અમરેલી નગરપાલિકાની યાદીમાં જણાવ્યાં મુજબ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિભાગ-અમરેલી દ્વારા અમરેલી શહેરમાં સાવરકુંડલા રોડ ઉપર ગુજકોમાસોલ સામે મહી પરીયેજ યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા તે વિભાગ તરફથી પાઈપલાઈન રીપેરીંગની કામગીરી શરૂ કરેલ છે, પરંતુ આ કામગીરીમાં યોગ્ય ટેકનીકલ માર્ગદર્શનનાં અભાવે વિલંબ થતાં શહેરનાં અમુક વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા સદંતર ઠપ્પ થઈ Continue Reading




















Recent Comments