Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
બાગાયતી પાકોમાં રક્ષિત ખેતી અંગે ઈમ્પેક્ટ એનાલિસિસ-વ-સેમિનારનું આયોજન બાગાયત કચેરી દ્વારા કરવામાં આવ્યુ હતુ. નેટ હાઉસ-ગ્રીન હાઉસમાં ખેતી કરતાજિલ્લાના ૫૦ થી વધારે ખેડુતો જોડાયા હતા. કાર્યક્રમમાં બાગાયત નિયામક્શ્રી સી. એમ. પટેલ,  સંયુક્ત બાગાયત નિયામક્શ્રી આર. એચ. લાડાણી સહિતના અધિકારીશ્રીઓ ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા. ખેડુતો સાથે ખેતી વિષયક ચર્ચાઓ કરી ખેડૂતોને માર્ગદર્શન Continue Reading
અમરેલી
 વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમરેલી તાલુકા કક્ષા યોગ દિવસની ઉજવણી તરવડા સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે થઈ હતી. આ કાર્યક્રમમાં સંતો, મહાનુભાવો તથા વિદ્યાર્થીઓએ યોગ દિન ઉજવણીમાં ભાગ લીધો હતો. ગુરુકુલના વિશાળ પ્રાંગણમાં વિદ્યાર્થીઓએ વિવિધ યોગ મુદ્રાઓ પ્રસ્તુત કરી હતી.        આ પ્રસંગે તરવડા ગુરુકુલના સંચાલક શ્રી પુરાણી કૃષ્ણપ્રિયદાસજી Continue Reading
અમરેલી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ અને શહેરીની પ્રારંભ કરવામાં આવ્યો  હતો. ઉલ્લેખનીય છે કે, ‘સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0’ નું લક્ષ્ય, શહેરોને સંપૂર્ણપણે કચરામુક્ત કરવાનું છે. સ્વચ્છ ભારત મિશન (શહેરી) ૧.૦ ‘સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત’ અંતર્ગત અમરેલી સ્થિત નગરપાલિકા પ્રાંગણમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી અને Continue Reading
અમરેલી
ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે, मनः प्रशमनोपायो योग इत्यभिधीयते ॥ અર્થાત્ મનને પ્રસન્ન રાખવા માટે યોગ જરુરી છે. ‘યોગ: કર્મસુ કૌશલમ્’ સૂત્રમાં કર્મયોગનું ચિંતન રજૂ થયું છે. યોગ એ આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ છે સાથે યોગ થકી શરીર અને આત્માનું જોડાણ શક્ય બને છે.      ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘સ્વયં અને સમાજ માટે Continue Reading
અમરેલી
રાજ્યને આગામી પાંચ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ગુજરાત બનાવવા રાજ્ય સરકાર દ્વારા મિશન મોડ પર પ્રયત્નો થઈ રહ્યા છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતી અપવાનાવા માટે ખેડૂતોને આહ્યન કરવામાં આવ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામના ખેડૂતશ્રી જગદીશભાઈ તળાવીયાની પ્રાકૃતિક ખેતીની સફળતા જાણવા જેવી છે. Continue Reading
અમરેલી
લાઠી ના દુધળા બાઈ ગામે શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સ્માઈલ ટ્રેન ના સહયોગ થી લાઠી તાલુકા ની નવજાત બાળકી ની જન્મજાત ખામી નિવારવા સર્જરી દ્વારા સારવાર કરાઈ. લાઠી તાલુકા ના દુધાળા બાઈ ગામ ના ગોપાલ સાટીયા ની નવજાત બાળકી ને  જન્મજાત ફાટેલા હોઠ હોવાનું નિદાન થયું હતું. આ અંગે આરોગ્ય વિભાગ […]Continue Reading
અમરેલી
દામનગર લાઠી તાલુકા ના આસોદર ગામે ઇકો કલબ ફોર મિશન દ્વારા વિવિધ કાર્યક્રમનું આંસોદર પ્રાથમિક શાળામાં આયોજન ઈકો ક્લબ ફોર મિશન લાઈફ ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત એક અઠવાડિયા દરમિયાન વિવિધ પ્રવૃત્તિ, પ્રોજેક્ટ અને કાર્યક્રમનું આયોજન શ્રી આંસોદર પ્રાથમિક શાળા તાલુકો લાઠી જિલ્લો અમરેલીમાં કરવામાં આવ્યું છે. જેમાં બાળપણથી જ બાળકો પર્યાવરણ પ્રત્યે જાગ્રત બને અને તેના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર -૭ માં આવેલ ટેક્ષી સ્ટેન્ડ વિસ્તારમાં પેવિંગ બ્લોક રોડનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના કામો પૂર્ણ થયા પછી,  ટેક્સી સ્ટેન્ડ વિસ્તારમાં  વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે અને  યાતાયાત વધુ સુગમ બનશે. સાથો સાથ વોર્ડ નંબર- ૭ના પ્રતિનિધિ સોહીલ શેખ અને નગરસેવક આસિફ કુરેશી દ્વારા તકદીર પાન પાસે […]Continue Reading
અમરેલી
 આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવણી તા.૨૧ જૂન ના રોજ કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા, યોગાસન અને તેનાથી થતાં ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત્ત થાય, યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા ઉદ્દેશ્ય સાથે જિલ્લાના વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિન પૂર્વે, પ્રિ ઇવેન્ટ – યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જિલ્લાના Continue Reading
અમરેલી
ચોમાસાની સીઝન હાલ શરૂ થઇ ગયેલ છે ત્યારે રોડ, રસ્તા, વિજળીની લોકહિતાર્થે જાળવણી બાબતે સાવરકુંડલાના પ્રાંત કચેરી ખાતે મિટીંગ યોજાયેલ હતી જેમા પ્રાંત અધીકારીશ્રી ભાલાળા મેડમ તથા હોનહાર જાગૃત ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાના અઘ્યક્ષ સ્થાને મિટીંગ મળી હતી. આ મિટીંગમાં આરોગ્ય, રોડ, રસ્તા, વિજ પ્રશ્નો જેવા તાર્તીક મુદ્દાઓને ખાસ ઘ્યાને લેવામાં આવેલ હતા. ધારાસભ્યશ્રી કસવાલાએ આ […]Continue Reading