શહેરના વેપારી, સામાજિક અને રાજકીય ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ખાતે રિધ્ધિ ચોક ખાતે આવેલ શ્રી સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના હોદેદારોની વરણી કરવામાં આવી. જેમાં નાગરિક બેંકના ચેરમેન તરીકે પ્રવિણભાઈ સાવજ, એમ ડી. પરાગ ત્રિવેદી તથા વાઈસ ચેરમેન ભરતભાઇ માનસેતાની વરણી કરવામા આવતાં ઉપરોક્ત તમામ નવનિયુક્ત હોદેદારો પર ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. ભવિષ્યમાં Continue Reading


















Recent Comments