Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
અમરેલી નગરપાલિકાની યાદીમાં જણાવ્યાં મુજબ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિભાગ-અમરેલી દ્વારા અમરેલી શહેરમાં સાવરકુંડલા રોડ ઉપર ગુજકોમાસોલ સામે મહી પરીયેજ યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા તે વિભાગ તરફથી પાઈપલાઈન રીપેરીંગની કામગીરી શરૂ કરેલ છે, પરંતુ આ કામગીરીમાં યોગ્ય ટેકનીકલ માર્ગદર્શનનાં અભાવે વિલંબ થતાં શહેરનાં અમુક વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા સદંતર ઠપ્પ થઈ Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લાના નાના માચીયાળા ગામના ૭૦ વર્ષીય દર્દી મંજુલાબેન બાલુભાઈ નાકરાણી નાકની બાજુમાં ચહેરા પરના મસાની તકલીફ માટે સારવાર લેવા આવ્યા હતા. સારવાર દરમ્યાન ડોક્ટર દ્રારા મસાનો બાયોપ્સી રિપોર્ટ કરાવતા તેમાં ચામડીનું કેન્સર હોવાનું  જણાયું હતુ. અત્યાર સુધી આ પ્રકારના કેન્સરની જટિલ સર્જરી માટે લોકોને અમદાવાદ સુધી સારવાર લેવા જવું પડતું હતું. પરંતુ આ કિસ્સામાં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર મામલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને રજુઆત કરવામાં આવી. સાવરકુંડલા નગરપાલિકામા ગત માર્ચ ૨૦૨૧ થી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીના અઢી વર્ષના શાસનકાળ દરમિયાન થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની લેખિતમા ફરીયાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને કરવામાં આવી છે. Continue Reading
અમરેલી
રાજ્ય ની સુવ્યવસ્થા ની કસોટી તેના કેટલા કરોડ પતિ છે એના ઉપર નહિ પણ કેટલા ભૂખમરા માં છે તેના ઉપર નક્કી થતી હોય છે  ગુજરાત રાજ્ય આજે વિધાનસભા માં કુપોષણ અંગે સત્તાવાર રિપોર્ટ રજૂ કરતા સ્થિતિ ગંભીર રાજ્ય ના આરોગ્ય મંત્રી એ કુપોષણ અંગે ગળે ન ઉતરે એવું નિવેદન આપ્યું  આરોગ્ય મંત્રી ની આરોગ્ય વિષયક […]Continue Reading
અમરેલી
આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને અમરેલી લોકસભા સીટ માટે ભાજપ ની ચુંટણી સમિતિની પ્રથમ બેઠક આજે અમરેલી ખાતે લોકસભાનાં ચુંટણી કાર્યાલય મળી હતી જીલ્લા ભાજપ દ્વારા પ્રદેશ ના માર્ગદર્શન અનુસાર ચુંટણી સમિતિમાં જુદા-જુદા કામ માટે કાર્યકર્તાઓ ને જવાબદારી સોપવામાં આવી હતી આવી જવાબદારી સોપેલ તમામ કાર્યકર્તાઓ ને જવાબદારી સોપી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ […]Continue Reading
અમરેલી
સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ આગામી તા.૧૦ મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેના અંતર્ગત અમરેલી જિલ્લાના નાના આંકડીયાના કાલાવાડીયા પરિવારને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. નાના આંકડીયાના રહેવાસી શ્રી અજયભાઈ કાલાવાડીયાના પરિવારમાં પાંચ સભ્યો છે. પાંચ સભ્યોના Continue Reading
અમરેલી
સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.૧૦ મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજયમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ/ખાતમુહૂત કરાવવાના છે. આ કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર Continue Reading
અમરેલી
લીલીયા તાલુકાના ગૌચર જમીન બચાવો અભિયાન  ના પ્રમુખ નિર્મલભાઇ ખુમાણ અને મહામંત્રી સુખાભાઈ જોગરાણા ની આગેવાનીમાં આજે તાલુકાના ૩૭ જેટલા ગામોની ગૌચર જમીન સરકારી પડતર ખરાબા ની જમીનમાં થયેલા દબાણો હટાવી જમીન માપણી કરી ખુલ્લી કરવા સ્થાનિક મામલતદાર મારડિયા અને ટી ડી ઓ રાદડિયા ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં ગૌચર જમીનનું દબાણ હટાવવું […]Continue Reading
અમરેલી
વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું ઘડતર થાય તે હેતુથી તારીખ ૫ – ૨-૨૪ ના રોજ શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામા વકર્તૃત્વસ્પર્ધાનું આયોજન પ્રા.ડો.હરિતાબેન જોશીએ કર્યું, જેમાં પ્રા.ડો.પ્રતિમાબેન શુક્લ તથા ખડદીયા સાહેબે નિર્ણાયક તરીકેની સેવા આપી. સ્પર્ધામાં કુલ ૧૪ બહેનોએ ભાગ લીધો, જેમાં ઝાખરા અક્ષા તથા ચૌહાણ આસિયા પ્રથમ, કુબાવત Continue Reading
અમરેલી
શાળા સલામતી સપ્તાહ અંતર્ગત પે સેન્ટર શાળા નંબર ૧ માં શાળા સલામતી સપ્તાહની ઉજવણી તારીખ ૨૯-૧-૨૪ થી ૩-૨-૨૪  સુધી સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી વૈશાલીબેન ઉંનડકટ તેમજ જાગૃતિબેન ભાલીયાના માર્ગદર્શન હેઠળ સરસ રીતે કરવામાં આવી. જે અંતર્ગત આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બાળકોએ સ્માર્ટ ટીવીના માધ્યમથી નિહાળ્યું અને પોસ્ટર ચાર્ટ તેમજ આઈ. ઈ. સી. ઓડિયો વીડિયોના માધ્યમથી બાળકોને […]Continue Reading