ગીરગઢડા તાલુકાની ધોળી વાવની પાવન ભૂમિ પર શ્રી મોજીલા હનુમાનના સાનિધ્યમાં ૧૦૯ કુંડી મહાયજ્ઞનું આયોજન.
ગીરગઢડા તાલુકાની ધોળી વાવની પાવન ભૂમિ પર શ્રી મોજીલા હનુમાનનાં સાનિધ્યમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવાં ૧૦૯ કુંડી મહાયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ મહાયજ્ઞનો લ્હાવો લેવો એ પણ સૌભાગ્ય જ ગણાય. કદાચ તમામને માટે એ સમય ન પ્રાપ્ત થઈ શકે, તો કંઈ નહિ પણ તેમના દર્શન માત્રથી ધન્ય થઈ જવાય છે. આ પાવનકારી […]Continue Reading

















Recent Comments