આમ ગણીએ તો લોકતંત્રમાં જનપ્રતિનિધિ એ જનતાનો અવાજ જ હોય છે. પરંતુ મોટેભાગે ખૂબ ઓછી રાજકીય હસ્તીઓ પોતાના કાર્યકાળનો લોકસેવાના વિકાસના લેખાંજોખાં સાથેનો પારદર્શક હિસાબ જનતા સમક્ષ મૂકતાં હોય છે. સાવરકુંડલા લીલીયાના અહોભાગ્ય કે વર્ષો પછી સાવરકુંડલા વિસ્તારને એક એવાં ધારાસભ્ય પ્રાપ્ત થયા છે જે લોકહિતના કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહે છે.. માત્ર એટલું જ […]Continue Reading















Recent Comments