Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
દ્વારકા દેવભૂમિ દ્વારકા ખાતે  લંબે નારાયણ આશ્રમ સેવક પરિવાર-  સમસ્ત ગામ સનાથળ રાજપુત સમાજ દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ભારતી આશ્રમ સરખેજના મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ તેમજ લંબે નારાયણ આશ્રમ સનાથલના મહંત મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતી માતાજી ઉપસ્થિત રહ્યા તેમજ રાજપુત સમાજના ભાઈ બહેનો વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતાContinue Reading
અમરેલી
દામનગર ધ્રુફણીયા પ્રાથમિક શાળા ના બાળકો એ ગાંધીનગર વિધાનસભા ની મુલાકાત લીધી ધ્રુફણીયા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી અને શાળા પરિવાર સ્ટાફ દ્વારા ગુજરાત રાજ્ય ની વિધાન ગાંધીનગર ની શુભેચ્છા મુલાકાત લીધી જેમાં શિક્ષક પ્રભાતભાઈ મહાવીરસિંહ ગોહિલ સહિત ના શિક્ષક શ્રી ઓએ લાઠી બાબરા દામનગર વિસ્તાર ના ધારાસભ્ય તળાવીયા દ્રશ્યમાન થાય છેContinue Reading
અમરેલી
અમરેલી જિલ્લા વિન્ડોફાર્મ દ્વારા કોઈજાત ની મંજૂરી વગર ગૌચર પડતર માં પવનચક્કી  ઉભા કરવા સામે પૂર્વ સાંસદ વિરજીભાઈ  ઠુંમરે ભુપેન્દ્રભાઈ પટેલ. માન.મુખ્યમંત્રી શ્રી, (ગુ.રા.) ગાંધીનગર.લેખિત રજુઆત કરી અમરેલી જિલ્લામાં વિન્ડફાર્મ  સરકારી પડતર પશુધન ચરીયાણી ગૌચર ની જમીનમાં ગેરકાયદેસર પવનચકકી અને સાઈલા ઉભા કરવા સામે રજુઆત  અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે તંત્રની મીલીભગતથી જુદી- Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પાલિકા તંત્ર એ ગરીબી હટાવો ના બદલે ગરીબો ને હટાવી દેવા ની નીતિ અપનાવી રાજ્ય સરકાર ની અને કેન્દ્ર સરકાર ની હજારો યોજના હોવા છતાં એક પણ યોજના નો લાભ દામનગર શહેર ના લાભાર્થી ને મળે તેવા પ્રયાસ પણ ન કર્યો NCP ના શાશન માં દામનગર શહેર માં પ્રધાનમંત્રી આવાસ યોજના ના ફેઝ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામ સમસ્ત દ્વારા આગામી તારીખ 10, 11 અને 12/02 ના રોજ નૂતન રામજી મંદિર ની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ તકે શ્રી પંચ દશનામ જુના અખાડા ના મહામંડલેશ્વર પરમ પૂજ્ય જયઅંબાનંદ ગીરી માતાજી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. મોટા ઝીંઝુડા ગામે પ્રાણ પ્રતિષ્ઠા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ કરતું ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન સાવરકુંડલા. આ સંસ્થા દ્વારા સેવાકીય કાર્યક્રમ કરવામા આવ્યો, જેમા સાવરકુંડલા શહેરના મા-બાપનું ઘર આશ્રમના મનોરોગી બહેનો અને ભાઈઓને ધામિઁક પ્રવાસ મોટા ઝીઝુંડા ધારવાળા ખોડીયારમાના મંદીર પ્રવાસ કરાવ્યો હતો, મા-બાપનું ઘરના મહંત મનીષાદીદી અને સતનામ આશ્રમ પુજ્ય રામજીવનદાસ સાહેબ,  ખોડીયાર મંદિરના મહંત ચંદુપરીબાપુ Continue Reading
અમરેલી
આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા અદાણી પાવર કંપની પાસેથી કરારની શરતો કરતા વધારે ભાવે વીજળી ખરીદી કરોડો રૂપિયાનો અદાણી કંપનીને ફાયદો કરાવવા બાબતે અને પ્રજાના ટેક્ષના પૈસા માનીતા ઉદ્યોગપતિઓના ફાયદા પાછળ લુંટાવવા બાબતે ઉગ્ર વિરોધ સાથે પ્રશ્નોની તડાફડી કરવામાં આવી.         વિધાનસભા કોંગ્રેસ પક્ષના Continue Reading
અમરેલી
પુર્વ ધારાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી, પુર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર, પુર્વ ધારાસભ્ય અને પ્રદેશ કાર્યકારી પ્રમુખ અંબરીશભાઈ ડેર, પુર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા, પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર, પુર્વ જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી, પંકજભાઈ કાનાબાર, અર્જુનભાઈ સોસા, શંભુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી શકિતસિંહજી ગોહીલની Continue Reading
અમરેલી
આગામી તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ને બુધવારના રોજ લાઠી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. લાઠી તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં તાલુકા મથક લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચતા કરવા. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે. સામૂહિક કે નીતિવિષયક સિવાયના પ્રશ્નો રજૂ કરવા, તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.Continue Reading
અમરેલી
આગામી તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ને બુધવારના રોજ બાબરા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. બાબરા તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં તાલુકા મથક બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચતા કરવા. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે. સામૂહિક કે નીતિવિષયક સિવાયના પ્રશ્નો રજૂ કરવા, તેમ બાબરા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છેContinue Reading