Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા અને સુખાકારી વધે તે માટે શ્રેણીબદ્ધ પગલા લેવાઈ રહ્યા છે જેના ઉપક્રમે સાવરકુંડલા એસટી ડેપોને ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા ચાર નવી બસોની ફાળવણી કરવામાં આવી છે આમ તો સાવરકુંડલા ડેપોને નવી દસ બસ ફાળવવાની  છે પણ આજે સવારે ૪ આવી ગઈ છે જેનું આજે બપોરે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા […]Continue Reading
અમરેલી
ગતરોજ વીજપડી ખાતે કર્મનિષ્ઠ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની હાજરીમાં વીજપડી ગામની અંદરનો બાયપાસ રોડ જે વીજપડી માટે જટિલ પ્રશ્ન હતો તે સોલ્વ કરી એક કરોડ સાંઈઠ લાખ રૂપિયા જેવી માતબર રકમ ફાળલીને  વીજપડી ગામ તેમજ આજુબાજુના ૨૫ ગામની  રોજ માટે સમસ્યાનો ઉકેલ કરી આપેલ છે તેમજ વીજપડી સામુહકાર્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ માટે ₹ ૧૨, લાખ પણ રાજ્ય […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરની મધ્યમાં ઝીઝુંડા ગેઈટ ખાતે આવેલ સુપ્રસિધ્ધ ચાંપરાજબાપુની જગ્યા ખાતે આવેલ પરમ પૂજ્ય દાનબાપુના મંદિર ખાતે દાનબાપુની જગ્યાના મહંત બાપલુબાપુ અને દાનેવ સેવા સમિતિ તેમજ સમસ્ત કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા પરમ પૂજય દાનબાપુનો થાળ મહાવદ અમાસના દિવસે રાખવામાં આવ્યો હતો આ તકે દાનેવધામ ચલાલાના મહંત પૂજ્ય વલકુબાપુ, સૂરજદેવળ જગ્યાના મહંત ધર્મભૂષણ શાંતિદાસબાપુ, તુલસીશ્યામ Continue Reading
અમરેલી
સાવરકુંડલા એસ.ટી.ડેપો દ્વારા સાવરકુંડલા થી પંચમહાલ જિલ્લામાં જવા આવવા માટે તારીખ  ૧૭ થી ૨૪ માર્ચ સુધી હોળી ધુળેટીના તહેવારને અનુલક્ષીને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે જે એસ.ટી.બસો સાવરકુંડલા થી ગોધરા, દાહોદ, ઝાલોદ, ફતેપુરા સુધી આવક જાવક કરશે સાવરકુંડલા તાલુકામાં ખેતીના મજૂરો અને અન્ય ધંધાઓમાં સંકળાયેલ પંચમહાલ અને એમ.પી.ના મજૂરો પોતાના વતનમાં હોળી ધુળેટીના તહેવારમાં સહેલાઈથી Continue Reading
અમરેલી
આજરોજ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા એસ.ટી. ડેપો સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા એસ.ટી. ડેપોમાં આંખના રોગોનો નિદાન કેમ્પ યોજાયો જેમાં એસ.ટી.ના ડ્રાઇવર,કંડકટર તથા અન્ય સ્ટાફ કુલ મળીને ૧૦૦ થી વધારે દર્દીઓ એ લાભ લીધો તેમાંથી ૨૦ થી વધારે દર્દીઓને મોતિયા, વેલ તથા ઝામરની તકલીફ હતી જેના માટે ઓપરેશનની સુવિધા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં […]Continue Reading
અમરેલી
બાગાયત–કૃષિ વિકાસની ચર્ચા, પ્રવાસન પ્રવૃતિમા સહકાર કશ્મિર ડેરી ચેરમેન વિક્રાંત ડોગરા, ઈફકો સ્ટેટ માર્કેટીંગ મેનેજર સુખપાલ સિંહ સિધ્ધ, ડાયરેકટર એમ.કે.વર્મા, ઈફકો આર.જી.બી.સદસ્યા સકિલા અખ્તર, સરહદ પ્રવાસન સમિતિ અધ્યક્ષ ખાલીદ લોન ની ઉપસ્થિતી એરપોર્ટ ખાતે સહકાર સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્રારા ભવ્ય સ્વાગત દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ અને સહકાર ને દેશના પ્રવાસન ક્ષેત્ર Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લાના લીલીયા મોટા ખાતે રૂ. ૨૭ લાખની રાશિ સાથે સ્વિકત પ્રાથના હોલ તેમજ સાસ્કતિક હોલના કામનુ આજ તા. ૧૬ માચના રોજ સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના વરદહસ્તે ખાતમુહુત કરવામા આવેલ છે. આ તકે સાસદશ્રીએ જણાવેલ છે કે, લોકસભાના સાસદ તરીકે તેઓને મળતી સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અતગત રૂ. ૧૧ લાખ તેમજ માન. કેન્દ્રીય મત્રી શ્રી […]Continue Reading
અમરેલી
આજ તા. ૧૬ માચ ૨૦૨૪ ના રોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અને અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્રારા અમરેલી ડીવીઝન ખાતેથી ગુજરાત સરકાર દ્રારા ફળવાયેલ ૨૦ નવી બસોની શાસ્ત્રોક વિધી સાથે પુજા સહ લીલીઝડી અર્પી પ્રસ્થાન કરાવેલ હતુ. આ તકે સાસદશ્રીએ જણાવેલ હતુ કે, સલામત સવારી-એસ.ટી. અમારીના હેતુ સાથે લોકોની સુખાકારીમા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરની મધ્યમાં ઝીઝુંડા ગેઈટ ખાતે આવેલ સુપ્રસિધ્ધ ચાંપરાજબાપુ ની જગ્યા ખાતે આવેલ પરમ પૂજ્ય દાનબાપુ ના મંદિર ખાતે દાનબાપુ ની જગ્યાના મહંત બાપલુબાપુ અને દાનેવ સેવા સમિતિ તેમજ સમસ્ત કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા પરમ પૂજય દાનબાપુનો થાળ મહાવદ અમાસ ના દિવસે રાખવામાં આવ્યો હતો આતકે દાનેવધામ ચલાલા ના મહંત પૂજ્ય વલકુબાપુ, સૂરજદેવળ જગ્યાના મહંત […]Continue Reading
અમરેલી
રાજ્યમાં જળ સિંચનના ભગીરથ પ્રયાસોના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સુજલામ સુફલામ જળ અભિયાન જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક અમરેલી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા અમલીકરણ સમિતિમાં જિલ્લા કલેકટરશ્રી અને અધ્યક્ષશ્રી અજય દહિયાએ જળ સિંચનના ૨૨૯ કામોને મંજૂરી આપી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ Continue Reading