સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે વિશાળ સંખ્યામાં ગામના ગ્રામજનો વડીલો વયો વૃદ્ધ પણ આ ભવ્ય શોભાયાત્રામાં હાજરી આપી હતી ભારતીય પરમ પરા મુજબ આ શોભાયાત્રામાં બળદગાડા ટ્રેક્ટર તેમજ ડીજે ના સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી ત્યારબાદ રામજી મંદિરે રામ ધુનનો પ્રોગ્રામ ગોઠવેલ હતો આવેલ તમામને પ્રસાદી વિતરણ કરવામાં આવેલ વિશાળ સંખ્યામાં બાળકો તેમજ ગામના ગ્રામજનો […]Continue Reading
















Recent Comments