Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
કબીર ટેકરી સાવરકુંડલાના મહંત શ્રી નારાયણ સાહેબ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અને પાવન નગરી અયોધ્યાના અલૌકિક દર્શન કરીને કબીર ટેકરી સાવરકુંડલા ધરા પર તા.ર/ર/૨૦૨૪ ને શુક્રવારના રોજ પધાર્યા હતા. તેમનું સ્વાગત કબીર ટેકરીના સેવકો  તેમજ પૂ.કરશનગીરીબાપુ, પૂ.ધનશ્યામબાપુ, પૂ. .બાવબાપુ, સંત કબીર સોસાયટી ભાવના સોસાયટી, ફ્રેન્ડસોસાયટીના સભ્યશ્રીઓ દ્વારા ખુબજ ભવ્યતા પુર્વક કરવામાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા ગાવ ચલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાય આગામી ૧૦ અને ૧૧ ફેબ્રુઆરી રોજ શહેરના દરેક બુથ પ્રવાસી કાર્યકર્તાઓ જશે અને સરકારની સિદ્ધિઓ અંગે લોકોને માહિતગાર કરી આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરશે તારીખ ૩-૨-૨૪ના રોજ સાવરકુંડલા શહેર ખાતે શહેર ભાજપ કાર્યશાળા યોજાય જેમાં ઇન્ચાર્જ  રવુભાઈ ખુમાણ , જિલ્લા અ.જા.મોરચાના  પ્રમુખ કેશુભાઈ વાઘેલા […]Continue Reading
અમરેલી
આમ ગણીએ તો લોકતંત્રમાં જનપ્રતિનિધિ એ જનતાનો અવાજ જ  હોય છે. પરંતુ મોટેભાગે ખૂબ ઓછી રાજકીય હસ્તીઓ પોતાના કાર્યકાળનો લોકસેવાના વિકાસના લેખાંજોખાં સાથેનો પારદર્શક હિસાબ જનતા સમક્ષ મૂકતાં હોય છે. સાવરકુંડલા લીલીયાના અહોભાગ્ય કે વર્ષો પછી સાવરકુંડલા વિસ્તારને એક એવાં ધારાસભ્ય પ્રાપ્ત થયા છે જે લોકહિતના કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહે છે.. માત્ર એટલું જ […]Continue Reading
અમરેલી
સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી ની પાવન સ્મૃતિ માં 324 માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા 83 જેટલા મોતિયા ના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 14 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન ની જરૂર હોય એમને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ઉતાવળા હનુમાનજી પાસે બજરંગદાસ બાપા રામાનંદ ગુરૂકુળ કન્યા છાત્રાલય ખાતે સ્વામી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૪ મી જન્મજયંતિ ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવાઈ. આ પ્રસંગે વિશેષ વાત કરીએ તો જગતગુરૂ રામાનંદાચાર્ય મહારાજ વૈરાગીઓના ચાર સંપ્રદાયમાંના એક રામાનંદી સંપ્રદાયના સંસ્થાપક હતા મધ્યકાલીન ભક્તિ આંદોલનોના આધારસ્તંભ હતા તેમણે રામભક્તિની અજસ ધારાને સમાજના પ્રત્યેક વર્ગ સુધી Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે આવેલ શ્રીજી કેળવણી મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીના વિદ્યાર્થીઓ સાવરકુંડલા તાલુકા કક્ષામાં અવિરત સિદ્ધિઓ સાથે કલા મહાકુંભની સ્પર્ધાઓમાં ઝળહળતી સફળતા મેળવેલ જેમાં વકૃત્વ સ્પર્ધા ઉંમર ૬ થી ૧૪ વર્ષના સ્પર્ધકોમાં ડુબાણીયા નિશા ધોરણ નવની વિદ્યાર્થીનીએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ તથા ઉંમર ૧૫ થી ૨૦ વર્ષના તબક્કામાં વકૃત્વ Continue Reading
અમરેલી
આ વર્ષ થી “કાનજી ભુટા બારોટ – ૨૦૨૪” એવોર્ડ અપાઈ રહ્યો છે, ત્યારે આ વિચારબીજ  પૂ. રતિદાદા, ડોકટર અબ્દુલ કલામની ભારતીય વૈજ્ઞાનિક સંસ્થાના ચેરમેન, વૈજ્ઞાનિક, ડૉકટર ચંદ્રમૌલી જોષી, ભારત ભૂષણ, યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, ચલાલાના ડિરેક્ટર મહેશભાઈ મહેતાના મનમાં સ્ફૂર્યો અને મનુભાઈ કાનજીભાઈ બારોટ સાથે વિચાર વિમર્શ કરેલ, પૂ. મોરારિબાપુના આશિર્વાદ તથા Continue Reading
અમરેલી
સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા દ્વારા જનસેવક  તરીકેના એક વર્ષના સેવાકાર્ય અને જવાબદારીના વહન સમાન ‘સેવા અને સક્રિયતાનું સરવૈયું ઋણાનુબંધ-2’ શ્રી ઓસાભાઈ  પઠાણ (બિલ્ડર)ને સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી શહેર , ભાજપ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા દ્વારા  અર્પણ કર્યું. આ ઉપરાંત વિસ્તારની પ્રગતિ, વિકાસકાર્ય અને સંગઠન કાર્યથી માહિતગાર કર્યા.Continue Reading
અમરેલી
સાવરકુંડલા ગુરુકુળમાં બિરાજમાન બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યથી શ્રી શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી તેમજ શ્રી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામીના શુભ આશિષ સાથે નેત્ર કેમ્પના મુખ્ય દાતા શ્રી ગૌ. વા. ચંદ્રકાંતભાઈ રતિલાલ મહેતા હ. નિમેશભાઈ ચંદ્રકાંતભાઈ મહેતા મુંબઈના આર્થિક સહયોગથી તારીખ ૦૨-૦૨-૨૦૨૪ ને શુક્રવારના રોજ ૩૨૪ મો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. Continue Reading
અમરેલી
ખેલ મહાકુંભ દરમ્યાન અમરેલી જીલ્લા કક્ષાની ટેબલ ટેનીસ ટુનામેન્ટ વ્યાયામ મંદીર ખાતે રમાયેલ જેમાં ગુજરાત રાજય માર્ગવાહન વ્યવહાર નિગમ અમરેલી વિભાગ મહિલા ઓપન ગ્રુપમાં અમરેલી એસ.ટી. વિભાગના ટેબલ ટેનીસ સીંગલ મા કોમલબેન રાવલીયા બીજો ક્રમે આવેલ તેમજ ડબલ્સમાં દયાબેન તેરૈયા તથા જીજ્ઞાશાબેન જનસારી પ્રથમ નંબર આવેલ હીતેષભાઈ કાવઠીયા ઓપન ગ્રુપમા ડબલ્સમા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ […]Continue Reading