Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર મહુવા રોડ ખાતે આવતીકાલે તારીખ ૨૪-૨ને શનિવારના રોજ સાંજે ૪થી૬ દરમિયાન વિનામૂલ્યે સફળતાનો શંખનાદ મોટીવેનલ સેમિનાર યોજાશે આ સેમીનારમાં ગુજરાતના ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર અશોક ગુજ્જર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોમાંથી રાહત મેળવવા અંગે પ્રેરક પ્રવચન આપવામાં આવશે. જેમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓને વાંચવા માટે Continue Reading
અમરેલી
પુ.ધ્યાનસ્વામી બાપા સમાધિસ્થાન સેંજળધામ (તા.સાવરકુંડલા)ખાતે સમૂહલગ્ન, મંદિર પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ધ્યાન સ્વામીબાપા એવોર્ડ એમ ત્રિવિધ કાર્યક્રમ આજે માઘપૂર્ણિમાના દિવસે તા 23-2-24ના પુ. મોરારિબાપુની પાવન સન્નીધિમા સંપન્ન થયાં.      પુ. ધ્યાનસ્વામી બાપા એવોર્ડ કાર્યક્રમમાં પ્રારંભમાં સૌ સંતોની ભાવવંદના કરવામાં આવી. સાવરકુંડલા તાલુકાના સાધુ સમાજના Continue Reading
અમરેલી
ભાવનગર – સોમનાથ હાઇવે ભાવનગર શિવકુંજ આશ્રમ સેવક સમુદાય અધેવાડા ત્રિદિવસીય શ્રી ભવનાથ મહાદેવ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વ શ્રી ભુરખિયા દાદા ને આમંત્રણમ શ્રી.ભવનાથ મહાદેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે પૂજ્ય સીતારામબાપુ અને શ્રી રામેશ્વરનંદીનિજી માતાજી શ્રી ભુરખિયા. હનુમાનજી ના સાનિધ્ય માં પધાર્યા તા.૨૪/૦૨/૨૪ શનિવાર થી તા.૨૬/૦૨/૨૪ સોમવાર પ પૂજ્ય સંતશ્રી Continue Reading
અમરેલી
દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ અને ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આયોજિત આગામી ૧૧ માર્ચ ના નવ મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ના ૭૧ નવ દંપતી ઓને કરિયાવર વિતરણ આગામી તા ૧૧/૦૩/૨૪ ના રોજ યોજાનાર નવ મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં જોડાયેલ ૭૧ નવ દંપતી ઓને ઉદાર દિલ દાતા તરફ થી ૧૦૦ જેટલી ગ્રહ  ઉપીયોગી […]Continue Reading
અમરેલી
 ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા હોય તેવા યુવાનો માટે જામનગર સેના ભરતી કાર્યાલય દ્વારા આગામી માસમાં આર્મી ભરતીમેળાનું આયોજન કરવામાં આવશે. આ લશ્કરી ભરતી મેળામા અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નીવીર ઓફિસ આસિસ્ટન્ટ, સ્ટોર કિપર, ટેકનિકલ) અગ્નિવીર ટ્રેડ્સમેન તમામ ટ્રેઇની કક્ષા પર ભરતી યોજાશે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માગતા અપરણિત પુરુષ Continue Reading
અમરેલી
આગામી માર્ચ-૨૦૨૪માં ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ યોજાશે. વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે મૂંઝવણ હોય તો તે અંગે માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે માટે આચાર્ય શ્રી, શિક્ષક શ્રીઓના નામ અને સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. ૧) શ્રી વિપુલભાઈ ભટ્ટ,  એલ.કે.બાબરીયા હામાપુર (બગસરા) મો. ૯૪૨૭૭૪૨૨૭૧ ૨) શ્રી કીરીટભાઈ જોટવા સુ. સા. હાઈસ્કૂલ (વડીયા) મો. ૯૮૯૮૪૬૭૯૯૯ ૩) શ્રી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અમરેલી જિલ્લામાં તા.૬ માર્ચ, ૨૦૨૪ સુધી અમલી રહેશે. જિલ્લામાં સભા-સરઘસ હથિયારબંધી, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક Continue Reading
અમરેલી
માર્ચ-૨૦૨૪ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનાર એસએસસી અને એચએસસી પરીક્ષા માટે જરુરી વ્યવસ્થાના આયોજન માટે અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.પરીક્ષા દરમિયાન સતત વીજ પુરવઠો જળવાઇ રહે અને પરીક્ષા કેન્દ્રની આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. પરીક્ષા કેન્દ્રો પર Continue Reading
અમરેલી
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ચલાલા દ્વારા સંચાલિત હરિબા મહિલા કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ડાયરેક્ટરશ્રી મહેશભાઈ મહેતા તથા શીતલબેન મહેતા દ્વારા વિદ્યાર્થીની બહેનોને માતૃભાષા એટલે માતાની ભાષા, માતૃભાષા એટલે સ્નેહની ભાષા એમ માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું. સાથે સાથે કોલેજની વિદ્યાર્થીની ચોટલીયા નિષ્ઠાએ Continue Reading
અમરેલી
આમ તો આનંદ પ્રમોદ માટે હરવા ફરવાનાં અનેક સ્થાનો હોય છે. લોકો સ્વૈરવિહાર કરવા માટે બાગ બગીચાનો આશરો પણ લેતાં હોય છે. કોઈ પણ દેશની શૈક્ષણિક સમૃદ્ધિ જોવી હોય તો તેની શાળા, મહાશાળાઓ ઉપરાંત વ્યક્તિ નિર્માણ માટે જેનું સૌથી વધુ યોગદાન હોય તો વાંચન માટે આવશ્યક વાતાવરણ અને આવું વાતાવરણ મોટેભાગે ઘરો કે ઓફિસમાં નહીં […]Continue Reading