સૃષ્ટિ રચનાની શકિત ઉપાસના પર્વ એટલે નવરાત્રી, મા – ના સાનિધ્યે ભકિતભાવ અપર્ણ કરવાના વિશ્વનો સૌથી મોટો અને મહત્વના આ ઉત્સવને ખેલૈયાઓ અને અબાલવૃધ્ધો સૌ ભકિતભાવથી ઉજવે છે. અમરેલી શહેર ખાતે વિવિધ સ્થાનોપર ઉજવાતા આ ધર્મોત્સવમા રાષ્ટ્રિય સહકારી આગેવાન દિલીપ સઘાણી સવજન વ્યકિતત્વનો પરિચય આપ્યો હતો. સઘાણી પરિવાર દ્રારા વર્ષોથી ઉજવાતી નવરાત્રીની પરપરામા સુખનાથ પરા […]Continue Reading


















Recent Comments