રાજકોટ સ્વ.પુત્ર રવિકુમારની યાદમાં પિતાશ્રી અમુભાઈ ભારદીયા દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટમાં દર વર્ષે પાણી બચાવો માટે અનુદાન અર્પણ.આજે આપણે બધા એકજ વાત કરીએ છીએ. હવે પછીનું ત્રીજું વિશ્વયુધ્ધ થશે તો પાણી માટે થશે. યુધ્ધ થાય કે ના થાય પણ આજે આફ્રિકા, બેંગ્લોર જેવી સ્થીતી અનેક દેશ અને શહેરમાં થઇ રહી છે. ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ […]Continue Reading

















Recent Comments