Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી જિલ્લામાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવામાં આવી રહી છે.       ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે ખાનગી તબીબો સાથે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોમાં Continue Reading
અમરેલી
અમરેલી મેમણ જમાત ત્થા AIMJF યુથ વિંગ દ્વારા આ વર્ષે  મેમન ડે મનાવ્યા મા આવ્યો હતો. ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડશન દ્વારા વર્લ્ડ મેમણ ડે ની ઉજવણી વર્લ્ડ માં કરવામાં આવે છે 10 એપ્રિલ વર્લ્ડ મેમણ ડે માનવાવમાં આવે અને સૌરાષ્ટ્ર ના બધા જીલ્લા અને તાલુકા માં અલગ અલગ તારીખે માનવામાં આવે અમરેલી માં 14-એપ્રિલ માનવામાં આવો અને બધી જગ્યા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકા સેનેટિશન વિભાગમાં સફાઈ વિભાગમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કર્મચારી પરસોતમભાઈ હીરજીભાઈ મારુંનું દુઃખદ અવસાન થતા તેમને શ્રધાંજલિ રૂપે સાવરકુંડલા નગરપાલિકા સેનીટેશન વિભાગના ચેરમેન તેમજ તમામ સફાઈ કર્મચારીઓ દ્વારા એક  કલાક વધુ સફાઈ કરી સ્વ.પરસોતમભાઈ મારુંને પોતાનું શ્રમદાન અને સફાઈ અભિયાન કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સેનીટેશન વિભાગના ચેરમેને  Continue Reading
અમરેલી
આવતીકાલે તારીખ  ૧૭ – ૪-૨૦૨૪  ને બુધવારના રોજ રામનવમીનો તહેવાર હોવાથી સાવરકુંડલા માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહશે જેની તમામે નોંધ લેવા જાહેર સૂચના.Continue Reading
અમરેલી
આમ તો રામનવમીનો ઉત્સવ લગભગ દેશમાં ખૂબ જ ધામધૂમથી અને આસ્થાપૂર્ણરીતે ઉજવાતો હોય છે  અને સાવરકુંડલા શહેર એ પૈકીનું એક ધર્મપ્રેમી શહેર છે. છેલ્લા ચાલીસ વર્ષ જેટલા સમયથી અહીં સાવરકુંડલાની ધરા પર રામભક્તો રામનવમીના પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢીને સમગ્ર શહેરમાં ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ફરે છે. આમ તો રામનવમીનું આ પવિત્ર પર્વ ચૈત્ર સુદ […]Continue Reading
અમરેલી
જનરેશન ૧ — આખા વર્ષનાં ઘઉં ભરી લઈએ એટલે શાંતિ! હવે તો આમ પણ સાફ કરેલા જ આવે છે, ક્યાં અગાઉની જેમ ચાળી, વીણી કે મોઈને ભરવાની મહેનત કરવાની છે? જનરેશન ૨.૦ — હવે બધા લોટ તૈયાર મળે છે તો, ઘઉં ભરવાની કે સાચવવાની શું જરૂર છે? વળી, મોંઘા ભાવનાં ઘઉં બગડી જાય એટલે કેટલું […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સંચાલિત સાવર સ્મશાનની અંદર લાકડાનું દાન. તેવી પ્રેસ નોટ આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝમાં વાંચીને સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સદસ્ય પ્રતિનિધિ કમલેશભાઈ રાનેરા પર લુહાર ભગતનો ફોન આવેલ સ્મશાનની અંદર કાંઈ તેના લાયક કામકાજ હોય તો કહેજો. આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સદસ્ય પ્રતિનિધિ કમલેશભાઈ રાનેરાએ આ Continue Reading
અમરેલી
              સાવરકુંડલા તાલુકાના કરજાળા મુકામે સદગુરુ પરમ પૂજ્ય સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ ના અનન્ય ચરણો પાસક સદ શિષ્ય પ.પૂ. સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ હાલ સાવરકુંડલા તાલુકાના કરજાળા મુકામે પધારેલ છે.  કરજાળા ગામ ખાતે અનેક ભાવિકો દિવ્ય અમૃતવાણી તેમજ સત્સંગનો લાભ લઈ રહ્યા છે તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં […]Continue Reading
અમરેલી
સફાઈ કર્મચારીઓ દ્વારા ૧ કલાક વધુ કામગીરી કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તારીખ ૧૩/૪/૨૦૨૪ શનિવાર ના રોજ સાવરકુંડલા નગરપાલિકા ના કર્મચારી પરસોતમભાઈ હીરજીભાઈ મારૂ નું દુઃખદ અવસાન થયેલ તેમને શ્રદ્ધાંજલિ રૂપે તા. ૧૫/૪/૨૪ ના રોજ સાવરકુંડલા નગરપાલિકા સેનીટેશનવિભાગ ના ચેરમેન તેમજ તમામ સફાઈ કર્મચારીઓ દ્વારા ૧ કલાક વધુ સફાઈ કરી સ્વ.પરસોતમભાઈ મારૂ નેશ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં […]Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૪-અમરેલી લોકસભા મત વિસ્તાર માટે તા.૧૫ એપ્રિલ, ૨૦૨૪ને સોમવારના રોજ ૧૦ ફોર્મ ઉપડ્યા હતા. જેમાં કિસાન મજદુર પાર્ટીના ૧ વ્યક્તિએ બે, અપક્ષની ત્રણ વ્યક્તિએ પાંચ, લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીની એક વ્યક્તિએ ૦૨, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીની ૦૧ વ્યક્તિએ ૦૧ એમ ૦૬ વ્યક્તિઓએ ૧૦ ફોર્મ ઉપાડ્યા હતા.Continue Reading