Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સૃષ્ટિ રચનાની શકિત ઉપાસના પર્વ એટલે નવરાત્રી, મા – ના સાનિધ્યે ભકિતભાવ અપર્ણ કરવાના વિશ્વનો સૌથી મોટો અને મહત્વના આ ઉત્સવને ખેલૈયાઓ અને અબાલવૃધ્ધો સૌ ભકિતભાવથી ઉજવે છે. અમરેલી શહેર ખાતે વિવિધ સ્થાનોપર ઉજવાતા આ ધર્મોત્સવમા રાષ્ટ્રિય સહકારી આગેવાન દિલીપ સઘાણી સવજન વ્યકિતત્વનો પરિચય આપ્યો હતો. સઘાણી પરિવાર દ્રારા વર્ષોથી ઉજવાતી નવરાત્રીની પરપરામા સુખનાથ પરા […]Continue Reading
અમરેલી
કેતનભાઈ મહેતા, જતીનભાઈ મહેતા, સંદિપભાઈ ત્રિવેદી પરિવાર એ ધર્મલાભ લીધો બીપીનભાઈ ભરાડ, અશ્વિનભાઈ ઠાકરએ યજ્ઞવિધી સંપન્ન કરાવી નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન તષારભાઈ જોષી ઉપસ્થિત રહયા સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર” સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન દ્રષ્ટા – લોક સેવક શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા,તપોવન આશ્રમ નું Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં લોહાણા મહાજન પ્રેરિત વીરદાદાજસરાજ સેના દ્વારા આયોજિત તેરમાં રઘુકુળ નવરાત્રિ મહોત્સવનો અહીં લોહાણા વિદ્યાર્થી ભવનનાં કેમ્પસમાં સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો. માનવ મંદિરના પૂ.ભક્તિરામ બાપુએ પણ માઁ ના ગુણલાં ગાવા માટેના આ મહોત્સવમાં ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા. સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવનનાં કેમ્પસમાં Continue Reading
અમરેલી
સાવરકુંડલાની નવરાત્રી છેલ્લા ૭૫  વર્ષથી વિશિષ્ટ રહી છે અને લાખો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યારે આજે રિદ્ધિ સિદ્ધિના મહાદેવ મંદિર હોલની અંદર પૂ.હીરાગીરી માતાજી(ગુપ્ત ખોડિયાર મંદિર) અને આર. એસ.એસ. જિલ્લા સંયોજિકા સ્મિતાબેન  નીંબાર્કના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી અને શસ્ત્ર પૂજા કરીને કાર્યક્રમને ખૂલ્લો મુકાયો હતો જેમાં, માતૃશક્તિ દુર્ગાવાહિની અને વિશ્વ હિન્દુ પરિષદ Continue Reading
અમરેલી
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩ થી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ […]Continue Reading
અમરેલી
રાષ્ટ્રીય સહારા ટીવી ન્યૂઝના ગુજરાતના ઇન્ચાર્જ બ્યુરો-ચીફ હરેશ ટાંકના પીતાજી સ્વ. ભીખાભાઇ જીવરાજભાઇ ટાંકને સોશિઅલ મીડિયા, ટેલિફોનિક અને રૂબરૂ શ્રધાંજલિ આપતા ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા તેમજ રાજકીય મહાનુભાવો, ફિલ્મ અને ટીવી જગત ના નામી કલાકારોએ શ્રધાંજલિ આપી હતી. જેમાં મીડિયા જગતના રાષ્ટ્રીય સહારા ટીવીના નેશનલ ન્યુઝ ગ્રુપ એડિટર રમેશ અવસ્થીજી અને ઝી ન્યૂઝ ગુજરાતી Continue Reading
અમરેલી
મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફ્ળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમા મેઈન બઝાર થી જલારામ મંદિર તરફ જતાં નાવલી નદીના પુલ પર તંત્ર દ્વારા રેલિંગ ફીટ કરવામાં આવી.  સાથે સાથે આ પુલ પર ઈલેકટ્રીક પોલ ઉભા કરી જાહેર લાઈટની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.હવે લોકોને પણ સાવરકુંડલાના વિકાસ સંદર્ભે થોડી આશા બંધાયેલી જોવા મળે છે. હા, જ્યારે લોકપ્રશ્રનોને વાચા આપતા હોઈએ અને શહેરમાં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આજરોજ નવરાત્રિના નવલાં નોરતાંના પ્રારંભ કાળે માતાજીની આરાધના અર્થે પૂજા સામગ્રીનું વેચાણ પૂરજોશમાં.. માઈ ભક્તો હોંશે હોંશે શ્રધ્ધા અને આસ્થાભેર નવલાં નોરતાંના પાવન પર્વ પર માતાજીના પૂજન અર્ચન કાજે  જરૂરી પૂજા સામગ્રીઓ ખરીદવા માટે અહીની મેઈન બજારની દુકાનોમાં ભારે ધસારો જોવા મળ્યો…  આજથી શરૂ થતાં નવલાં નોરતાના પ્રારંભ કાળે જ આજ સવારથી જ Continue Reading
અમરેલી
શિશુવિહાર પ્રાંગણમાં ભાદરવી અમાસ પ્રસંગે ૨૦૦ બાળકોને ભોજન તથા શૈક્ષણિક સાધન સહાય કાર્યક્રમ યોજાયો….સ્વાતંત્ર્ય સેનાની અને બાળ કેળવણીકાર શ્રી પ્રેમશંકર ભાઈ ભટ્ટ ની સ્મૃતિ માં સતત ૧૩ માં વર્ષે ભાવનગર શહેરની ૩૧૪ આંગણવાડી પૈકી ૨૦૦ આંગણવાડીના બાળકોને શિશુવિહાર પરિસરમાં તા.૧૪ ઑક્ટોબર ના રોજ પ્રથમ સત્રના સમાપને સર્વ પિતૃ શ્રાદ્ધ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકા ના કમિશ્નર શ્રી Continue Reading