Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલાના પીઢ અને સો ટકા પ્રામાણિક અને પત્રકારત્વના તમામ માપદંડોને જેમણે સુપેરે નિભાવ્યા હતાં એવાં સાવરકુંડલા નિવાસી સ્વ. નંદલાલભાઈ પાંધીની પૌત્રી, અ. સૌ. અરૂણાબેન તથા દીપકભાઈ પાંધી  સુપુત્રી તથા સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની ભત્રીજી ડો. અમી પાંધીના શુભ લગ્ન તારીખ ૨૬-૨-૨૪ ને ભગવાન ભોળાનાથના વાર સોમવારે અહીં સાવરકુંડલાના લોહાણા મહાજન વાડી ખાતે રાજકોટ Continue Reading
અમરેલી
દામનગર ના સામાન્ય ખેડૂત પરિવાર ની પુત્રી ની અસાધારણ સિદ્ધિ આંબાભાઈ પોપટભાઈ નારોલા ની પૌત્રી અક્ષીતા નારોલા ને MBBS ની પદવીદાન સમારોહ માં ડિન ના હસ્તે પદવી એનાયત  પિતા મુકેશભાઈ સામાન્ય શ્રમજીવી તરીકે ખેતી કામ કરે છે અક્ષીતા ના બાપુજી યાને પિતા ના મોટાભાઈ મહેશભાઈ પહેલે ઉચ્ચ કેળવણી મેળવી છે તેવો ઉચ્ચ કેળવણી ના હિમાયતી  […]Continue Reading
અમરેલી
અમરેલી સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રાજ્યસભા સાંસદશ્રી અને કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન તથા ડેરી ઉદ્યોગના મંત્રી શ્રી પરષોતમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષા સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો. અંડર-૧૯ અને ઓપન વયજૂથ ભાઇઓ અને બહેનોની વિવિધ રમતગમત સ્પર્ધાના ૬૭૨ વિજેતા રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા અને રજત ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. Continue Reading
અમરેલી
ભારતીય રેલવેના યાત્રીઓને ઉત્તમ સુવિધાઓ આપવાના હેતુથી રેલવેના આધુનિકીકરણ અને કાયાપલટનું કાર્ય કેન્દ્ર સરકાર દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત શરુ કરવામાં આવ્યું છે. આ કડીના ભાગરુપે સોમવારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રેલવેના રુ.૪૧,૦૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સ્વ નારૂભાઈ રામભાઈ લાંગાવદરા ગઢવી પરિવાર ના ઉન્નત વિચારો તેમના પુત્ર રત્નો એ વારસા મળ્યા “કર ગુજરાન ગરીબી મે” રહેવા મકાન મિલ્કત નહિ હોવા છતાં અણહિત નું ઓજરે નહિ નો સુંદર સદેશ આપતા ગઢવી પરિવાર ને સને ૨૦૦૪ માં આજ થી વિસ વર્ષ પૂર્વે કેળવણી રત્ન શિક્ષક દાતા મધુભાઈ સવાણી ભમોદરા વાળા […]Continue Reading
અમરેલી
અમરેલી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આંતક વધતો જાય છે, જેને લીધે લોકોમાં ફફડાટ ફેલાણો છે, દીપડાના આંતકને લીધે ખેડૂતો રાત્રે પોતાની વાડીએ પાણી વાળવા કે પાકનું રક્ષણ કરવા માટે જઈ શકતા નથી, દીપડાના આંતકને લીધે વાડીએ કોઈપણ મજૂરો પણ રહેવા તૈયાર નથી, પરિણામે ખેડૂતોને ખેતીકામ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, દીપડા દ્વારા […]Continue Reading
અમરેલી
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.૨૬ ફેબ્રુઆરી  ૨૦૨૪ નાં રોજ ભાલ વિસ્તારનાં સવાઈનગર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં ૨૯૬  ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના  બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય Continue Reading
અમરેલી
ચિતલમાં વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ અને શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ  હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ધીરુભાઈ રવજીભાઈ પાનેલિયા ના સહયોગ થી ૧૦૨ મોં નેત્ર નિદાન કેમ્પ અમરેલી જાણીતા ઉદઘોષ પ્રકાશભાઈ જોશી ના પ્રમુખ સ્થાને જેનું ઉદ્ઘાટન વિશ્વ હીન્દુ પરીષદ ના ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ અને જીલ્લા પંચાયતના ના ઔ ઉપ-પ્રમુખ સુરેશભાઈ પાથર ના હસ્તે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નજીક આવેલ માનવ મદિર મનોરોગી આશ્રમ ખાતે હાલ મનોરોગી બહેનોની સારસંભાળ રાખતાં અહીંના સંત ભક્તિરામબાપુએ ૩૭ વર્ષ સુધી લોકોને રામકથાનું રસપાન કરાવ્યું અને છેલ્લા અગિયાર વર્ષથી હાથશણી રોડ પર માનવમંદિર નામની મનોરોગી બહેના આશ્રમ સ્થાન ચલાલતા જોવા મળે છે. પૂ. ભક્તિરામબાપુના અભિપ્રાય મુજબ રામાયણની દરેક ચોપાઈ મંત્ર છે જેનું પઠન શ્રવણ કરવાની અદભુત ઉર્જા […]Continue Reading
અમરેલી
અમરેલીશહેરઅનેજિલ્લાનાનેદિનપ્રતિદિનવિકાસકામોનીભેટસતતમળતીરહેછે.અમરેલીનાયુવાનધારાસભ્યઅનેગુજરાતવિધાનસભાનાનાયબમુખ્યદંડકકૌશિકવેકરિયાપોતાનામતવિસ્તારમાટેખંતપૂર્વકકામકરીરહ્યાછે. આજેઅમરેલીજિલ્લાનાઅમરેલીતાલુકાનેવધુએકવિકાસકામનીભેટમળીછે. જેનાપરિણામેરૂપિયા 210 Continue Reading