શ્રીલંકા, નેપાળ, દિલ્હી, કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, સહિત વિભિન્ન રાજ્યો માંથી આવેલા પ્રતિનિધિમંડળ દ્વારા આજે સારહિ તપોવન આશ્રમ ની મુલાકાત લીધેલ અને નિરાધાર વૃદ્ધો માટે વિનામૂલ્યે ચાલતી આ સંસ્થાની વિઝિટ કરી ખૂબ જ પ્રભાવિત થયેલ હતા. તપોવન આશ્રમ ના સંસ્થાપક શ્રી મુકેશભાઈ સંઘાણી ને આ સેવા માટે અભિનંદન પાઠવ્યા હતા. અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી તાલીમ માટે […]Continue Reading


















Recent Comments