Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
કૂદકે ને ભૂસકે વધી રહેલી મોંઘવારીના માઠા સમાચારથી પ્રજા સતત ત્રાહીમામ છે. જાણે કે મોંઘવારીના ભાવ વધારાના સમાચારો હવે રોજીંદો ક્રમ થઇ ગયો છે. સમગ્ર આમ જનતાને લાગુ પડે એવા અનાજના ભાવોમાં પણ વધારો જોવા મળે છે. એજ રીતે , હળદળ, ધાણા, જીરૂના ભાવ પણ વધેલાં જોવા મળે છે. છેલ્લે કોરોનાકાળથી આજ સુધી મોટાભાગની દવાઓમાં […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર ,બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થયા હોઈ ઉજવાઇ રહેલ અમૃત મહોત્સવના અનુસંધાને થઇ રહેલ વિવિધ પ્રવૃત્તિઓમાં એક વિકાસ વર્તુળ દ્વારા યોજાતી જીકે આઇકયુ કસોટીની પ્રવૃત્તિ પણ છે.તારીખ ૨૨-૦૯-૨૦૨૩ને રવિવારના   રોજ શાળાના ૨૨ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં જ જીકે આઇકયુ કસોટીની પ્રિલિમ પરીક્ષા Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના રામપર ગામતળ ના દબાણ અંગે ગામ ના નામ વગર ના વહીવટી તંત્ર ના પત્ર વહેવાર સામે જેરામ પરમાર ની કલેકટર સમક્ષ રજૂઆત લાઠી તાલુકા ના રામપર ગામે જાહેર રસ્તા ના દબાણ અંગે સામાજિક કાર્યકર જેરામભાઈ પરમારે દબાણ દૂર કરવાની માંગ કરતા અમરેલી જિલ્લા વિકાસ અધિકારી એ તાલુકા વિકાસ અધિકારી ને સબંધ કરતા પ્રશ્ને […]Continue Reading
અમરેલી
આ સંમેલનમાં લોકસભા ક્લસ્ટર પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાજી, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાજી, ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રીમહેશભાઈ કસવાલા, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી જે.વિ. કાકડિયા, શ્રી જનકભાઈ તળાવીયા, લોકસભા સીટના સંયોજક શ્રી પુનાભાઈ ગજેરા, તથા શ્રી Continue Reading
અમરેલી
ખાંભા મુસ્લિમ બિરાદરોને રોજા ખોલાવી કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું મુસ્લિમ બિરાદરોને રોજા ચાલતા હોય ખાંભા તાલુકાના અખીલ ભારતીય કોળી સમાજના પ્રમુખ ગોપાલભાઈ પરમાર અને કોળી સમાજના અગ્રણીઓ બન્ને મસ્જિદમાં જઈને મુસ્લિમ બિરાદરોને રોજા ખોલાવી ઐકતાનું અને ભાઈચારાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું એમ ભીખુભાઇ બાટાવાળાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતુંContinue Reading
અમરેલી
ચૈત્ર માસની શરૂઆત સાથે જ રામનવમીના તહેવારની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સાવરકુંડલામાં શ્રી રામ નવમીના દિવસેથી સન ૧૯૮૩ ભવ્ય શોભા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારથી આજ દિન સુધી ભવ્ય રીતે શોભાયાત્રા નીકળે છે. આ વર્ષે રામનવમીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવા માટે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. […]Continue Reading
અમરેલી
લીલીયા તાલુકા ના ગુદરણ ગામે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ બાગ નુ આનાવરણ એ એસ પી ના અગ્રણી નિમેળભાઈ ખુમાણ ના વરદહસ્તે કરાયું હતું સમસ્ત એવમ ગુદરણ ગામ સરપંચ ઉપસરપંચ સદસ્ય સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાળકો ને બટુક ભોજન કરાવવું હતું જેમાં ગુદરણ ગામ મહિલા મંડળ દ્વારા સત્સંગ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી ના જન્મ દીને તા ૧૭/૦૪/૨૪ ને બુધવાર ના સવારે ૬-૦૦ કલાકે પ્રારંભ છાસ વિતરણ કેન્દ્ર નો પ્રારંભ કરાશે શહેર ની સામાજીક સંસ્થા ઓની જીવદયા નંદીસેવા ટ્રસ્ટ અનસૂયા ક્ષુધા ખીચડી સેવા ટ્રસ્ટ સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ સહિત ની સંસ્થા ઓના સંકલન થી […]Continue Reading
અમરેલી
દામનગર રમજાન માં બાળ રોજેદાર ની બંદગી દામનગર ના પઠાણ સ્વ બશિરખાન ની પૌત્રી રત્ન ઉવ ૧૧ કુ.મહેંદી આમિરખાન તેમજ ઇસ્માઇલી ખોજા સ્વ પત્રકાર સ્વ હરજીભાઈ માધવજી મોટાણી ના પપૌત્ર રત્ન આલિયાન ચિરાગભાઈ મોટાની ઉંમર ૭ તેમજ આયશા ઇમરાનભાઈ અગવાન ઉવ ૭ વર્ષ તેમજ જિંદગીનું પ્રથમ રમજાન માસમાં રોજુ રાખી અને અલ્લાહની ઈબાદત કરેલ  ફાઇજા […]Continue Reading
અમરેલી
લોકસભા ચુંટણી ને અનુલક્ષીને આપણા ૧૪ અમરેલી લોકસભા ના ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરીયા  ને વિજયી બનાવવા માટે અમરેલી જીલ્લા બુથ પ્રમુખ તથા કાર્યકર્તા  સંમેલન માં માર્ગદર્શન આપવા માટે  પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ તારીખ ૧૦/૦૪/૨૦૨૪ ને બુધવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે કડવા પટેલ સમાજવાડી, હનુમાન પરા, અમરેલી મુકામે પધારી રહ્યા હોઈ આ સંમેલન […]Continue Reading