અમદાવાદ,નવા વાડજ ખાતે આવેલા સ્મિત ચાઈલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકો ભારતીય સંસ્કૃતિ,તહેવારોથી વિશેષજ્ઞ થાય તે માટે હોળી- ધુળેટી પર્વ નિમિત્તે તેમના હર્ષોલ્લાસ વચ્ચે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા દિપ પ્રાગટ્ય ગાયત્રી મંત્રોચ્ચાર સાથે બાળકોને કલરથી થતાં નુકસાનની સમજ આપી તિલક હોળી રમાડી કાયૅક્રમની શરૂઆત કરવામાં આવી હતી Continue Reading

















Recent Comments