સાંસદ શ્રી ભરતભાઈ સુતરિય અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયાની ઉપસ્થિતિમાં અમરેલી તાલુકાના પ્રજાજનો માટે લોક દરબાર યોજાયો હતો. અમરેલી તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ સહિતના લોકોએ જનહિતના પ્રશ્નોની ૩૯ રજૂઆતો કરી હતી.અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી અજય દહિયાની ઉપસ્થિતિમાં મળેલા આ લોક દરબારમાં રસ્તા, પીવાના પાણી, પૂર સંરક્ષણ Continue Reading


















Recent Comments