Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા એસ ટી ડેપો મેનેજર નથવાણીભાઈ  દ્વારા આયોજિત વ્યસન મુક્તિ કાર્યક્રમ સાવરકુંડલા એસ ટી ડેપો ખાતે યોજાયો. . આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા માનવમંદિરના પૂ. ભક્તિરામબાપુએ ઉપસ્થિત તમામને વ્યસન મુક્તિ અંગેના પ્રેરક સંદેશમાં જણાવ્યું હતું કે વ્યસન એ જીવનને બરબાદ કરનાર માધ્યમ છે. ખાસકરીને બીડી, પાન મસાલા, ગુટકા કે શરાબના સેવનથી વ્યક્તિનું પોતાનું સ્વાસ્થ્ય તો […]Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની કામગીરીના ભાગરુપે ભારતીય ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રકારની તૈયારીઓ શરુ છે. લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરીઓ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ અંગેની ભારતીય ચૂંટણી પંચની સૂચનાઓ-૨૦૨૪નો ભાગ – જી ના મુદ્દા નંબર ૭ થી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી .ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ગતરોજ તા.૧-૩-૨૪ ના રોજ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. . જેમાં અધ્યક્ષ સ્થાને મહંત શ્રી ૧૦૦૮ શ્રીમસ્તરામ બાપુ મહામંડલેશ્વર ધજડીથી હાજર રહ્યા હતા. તેમજ સાવરકુંડલા ડી.વાય.એસ. પી. હરેશ  વોરા, લીલીયા ગવર્મેન્ટ કોલેજના પ્રિન્સિપાલ રાજેન્દ્રસિંહ રાઠોડ, Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ અગ્રણી અને ખેડૂત આગેવાન, ખેડૂત સંગઠનો તેમજ ભરતભાઈ ગીડાની આગેવાની હેઠળ સાવરકુંડલા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવામાં આવેલ. જેને ધ્યાને લઈને સત્વરે ન્યાય, અને  મોંઘવારી  પર અંકુશ મુકવા અને આમ જનતા, ખેડૂતોના પ્રશ્ને યોગ્ય ન્યાય માટે આવેદનપત્ર પાઠવામાં આવેલ જેમાં . સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામે ABRel SPV 2 LIMITED કંપનીનો સોલાર […]Continue Reading
અમરેલી
આજ રોજ સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર  ધારાબેન ભાલાળાના  અધ્યક્ષ સ્થાને સરકારના તમામ પ્રભાગોની સંકલ બેઠકમાં એસ. ટી, સિંચાઈ , આર એન બી સ્ટેટ અને પંચાયત, દબાણ, વહીવટી બાબતો ,સીટી સર્વે જેવા પ્રશ્રના મુદ્દાઓ ઉપર અધ્યક્ષ દ્રારા જે તે  વિભાગને તાત્કાલિક નિરાકરણ કરવા સુચના આપી આ સંકલન  બેઠકમાં ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની સૂચના અનુસાર અને […]Continue Reading
અમરેલી
વિદેશ જવા ઇચ્છુક યુવાનોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની વિગતો મળી રહે તેવા ઉમદા હેતુથી રાજકોટ ખાતેના ઓવરસીઝ ગાઈડન્સ સેલના વિષય નિષ્ણાંતો દ્વારા માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા. ૦૪ માર્ચ, ૨૦૨૪ને સોમવારના રોજ સવારે ૯ વાગ્યે સાવરકુંડલા સ્થિત વી.ડી. કાણકીયા કોલેજ ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાશે. વિદેશ જવા ઇચ્છુક […]Continue Reading
અમરેલી
સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે હકારાત્મક પરિવર્તન લાવવા ભારત સરકાર પ્રયત્નશીલ છે, સમગ્ર દેશમાં નવી શિક્ષા નીતિનું અમલીકરણ થઈ રહ્યું છે. કેન્દ્રીય મત્સ્યપાલન અને પશુપાલન મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા મુકામે નવનિર્મિત જામકા પ્રાથમિક શાળા (પીએમ શ્રી સ્કૂલ)નો ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો. Continue Reading
અમરેલી
શહેર નવીકરણ અને આધુનિકતા તરફ આગળ જવાના ધ્યેય સાથે સાવરકુંડલા પાલિકાના આઉટડોર વિસ્તારોના 65 થી 70 જેટલા માર્ગો 7 કરોડ 50 લાખના ખર્ચે સી.સી. અને પેવિંગ બ્લોક રોગથી મઢાઇ જવાના લક્ષ સાથે ધારાસભ્ય મહેશ કસવાળા ના વરદહસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું પાલિકાના દરેક વોર્ડમાં રોડ રસ્તાઓની સમસ્યા સામે હંમેશા પાલિકા સતાધીશો દ્વારા ખાસ ફિલ્ડવર્ક […]Continue Reading
અમરેલી
સરકારશ્રી માંથી જોબ નંબર આવી ગયા બાદ અટકી પડેલા કામોની અગ્રતા અને વિકાસની હરણફાળ ભરવામાં હંમેશા અગ્રેસર રહેનાર કરમિષ્ઠ ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા 6 કરોડ 20 લાખના ખર્ચે 8 કિલોમીટર ના રોડનું ભૂમિપૂજન સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય કસવાળાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી સાવરકુંડલાના ભુવા-ધાર ગામનો નોન પ્લાન રોડ મંજૂર થઈ ગયા […]Continue Reading
અમરેલી
ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) માં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં ઢસાગામનાં વતની અમેરીકા સ્થિત શ્રી બાલુભાઈ મોહનભાઈ ૨ાજપ૨ા અને તેમનાં પુત્ર શ્રી વિનુભાઈ ૨ાજપ૨ા મારફત સ્વ. મોહનભાઈ ભવાનભાઈ રાજપરા અને સ્વ. કડવીબા રાજપરા ની કાયમી સ્મૃતિમાં દર્દીનારાયણ સારવારઅર્થે સહભાગી થવાનાં શુભાશયથી રૂા.૫,૦૫,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પાંચ Continue Reading