર ની સેવા ચાર માસ થી શરૂ છે. જેમાં દરરોજ આશરે એક હજાર કરતા વધુ લોકો આ છાસ કેન્દ્ર નો લાભ મેળવે છે. આ છાશ કેન્દ્ર […]Continue Reading