અમરેલી જીલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં અમરેલીના પ્રાંત અધિકારી એમ. જે. નાકિયા, અમરેલીના મામલતદાર અધિકારી એચ. આર. શાહ , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અજયભાઈ જોષી અને નોડલ ઓફિસર રિતેશભાઈ શિંગાળા અને અજયભાઈ સોજીત્રાને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. સમગ્ર Continue Reading


















Recent Comments