Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે આવેલ ઉજળીયા હનુમાનજી આશ્રમ ખાતે ધામધૂમપૂર્વક હનુમાન જયંતી મહોત્સવ તેમજ આશ્રમના મહંત વસનદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ પણ ઉજવવામાં આવી ખડસલી, મેરીયાણા, ગાધકડા, વીજપડી, લીખાળા, છાપરી, ભૉકરવા, ચીખલી જેવા ગામના સેવક સમુદાય તમામ ઉપસ્થિત રહી તેમજ સુંદરકાંડના પાઠ અને હવન કરવામાં આવેલ આજુબાજુના તમામ ગામના ગ્રામજનો આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા‌  તેમજ Continue Reading
અમરેલી
ગાધકડા વીજપડી માર્ગ ઉપર આવેલું આ વૃક્ષ તદ્દન સુકાઈ ગયેલ છે ગમે ત્યારે ઓચિંતા આ વૃક્ષ રોડ ઉપર પડવાની ભીતી સેવાય રહી છે, સરકારી તંત્ર આ વાતની ગંભીરતા લેશે કે માનવ જિંદગી મુશ્કેલીમાં મુકાશે? તાત્કાલિક અસરથી રોડ ઉપરનું વૃક્ષ કોઈ અઘટિત અકસ્માત ન થાય એ બાબતને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક અસરથી હટાવવામાં આવે તેવી લોકમૂખે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર – ૭ માં ઉનાળા દરમ્યાન પાણીની સમસ્યાઓ ટાળવા માટે પાલિકા તેમજ નગરસેવકો દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. વોર્ડમાં ઉનાળા દરમ્યાન બોરિંગના પાણીના સ્તરમાં ઘટાડો થવાને કારણે પાણીનું પ્રેસર ઓછું થઈ શકે છે જેના કારણે વિસ્તારના રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે, પાલિકા દ્વારા […]Continue Reading
અમરેલી
જાહેર જીવનની સૌજન્યતા સાથે સમાન્ય માણસના વિકાસની ચિંતા કરનાર વ્યક્તિત્વશ્રી ભરતભાઈ સુતરિયાના નામનું કમળ આપણે સૌએ મળીને દિલ્હી મોકલવાનુછે – કૌશિક વેકરીયા.14 અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનો અમરેલી તાલુકાની ૧૮ તાલુકા પંચાયત સીટનો પ્રવાસ યોજ્યો. ચૂંટણીના દિવસો નજીક આવતા, પ્રચાર પ્રસાર પુર જોશમાં.  આજે અમરેલી તાલુકાના તાલુકા પંચાયત સીટ મુજબના મુખ્ય Continue Reading
અમરેલી
આજ રોજ તારીખ ૨૫-૪-૨૪ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ સાવરકુંડલા  અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદશઁન નેત્રાલય હોસ્પીટલ સંચાલિત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પમાં આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની […]Continue Reading
અમરેલી
વિવિધ સેવાકીય કાર્યો કરનાર ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર, ધારી રોડ ચલાલા ખાતે આગામી તા.૦૮-૦૫-૨૦૨૪ બુધવારના રોજ ૨૬૬મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, સર્વરોગ કેમ્પનું આયોજન કરેલ છે. રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ તથા જીલ્લા અંધત્વ નિવારણ સમિતિના ઉપક્રમે યોજાનાર આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સેવા આપશે . પરિમલભાઈ મીનાબેન અતુલભાઈ શ્રુતિ Continue Reading
અમરેલી
રાષ્ટ્ર સેવાને સર્વોપરી માનનારા દેશના પ્રધાનમંત્રી મોદી માટે ભાજપ પરિવાર છે ને ભાજપના કાર્યકર્તાઓ મોદી પરિવાર તરીકે હવે ઓળખાઈ રહ્યા છે અગાઉ ચોકીદાર બનેલા કાર્યકર્તાઓ હવે પરિવાર બનીને 2024 ની લોકસભાની ચૂંટણીમાં અબ કી બાર 400 કે પાર બેઠકો લાવીને પ્રધાનમંત્રી ની હેટ્રિક મારવાની ભાજપના કાર્યકર્તાઓની સાવરકુંડલા તાલુકાના હાડીડા, દાઘીયા, વણોટ, ઘાંડલા, ચિખલી, ભમ્મર, દેતડ, […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના છેવાડાના વિસ્તારોમાં અને જાહેર જગ્યાઓ પર સમગ્ર શિક્ષા અંતર્ગત ક્યારેય પણ શાળાએ ન ગયેલ હોય તેવા તેમજ અધ વચ્ચેથી શાળા છોડી ગયેલ હોય તેવા ૬ થી ૧૯ વર્ષ સુધીના બાળકો અને બાળકીઓને ફરીથી શાળામાં પ્રવેશ મેળવે તે માટે આવા શાળા બહારના બાળકોનો સર્વે સાવરકુંડલાના વિવિધ વિસ્તારોમાંથી  હાથ ધરવામાં આવ્યો હતો ચાલો આપણે સૌ […]Continue Reading
અમરેલી
આજરોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે જુનાસાવર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગામના સરપંચ  કલ્પેશભાઈ કાનાણીની ઉપસ્થિતિમાં, મેડિકલ ઓફિસર  રામપ્રસાદ સાહેબ,સુપરવાઇઝર  ઇલ્યાસભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ એમપીએચડબલ્યુ વિનોદભાઈ સાગઠીયા અને એફ એસ ડબલ્યુ એન ડી મકવાણા દ્વારા ગામના લોકોને તથા સ્કૂલમાં મેલેરિયા વિશે સમજણ આપવામાં આવી. મેલેરીયાથી થતા નુકસાન અને મેલેરીયા રોગથી બચવાના Continue Reading
અમરેલી
ગઢડા સ્વામીના સ્વામી નારાયણ મંદિર ની ચૂંટણી માં અનેકો ઉમેદવારો ની ડિપોઝીટ જપ્ત.ગઢડા મંદિરની ચુંટણીમાં એસ.પી.સ્વામીને પહેલા સુપ્રીમકોર્ટ દ્વારા અને બાદમાં સતસંગીની કોર્ટમાં પણ જોરદાર લપડાક.   ગઢડા મંદિરની ચુંટણીમાં એસ.પી.સ્વામીને ગ્રુપને હરિભક્તોએ જાકારો આપતા ડીપોઝિટ પણ ડૂલ થઈ.શ્રી ગોપીનાથજી દેવમંદિર ગઢડામાં તા-૨૦/૦૪/૨૪ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાય જે ચૂંટણીની મત ગણતરી Continue Reading