Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
વિદ્યાભારતી ટ્રસ્ટ – અમરેલી સંચાલિત દીપક હાઈસ્કૂલમાં આજે તા. ૧૧-૦૩-૨૦૨૪ ના રોજ ધો. ૧૦ અને ધો. ૧૨ ના બોર્ડની પરીક્ષાઓ શરૂ થતા અમરેલી જિલ્લાની અગ્રણી સેવાભાવી એન.જી.ઓ. લાયન્સ કલબ ઓફ અમરેલી ( સીટી ) દ્વારા પ્રથમ દિવસે પરિક્ષાર્થી ભાઈ – બહેનોને પરીક્ષામાં ઉજ્જવળ સફળતા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. અમરેલીના પ્રાંત અધિકારી શ્રી મહેશભાઈ નાકિયાએ […]Continue Reading
અમરેલી
કેન્દ્રમાં છેલ્લા ૧૦ વર્ષથી ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર છે અને નરેન્દ્ર મોદીની સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવડી છે, ત્યારે ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી લડવા માટે ભાજપ પક્ષ કે નરેન્દ્ર મોદી પાસે કોઈ મુદ્દો ન હોવાથી “મોદી કા પરિવાર” મુદ્દો લઈને ભારત દેશની જનતાને ભ્રમિત કરવા માટે ભાજપ પક્ષ અને નરેન્દ્ર મોદી ઉભા રોડે ચડયા છે, […]Continue Reading
અમરેલી
બાબા રામદેવ યુવક મંડળ દ્વારા સાવરકુંડલામાં ૩૧ નવયુગલોના દ્વિતીય સર્વ જ્ઞાતિ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે . આ લગ્નોત્સવ ૧૩-૩-૨૪ ના રોજ યોજાશે. આ લગ્નોત્સવનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્ન કરાવવાનો છે. આ ઉપરાંત, યુવા પેઢીમાં સમાજ સુધારાના સંદેશાને પ્રોત્સાહન આપવાનો પણ આ એક નમ્ર પ્રયાસ છે. આ લગ્નોત્સવમાં ભાગ લેનારા ૩૧ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાની નેમ ધરાવતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તથા સંતો તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે શુભારંભ.. સાફલ્ય એજ્યુકેર ઇન્સ્ટિટયૂટ એન્ડ લાઇબ્રેરીનો સાવરકુંડલા ખાતે શુભારંભ થયો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય  મહેશભાઈ કસવાલા, કબીર ટેકરીના મહંત શ્રી નારણદાસબાપુ , પૂજ્ય ભક્તિરામબાપુ, પૂજ્ય નાગજીબાપુ નાની ધારી, Continue Reading
અમરેલી
જંગલોના રાજા સિંહ પરિવાર સાથે રેવન્યુ વિસ્તારમાં આવી પહોંચવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે એવા સમયમાં ખોરાક અને પાણીની શોધમાં સિંહો હવે જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં વિહરતા જોવા મળી રહ્યા છે. સાવરકુંડલાના જાબાળ ગામમાં પાંચ સિંહો ગત રાત્રીએ ગામમાં ઘુસી જતા ગામના  પાલતુ પશુઓ ગામ મૂકીને સીમ તરફ દોટ મૂકી ભાગી છૂટ્યા હતા . […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં માનવસેવાની પ્રવૃત્તિઓ કરતાં શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૦-૩-૨૪ ના ગાંધી ધર્મશાળા ખાતે સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ સાથેચંદ્રેશભાઇ રવાણી, પ્રિતેશભાઈ કાણકીયા, કેતનભાઇ હિંગુ, અશ્વિનભાઈ સાગર, કમલેશભાઈ મગિયા, પીસી વણઝારા, રાજુભાઈ શિંગાળા, કાનાભાઈ Continue Reading
અમરેલી
આજ રોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે શ્રી વી ડી નગદીયા હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને નિર્ભય થઈને પરીક્ષા આપી ઉજ્જ્વળ પરિણામ પ્રાપ્ત કરો તેવી શુભકામનાઓ પ્રદેશ યુવા ભાજપના કારોબારી સદસ્ય અને સાવરકુંડલા તાલુકા પંચાયતના સદસ્ય  વિજયજી ચાવડા દ્વારા પાઠવવામાં આવી હતી અને આ તકે તાલુકા ભાજપના ઉપપ્રમુખ હરેશભાઈ ભુવા, શાળાના ટ્રસ્ટી જગદીશભાઈ […]Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ દ્વારા સ્નાતક વિદ્યાર્થીઓ તથા અંતિમ સેમેસ્ટરની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પસ પ્લેસમેન્ટમાં, એનઆઈઆઈટી–આઈસીઆઈસીઆઈ  બેંકની ભરતી એજન્સી અને શીતલ આઇસક્રીમ લિ. એ ભાગ લીધો હતો. એનઆઈઆઈટી ના પ્રતિનિધિ  મોહમ્મદ સદામે આઈસીઆઈસીઆઈ બેંકમાં પસંદગી પ્રક્રિયા અને જોબ Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં જ્વેલર્સ ક્ષેત્રે અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર સોનિક જ્વેલર્સ લીમીટેડ દ્વારા છેલ્લાં ૧૮ વર્ષથી ચાલી રહેલ માલામાલનો ડ્ર્રો ખૂબજ હર્ષોલ્લાસથી માનવંતા  મહેમાનો અને ગ્રાહકોની વિશાળ ઉપસ્થિતિમાં માનવંતા ગ્રાહકો માટે લકકી કુપન ડ્રો યોજવામાં આવ્યો હતો. સોનિક જ્વેલર્સ લીમીટેડના  પરેશભાઈ કેતનભાઈ અને સુનિલભાઈ હિંગુ દ્વારા માનવંતા મહેમાનોને ખૂબ જ આદરસત્કાર સાથે Continue Reading
અમરેલી
અમરેલી ઈશ્વરીયા નૃતન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાત મુહુર્ત પ્રસંગે વડતાલથી ખાસ પરમ પૂજ્ય ૧૦૮ ભાવિ આચાર્ય શ્રીનૃન્દ્રપ્રસાદજીમહારાજશ્રી ઉપસ્થિત રહી ખાત મુહુર્ત વિધિ કર્યો હતો. સાથે ઈશ્વરીયા ગામનાં ભારત સરકાર નાં મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા  ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ઉપ દંડક  કૌશિકભાઈ વેકરીયા, દિલીપભાઈ સંઘાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે Continue Reading