Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
અમદાવાદ ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ જી. બી. શાહ કોલેજમાં“મારે પણ ઉડવું છે” વિષય પર વ્યાખ્યાન યોજાયુઉત્તરાયણના તહેવાર દરમિયાન આકાશમાં ઉડતા પતંગોની ચાઈનીઝ દોરીથી ઘાયલ થતાં અબોલ પક્ષીઓના રક્ષણ માટે વિધ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાના આશય સાથે અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ અને અમદાવાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વાસણામાં “મારે પણ ઉડવું છે” વિષય પર […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં વાવડીયા પરિવાર ના ચક્ષુદાતા સ્વ લીલીબેન રાણાભાઈ વાવડીયા નું કરતા પુત્ર રત્નો અશોકભાઈ અને ચંદુભાઈ મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો નો સદેશ એકજ કુટુંબ પરિવાર માંથી બંને  વડીલો નું દેહાંવસાન થતા બંને વડીલો ની ઈચ્છાનુચાર ચક્ષુદાન કર્યું હતું વાવડીયા પરિવાર ના મોભી સ્વ રણછોડભાઈ પરસોતમભાઈ વાવડીયા નું દેહાંવસાન […]Continue Reading
અમરેલી
દામનગર ના હાલ સુરત શહેર સ્થિત  ઉદાર યુવાન હિતેશભાઈ નારોલા સોનલ માં ની ૧૦૦ મી જન્મ શતાબ્દી એ  ઉતરાયણ પર્વ  પ્રસંગે ધાબળા વિતરણ કર્યું હતું મંત્ર હિતેશ નારોલા (રોબર્ટ)  શ્રી રામદુત જેમ્સ મિત્રો દ્રારા શહેર ના વિવિધ આર્થિક પછાત વસાહતો વિસ્તારો વેરાન વગડા રસ્તે રજળતા અતિથિ અભ્યગતો પરિવારો ને કડકડતી ઠંડી માં ગિષ્મ નો અહેસાસ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સમસ્ત દામનગર શહેર માંધાતા ગ્રુપ નું આયોજન રેવતી રત્ન વીર માંધાતા પ્રાગટય પર્વ ની ભવ્ય શોભાયાત્રા ધ્યાનાકર્ષક રીતે મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી વીર માંધાતા ના જન્મ દીને યોજાયેલ શોભાયાત્રા સીતારામનગર સમાજ વાડી ખાતે ભવ્ય રીતે પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી હતી સામાજિક સંવાદિતા પ્રગટાવતી રેવતી રત્ન વીર […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં જીવદયા નદી સેવા ટ્રસ્ટ માં આશ્રિત બળદો માટે સુરત શહેર ના વિવિધ વિસ્તારો  માં સંસ્થા સ્વંયમ સેવી ઓ દ્વારા “મરું પણ માંગુ નહિ પણ પરમાર્થ માટે મને માંગતા ના આવે ના લાજ” ની યુક્તિ એ ગરીબ થી લઈ તવંગર નાના તરુણ થી લઈ વડીલો એ આ સેવા યજ્ઞ માટે સ્ટોલ ઉપર દિવસ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર સહિત અસંખ્ય ત્રીસ થી વધુ ગ્રામ્ય માં મુક પશુ માટે મોટી માં ગણાતી શ્રી અખલધણી ગોવિદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ની ગૌશાળા ની વંદનીય ગૌસેવા ગણતરી ની મિનિટો માં અબોલ જીવો ની વ્હારે આવતી એમ્બ્યુલન્સ એક ફોન માત્ર થી પહોંચી જાય છે સ્થળે સારવાર થઈ શકે તો તુરંત સારવાર […]Continue Reading
અમરેલી
દામનગર નગરપાલિકા ખાતે અયોધ્યામાં રામચંદ્રજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના ભાગરૂપે શહેર ના તમામ શેક્ષણિક સંસ્થાનો ની મીટીંગ યોજાય  દામનગર માં દરેક લોકોમાં અકલ્પનીય ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં ગાયત્રી મંદિરે દરેક સમાજમાંથી બબ્બે આગેવાનો મળ્યા હતા જેમાં આ અલૌકિક પ્રસંગોનો દામનગરમાં કેવી રીતે આયોજન થઈ શકે તેમનું માઇક્રો પ્લાનિંગ કર્યું હતું દામનગર ને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે ઉતરાયણ નિમિત્તે ભુવા વિકાસ ગ્રુપ દ્વારા આદીવાસી ખેતમજૂરોના બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું તો ભુવા ગામની પ્રાથમિક શાળાના બાળકો તથા આંગણવાડીના તમામ બાળકોને જયસુખભાઈ મથુરભાઈ વરાણીયા તરફથી પતંગનું વિતરણ કરવામાં આવ્યું. આમ ભુવા ગામના બાળકો આવતીકાલે ઊંચેરા આભમાં પતંગ ઉડાડી ઉતરાયણ પર્વની  આનંદથી ઉજવણી કરશેContinue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક કન્યા શાળા શાળા નંબર ૨  કન્યા શાળામાં મકરસંક્રાતિની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી જેમાં મોટી બાળાઓએ પતંગ ચગાવશું પણ કોઈ પક્ષીને ઈજા નહીં પહોંચાડીએ અને જો આજુબાજુ પણ ઈજા પહોંચેલ પક્ષી જોશું ,તો તાત્કાલિક રીતે વન્ય પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરીશું અને તેના મોબાઈલમાં નંબર સેવ કર્યા અને પ્રતિજ્ઞા લીધી ,તેમ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં  વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટની રજુઆતથી  મકરસંક્રાંતિ પર્વ પર ઘાયલ પશુ, પક્ષીઓની સારવાર માટે 1962 એમ્બ્યુલસ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ  મેહુલભાઈ ત્રિવેદી તેમજ ભાજપ શહેર પ્રમુખ પ્રવીણભાઈ સાવજ દ્વારા લીલી ઠંડી આપીને આપીને શુભારંભ કરાવ્યો. સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૮  વર્ષથી ઘાયલ પશુ, પક્ષીઓની સારવાર માટેની સેવાકીય કાર્ય કરી રહ્યું છે Continue Reading