સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ આગામી તા.૧૦ મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેના અંતર્ગત અમરેલી જિલ્લાના નાના આંકડીયાના કાલાવાડીયા પરિવારને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. નાના આંકડીયાના રહેવાસી શ્રી અજયભાઈ કાલાવાડીયાના પરિવારમાં પાંચ સભ્યો છે. પાંચ સભ્યોના Continue Reading


















Recent Comments