Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
તે પહેલા અમરેલી નગરપાલીકા વિસ્તારનાં તમામ નગરજનો આ યોગ અંગેની જાગૃતિ અર્થે વોર્ડ ૧ થી ૧૧માં ૧૬મી જુન થી ૨૦મી જુન સુધી દરરોજ કાર્યક્રમ યોજવામાં આવશે. અમરેલી નગરપાલીકાનાં ચીફ ઓફીસરશ્રી એચ.કે.પટેલની યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્રારા ૨૧મી જુનની વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. માનવીની તંદુરસ્તી તેમજ આરોગ્યલક્ષી જીવન માટે યોગ આવશ્યક […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાનો સૌથી મોટો ગણાતો તાલુકો એટલે સાવરકુંડલા અં સાવરકુંડલા શહેરમાં આજની આધુનિક ટેકનલોજી અને સુંદર સુવિધાઓથી સજ્જ એક સર્કીટ હાઉસ બને તેવી સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળાએ કરેલી હતી જેના ફળ સ્વરૂપે વિકાસનો પર્યાય બનેલા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે જ્યારે વિકાસ અંગેની ધારાસભ્યશ્રી મહેશ કસવાળાની લાગણીઓ ભર્યા પત્રો ને Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યમાં ભાજપના રાજમાં ગુજરાત સરકારના મોટા ભાગના વિભાગોમાં ખોટનો ધંધો ચાલે છે, અને આ ખોટના ધંધામાં ભાજપના નેતાઓ ખીચાઓ ભરવાનું કામ કરી રહ્યા છે. ગુજરાતની આ ભાજપ સરકાર પોતાના નેતાઓના ખીચાઓ ભરવા માટે દરેક વિભાગોમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ અમલમાં લાવ્યા છે, અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી જ દરેક સરકારી વિભાગોમાં ખોટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર નાઓની સૂચના મુજબ અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓ તેમજ સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ નાઓએ અનડીટેકટ ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી આરોપી તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પરમાર ની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા […]Continue Reading
અમરેલી
સકલ જીવ પ્રાણીમાત્રનું કલ્યાણ ઈચ્છનારા પરોપકારી મહાપુરુષોએ પોતાનાં જીવનકાળમાં સમાજનાં ઉત્કર્ષ માટે અથાગ પ્રયત્નો કર્યાછે તેઓની કૃપાશક્તિ વડે તેઓનાં જીવનકાળ પછી પણ આ જગતમાં લોકહિતનાં કાર્યો થયા કરતા હોયછે સેવા ધર્મો પરમો ધર્મ મંત્રને સ્વજીવનમાં ચરિતાર્થ કરનારા અને પરોપકારનાં પ્રખર હિમાયતી તથા માનવસેવા હોસ્પિટલ ટીંબી નાં પ્રણેતા એવા પૂજ્યપાદ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી Continue Reading
અમરેલી
  છૂટાછેડા જેવા કેસમાં દંપતિને મૈત્રીપૂર્ણ રીતે સાંભળવામાં આવે અને સમજાવવામાં આવે તો તૂટવાનાં આરે આવી ગયેલાં સંબંધોને બચાવી શકાય છે. આવા જ એક શુભ આશયથી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રીએ સમગ્ર રાજયમાં જિલ્લા મથકે વૈવાહિક તકરાર નિવારણ અર્થે કાયમી પ્રિલીટીગેશન લોક અદાલતનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં લગ્ન સંબંધિત તકરારોનું મૈત્રીપૂર્ણ અને શાંતિસભર વાતાવરણમાં સમાધાન Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા બાબરા GIDC સ્થિત ખાનગી એકમમાં ગેસ લીકેજ મોકડ્રીલ કરવામાં આવી હતી. LPG સિલિન્ડર ફિલિંગ કરતાં સમયે વાલ્વ લીકેજના કારણે આગ લાગવાની દુર્ઘટના બની હતી, જે અન્વયે કંપનીના ફાયર સેફ્ટી સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કરી આગ કાબુમાં લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ આગ કંટ્રોલમાં ન આવતા કંપની દ્વારા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયકીય યોજનાઓમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે સહાય મેળવવા ખેડૂતો દ્વારા તા.૧૨ માર્ચ-૨૦૨૪ થી તા.૧૧ મે-૨૦૨૪ દરમિયાન આઇ-ખેડૂત (i-Khedut) પોર્ટલ મારફતે ઓન લાઇન અરજીઓ કરવામાં આવી હતી. સહાય મેળવવા ઇચ્છુક ખેડુતોએ અરજીની નકલ સાથે તાજેતરના ૭/૧૨ અને ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડની નકલ સહિતના જરુરી સાધનિક દસ્તાવેજોની નકલ, નાયબ બાગાયત Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની જૂન માસની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદશ્રી, નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાના વિવિધ પ્રશ્નોની Continue Reading
અમરેલી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરુ છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી Continue Reading