Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
અમરેલી પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પત્ર પાઠવી  સરકાર દ્વારા ખેડુતો પાસેથી લાલ ડુંગળી ખરીદી કર્યા બાદ પેમેન્ટ નહીં ચુકવાત રજુઆત ડીસેમ્બર માં ૨૫-૩૦ રૂપિયા જેવા પોષણક્ષમ ભાવ મળતા હતા,જે ૮ ડીસેમ્બર ૨૦૨૩ માં ખેડુતોને ૧ કિલો ડુંગળી ના ૨૦૨૩ ના રોજ સરકાર દ્વારા કરવામાં આવેલ નિકાસબંધી ના કારણે જાન્યુઆરી […]Continue Reading
અમરેલી
બગસરાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે  અમરેલી લોકસભાના કોંગ્રેસના મહિલા અને શિક્ષત ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મરે લોકોના આશિર્વાદ મેળવવા ગયા હતા.ત્‍યારે તેમણે  બગસરાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં કેન્‍દ્ર સરકારને પ્રશ્‍ન કર્યો કે ઉદ્યોગો માટે લાલજાજમ પાથરો છો ત્‍યારે મારે જણાવવુ છે. કે અનાજ બનાવી શકે તેવી કોઈ ફકટ્રી નથી અને ખેડૂત બનવુ સહેલુ પણ નથી ત્‍યારે છેલ્‍લા ૧૦ વર્ષમાં અસંખ્‍ય […]Continue Reading
અમરેલી
અમદાવાદ લાયન્સ ક્લબ ઓફ ફોર્ટ, તથા ગાયત્રી પરિવાર નારણપુરા,વાત્સલ્ય સિનીયર સિટીઝન હોમના સંયુકત ઉપક્રમે સૌની ઉપસ્થિતમાં તા.૦૮/૦૪/૨૪ સોમવારે,સાંજે ત્રણ વાગે વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાડજ સર્કલ ખાતેડો. તુષાર શાહ શ્રુ શ્રુ શાહ હોસ્પિટલ દ્વારા છ ગીઝર નું અનુદાન પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ પ્રવીણભાઈ પટેલ સંગીત વૃંદ સાથે કરાવ્યું હતું, ડો. Continue Reading
અમરેલી
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી રાજકોટમાં રૈયા રોંડ પર પામ યુનિવર્સલની સામે ચેકડેમનું ખાત મુહુર્ત.હાલમાં પાણી માટે બેંગલોર જેવા મોટા શહેરમાં પણ પાણીની તંગી ઉભી થય છે આ રીતે જગ્યા ત્યારથી સવારની કહેવતની જેમ રાજકોટમાં ભયભીત બનવાના બદલે આપણે આજથીજ નક્કી કરીએ કે આપણે પાણી માટે આત્મનિર્ભર થવુંજ છે ? તો સંપૂર્ણ લોક […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ભાજપ કિસાન મોરચો પ્રમુખ  જયંતીભાઈ બાલાભાઈ નારોલા એ અમરેલી ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા સહિત ને પત્ર પાઠવી પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મળે તે માટે રજુઆત કરી  સરકારશ્રી દ્વારા ૧ ડિસેમ્બર ૨૦૧૮ થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવેલ જે યોજના અંતર્ગત ખેડૂતો ના ખાતા માં વાર્ષિક ૫૦૦૦/- ની […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાની ૧૫૦ વર્ષ જુની ગૌશાળા એટલે કુંડલા ગૌશાળા જેનુ સંચાલન શ્રી વિધાગુરૂ ફાઉન્ડેશન કરે છે. સંસ્થા નીચે ૧૩૦ વિઘા ખેતીની જમીન આવેલી છે. ગૌશાળામાં ૭૦૦ થી વધુ ગાયનો નિભાવ થાય છે. હાલ તેની દેખરેખ ડૉ.પ્રકાશ કટારીયા કરી રહ્યા છે. સંસ્થાના પ્રમુખ હરેશભાઇ મહેતાની સૂચના અને માર્ગદર્શનથી વાડીમાં ઘાસચારો જેમ કે મકાઈ જુવાર રચકો વગેરેનુ વાવેતર […]Continue Reading
અમરેલી
દામનગર સમસ્ત સોની સમાજ નું ગૌરવ દામનગર શહેરમાં રહેતા સોની ચિમનલાલ ધનજીભાઈ લાઠીગરા (નિવૃત્ત આચાર્ય શ્રી શાળા નં ૨)ના પુત્ર અને કમલેશભાઈ લાઠીગરા (સમથૅ કૃપા જ્વેલર્સ)ના નાના ભાઈ અશ્વિનભાઈ ના સુપુત્ર એ MBBS ની ડીગ્રી પ્રાપ્ત કરી સોની સમાજ નું ગૌરવ વધાર્યું છે ડો.વૃષાંક લાઠીગરા એ દામનગર માં ધો.૧૨ સુધી અભ્યાસ કરી ,ધો.૧૦ અને ૧૨ […]Continue Reading
અમરેલી
અમદાવાદ સરખેજ ભારતી આશ્રમ ખાતે ૫૧ ભગવદી દીક્ષા આપતા મહામંડલેશ્વર  ૧૦૦૮ શ્રી ઋષિભારતીજી ના વરદહસ્તે દીક્ષા અપાય  તા. ૦૮ -૦૪-૨૦૨૪ ને સોમવાર  ફાગણ વદ અમાસના રોજ  બ્રહ્મલીન મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી વિશ્વંભર ભારતી બાપુની  તૃતીય નિર્વાણતીથિ નિમિત્તે સરખેજ ખાતે ભારતી આશ્રમ સરખેજના મહંત  મહામંડલેશ્વર  ૧૦૦૮ શ્રી ઋષિ ભારતી મહારાજે પોતાના સ્વહસ્તે  ૫૧ શિષ્યોને  દીક્ષિત કર્યા,  જેવોએ Continue Reading
અમરેલી
દામનગર અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠન દ્વારા આજરોજ લાઠી તાલુકા દામનગર ગાયત્રી પરિવાર ની મીટીંગ નું આયોજન દામનગર ગાયત્રી શક્તિપીઠ મંદિરમાં કરવામાં આવ્યું હતું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના આરાધ્ય ગુરુ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા ૧૯૨૬ માં અખંડ દીપક ની સ્થાપના કરેલી તે દીપકને વર્ષ ૨૦૨૬ માં ૧૦૦ વર્ષ પુરા થશે.જે અંતર્ગત શાંતિ […]Continue Reading
અમરેલી
સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી શહેરમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પટેલ  સંકુલ ખાતે વોટર ફેસ્ટિવલ યોજાયો હતો. TIP નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘મતદાન Continue Reading