Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા ની અધ્યક્ષતા માં કોંગ્રેસ હોદેદારો ની બેઠક મળી જેમાં આગામી લોકસભા ની સામાન્ય ચૂંટણી અંગે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જેનીબેન ઠુંમર ના સમર્થન માં કુકવવા ના વાવડી ખાતે હાજરી આપવાની ટીમ માર્ગદર્શન અપાયું હતું દામનગર શહેર  માં મધસ્થ ચૂંટણી કાર્યાલય  સહિત ની ચર્ચા કરાય લોકસભા ૧૪ અમરેલી ના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના કરજાળા મુકામે સદગુરુ પ. પૂ. સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના અનન્ય ચરણોપાસક સદશિષ્ય પ. પૂ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ હાલ કરજાળા મુકામે પધારેલ છે.. કરજાળા ખાતે અનેક ભાવિકો દિવ્ય અમૃતવાણી તેમજ સત્સંગનો લાભ લઈ રહ્યા છે,આમ તો તેઓશ્રીના સત્સંગનો લાભ લેવો એ પણ જીવનનો અણમોલ લ્હાવો છે. પ્રસ્તુત તસવીરમાં અહીં કરજાળા મુકામે શ્રી […]Continue Reading
અમરેલી
દામનગર છભાડીયા રોડ મોગલધામ ના આંગણે પંચમ્શ્રીમદ્ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પરમ પૂજય રાષ્ટ્રીય સંત શ્રી શ્રી રૂદ્રભારતીજી બાપુ (બ્રહ્મર્ષી) ના વ્યાસાસને યોજાશે શ્રી મોગલધામ દામનગરને આંગણે પાંચમી વખત શ્રીમદ્ ભાગવત કથાનું મંગલ આયોજન  કુળદેવીશ્રી મોમાઈ માતાજી તેમજ રાજરાજેશ્વરી જગતજનની જગદંબા આઇશ્રી મોગલ માતાજીની દિવ્ય કૃપા દ્રષ્ટિથી સર્વ જીવાત્માઓના કલ્યાણ અર્થે પરમ કૃપાળુ Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામે શ્રી મોમાઈ ધામ પુંજા આપા આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સમસ્ત ઢગલ પરિવાર તેમજ મેવાસા ગામના ગ્રામજનો દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કથાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે કૃષ્ણ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવેલ અને રબારી સમાજના પ્રમુખ મેહુલભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા આપવામાં […]Continue Reading
અમરેલી
બગસરામાં વાલી સંમેલન યોજાય ગયું. બાળ કેળવણી મંદીર અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના સંયુક્ત ઉપક્રમે, સ્લમ વિસ્તાર ના વિચરતી અને વિમુક્ત જાતિ ના સરાણીયા દેવીપૂજક સમાજના બાળકોના વાલીઓનું વાલી સંમેલન,૧૩ એપ્રિલ ના રોજ સ્વ દિપાબેન પ્રવીણભાઈ ઠક્કર ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાય ગયું.  બાળ માનસ ના ઘડતરમાં વાલીઓની ભૂમિકા, બાળકો સાથે નું […]Continue Reading
અમરેલી
ધારી તાલુકાના ગોવિંદપુર (ગીર) ખાતે આવેલાં શ્રી નકળંગ દેવંગી આશ્રમ ખાતે સાધ્વી પુ. શ્રી ગીતામાતાજી ગુરુ શ્રી રાજેન્દ્રદાસબાપુ દ્વારા સ્વ. કુંવરબા બાવબાપુ ભટ્ટીના સ્મરણાર્થે તેમજ સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી ભોજદે વાળા શાસ્ત્રીશ્રી રાકેશભાઈ પંડ્યા મધુર શૈલીમાં કથામૃત પાન કરાવી રહ્યા છે.  સંતો, મહંતો, રાજકીય-સામાજીક Continue Reading
અમરેલી
ઇમરાનભાઈને ઈદ મુબારકબાદી પાઠવી જીવનમાં સતત  પ્રગતિ કરતાં રહો એવા આશીર્વાદ પણ આપ્યા. આજરોજ સંત શ્રી પ પૂ ભક્તિરામ બાપુ (માનવ મંદીર આશ્રમ) ઇમરાનભાઈ (લક્કી આર્ટ)ની મુલાકાતે આવ્યા અને ઈદની મુબારક પેશ કરી અને આશીર્વાદ આપ્યા.Continue Reading
અમરેલી
ધારી નકળંગ દેવંગી આશ્રમ ગોવિંદપુર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન ધારી તાલુકાના ગોવિંદપુર (ગીર) ખાતે આવેલાં શ્રી નકળંગ દેવંગી આશ્રમ ખાતે સાધ્વી પુ. શ્રી ગીતામાતાજી ગુરુ શ્રી રાજેન્દ્રદાસબાપુ દ્વારા સ્વ.કુંવરબા બાવબાપુ ભટ્ટીના સ્મરણાર્થે તેમજ સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી ભોજદે વાળા શાસ્ત્રીશ્રી રાકેશભાઈ પંડ્યા મધુર Continue Reading
અમરેલી
અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવારની પ્રચંડ જીત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક નાના મોટા કાર્યક્રમો થઇ રહયા છે ત્યારે સાવરકુંડલા તાલુકાના જુદા જુદા બુથો(શકિત કેન્દ્રો) ઉપર ખુબ જ જોર શોરથી મીટીંગો અને જાહેર સભાઓ થઇ રહયા છે ત્યારે અમરેલી લોકસભા ભાજપ ઉમેદવાર શ્રી ભરત સુતરીયાની ખાસ ઉપસ્થિતીમાં અને પ્રદેશ ભાજપ મંત્રીશ્રી સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશ કસવાલા […]Continue Reading
અમરેલી
અમરેલી વાહ ફાઉન્ડેશન દ્વારા ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલ ખાતે ૩૦૦ થી વધુ ગણિત વિજ્ઞાનના મોડેલ ધરાવતી આધુનિક લેબનું નિર્માણ થયું. આ લેબ એક કમ્યુનિટી સાયન્સ સેન્ટર તરીકે કાર્યરત રહેશે માત્ર કલામ કેમ્પસના વિધાર્થીઓ જ નહીં પરંતુ સમગ્ર અમરેલીના બધા જ વિધાર્થીઓ આ લેબની અંદર કાર્ય કરી શકશે.આ ઉદ્દઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે વાહ ફાઉન્ડેશનના ચેરમેન પ્રફુલભાઈ […]Continue Reading