Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં વાચનપ્રેમીઓ માટે એક નવો અભિગમ. સાવરકુંડલા ખાતે કાર્યરત વાંચન પ્રેમીની પોતીકી સંસ્થા ‘અમરત પિયાલા’  અંતર્ગત પુસ્તકો આપવામાં  આવતાં હતાં તેમાં સંસ્થા થોડો ફેરફાર કરી રહ્યી છે. હવેથી માત્ર મહિનાના છેલ્લા રવિવારે નહીં પરંતુ કોઈપણ દિવસે પુસ્તક જમા કરાવી અથવા લઈ જઈ શકાશે અને તે પણ સંપૂર્ણ નિશુલ્ક.. વાંચનપ્રેમીઓને વધુ સારી સુવિધા ઉપલબ્ધ Continue Reading
અમરેલી
તા. ૧૭-૩-૨૪ રવિવારે સાવરકુંડલાનાં નવ યુવાન ડો. હાર્દિકભાઈ લાડવા દ્વારા આયુષ ડૉક્ટર્સ એસોસિએશન સાવરકુંડલા તરફથી અનુદાનિત આદર્શ નિવાસી શાળાનાં બાળકોની આરોગ્ય તપાસ કરીને ફ્રી સારવાર આપવામાં આવી એમ આયુષ એસોસિએશનનાં પ્રમુખ ડો.એન. ડી. પાનસુરીયાની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં હાલ ભારતીય ચલણના રૂપિયા પાંચ અને દસની નોટની અછત જોવા મળે છે. આ સંદર્ભે બેંકો દ્વારા ગ્રાહકો અને વેપારીઓને પાંચ અને દસની નોટોનું વિતરણ પુરતા પ્રમાણમાં કરવું જોઈએ. હાલ માર્કેટમાં ફરતી પાંચ અને દસની નોટો ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે વળી ફાટેલી અને ગંદી નોટો લોકોને ઉપયોગમાં લેવા વિવશ થવું પડે છે. […]Continue Reading
અમરેલી
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજનો ભવ્ય વાર્ષિક મહોત્સવ ઉજવાયો જેમાં એલકેજી થી ૧૨ અને કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખુબ સરસ કૃતિઓ રજુ કરી પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરી લીધું હતું. જેમાં સ્કેટિંગ, કરાટે, પીરામીડ, દરેક અલગ અલગ શાળામાં થતી પ્રવૃત્તિના આધારે સુંદર કૃતિઓ રજુ કરી હતી. અને જે […]Continue Reading
અમરેલી
 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. ૧૪-અમરેલી લોકસભા મત વિસ્તારમાં આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી હોય જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી -વ- જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (વર્ષ ૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્વયે ચૂંટણી પ્રચાર નિયમન બાબતે જાહેરનામું બહાર પાડ્યું છે. જે-તે વિસ્તારના Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર હોય ભારતના ચૂંટણીપંચ તરફથી આદર્શ આચારસંહિતા જાહેર કરવામાં આવી છે. આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન કરવાનું હોય અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો તથા તેમના કાર્યકરો ચૂંટણી કામ માટે સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ અને વિશ્રામગૃહોનો ઉપયોગ કરી શકશે નહિ. આ આચારસંહિતાનો Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સિંગલ વિન્ડો સિસ્ટમ (એક બારી પધ્ધતિ) શરુ કરવામાં આવી છે. ઉમેદવારો, રાજકીય પક્ષો અને સંબંધિતોને જાહેરસભા, રેલી, સરઘસ, વાહનના ઉપયોગ અને લાઉડ સ્પીકર જેવી પરવાનગીઓ સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી સિંગલ વિન્ડો સિસ્ટમ (એક બારી પધ્ધતિ) શરુ કરવામાં આવી છે.         જિલ્લા કક્ષાએ નોડલ Continue Reading
અમરેલી
નદીઓના નિરનો પ્રવાહ સામાન્ય રીતે દક્ષિણ તરફ જોવા મળતો હોય છે ત્યારે નાવલી નદી એ ઉત્તર દિશામાં વહે અને આ નદીના પાણીનો પ્રવાહ એટલો ઝડપી અને તેજ છે કે જેમાં અનેક વાર પુર આવ્યા પરંતુ આ પાણી વધીને 2 થઈ 3 કલાકમાં પૂરું થય જાય છે આ નદીમાં આવેલ પાણીનો સંગ્રહ કરવા માટે સાવરકુંડલા શહેરી […]Continue Reading
અમરેલી
શ્રીમાળી જ્ઞાતિ મંડળ દ્વારા સાવરકુંડલા દ્વારા શ્રી મહાલક્ષ્મી મંદિર, ગાંધીચોક, સાવરકુંડલા ખાતે એક નિઃશુલ્ક આયુર્વેદ  નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં રાજકોટના નિષ્ણાંત આયુર્વેદિક ડો. સંદીપ કવા અને તેમની ટીમ દ્વારા નિદાન તથા સારવાર કરવામાં આવેલ. આ કેમ્પમાં ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ગેસ, એસીડીટી, કબજીયાત, નિઃસંતાનપણું, શુક્રાણુઓની કમી, બીપી, ડાયાબીટીસ, માનસિક Continue Reading
અમરેલી
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે વિવિધ રાજકીય પક્ષો, ઉમેદવાર તરફથી ચૂંટણી પ્રચાર માટે સભા, સરઘસ અને લાઉડ સ્પીકર વગાડવાની તથા ધાર્મિક ઉત્સવો, સામાજિક સમારંભો માટેની મંજૂરી સંબંધિત સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ-વ-નાયબ કલેકટરશ્રી પાસે અરજી રજૂ કરવાની રહે છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ-વ-નાયબ કલેકટરશ્રીને રજૂ કરવામાં આવતી અરજી પર તારીખ અને સમયની નોંધ કરવામાં આવશે, તે મુજબ Continue Reading