Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
“જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી”  જન્મ ભૂમિ સ્વર્ગ થી પણ મહાન છે વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ તે વતન ને ક્યારેય વિસરી શકે નહીં દામનગર શહેર માં પૂર્વ નગરપતિ સ્વ હસુભાઈ અજમેરા સદેહ ભલે આપણી વચ્ચે દૈહિક રૂપે નથી પણ વિચારો રૂપે જન માનસ માં જીવંત અગ્રણી સ્મૃતિ ઓમાં સદાકાળ જીવંત છે સદગત ના કર્મો જ […]Continue Reading
અમરેલી
૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી અંતર્ગત  અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને અને ખર્ચ નોડલ અધિકારીશ્રી પરિમલ પંડ્યા અને  ખર્ચ ઓબ્ઝર્વરશ્રી શ્રીનિવાસુ કોલ્લીપકાની ઉપસ્થિતિમાં અમરેલી લોકસભા ચૂંટણીમાં ખર્ચને લગતી બાબતોની ફરજ સોંપવામાં આવી છે તેવા સહાયક ખર્ચ નોડલ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવા માટે બેઠક યોજવામાં Continue Reading
અમરેલી
૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા દ્વારા અમરેલી જિલ્લા સેવા સદન ખાતે ખાતે મીડિયા સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મીડિયા સેન્ટરને ખુલ્લુ મૂકતી વેળાએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને પત્રકારો સિગ્નેચર કરી મતદાન Continue Reading
અમરેલી
 જિલ્લામાં નોંધાયેલ મતદારો મતદારયાદીમાં પોતાના નામની વિગતોની ચકાસણી કરવા તેમજ મતદારયાદીમાં નવું નામ દાખલ કરવા માટે કરવામાં આવેલ અરજી તથા સુધારા વધારા માટે કરવામાં આવેલ અરજીની વિગતોની પૃચ્છા કરવા માટે તથા ચૂંટણીકાર્ડ સંબંધી જરુરી માહિતી મેળવવા માટે ૧૯૫૦ હેલ્પલાઇન નંબર પરથી માહિતી મેળવી શકશે. મતદારો પોતાનું નામ કયા વિધાનસભા મતવિસ્તારમાં કયા મતદાન મથક ખાતે નોંધાયેલ […]Continue Reading
અમરેલી
આજરોજ રાજુલા ડેપો ખાતે હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી આખોનાં ચેકઅપ તેમજ.ડાયાબિટીસ.સુગર  બ્લડપ્રેશર.માટે મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન રાજુલાના ડેપો મેનજર મમતાબેન જોશીના અધ્યક્ષ સ્થાને  ડેપોમેનેજરે  દીપ પ્રાગટય કરી કર્મચારીઓના આરોગ્યને ભગવાન નિરોગી રાખે તેવી પ્રાર્થના કરેલ તેમજ તમામ કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપેલ કે આપડું જીવન અમૂલ્ય છે તેને સારી રીતે સુખકારી રહે તે Continue Reading
અમરેલી
અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા તાજેતરમાં ૨૬૫ મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક શ્રી આયુષ – ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત અમરેલી, તથા સરકારી આયુર્વેદ દવાખાનું – ચાડીયા તથા સરકારી હોમીયોપોથી દવાખાનું Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામની નાના ઝીંઝુડા સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ૨૦ વર્ષથી જવાબદારી સંભાળી વયમર્યાદાથી નિવૃત થતા ધનજીભાઈ સુદાણીનું જાહેર સન્માન સાથે વિદાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આતકે એ.પી.એમ.સી. ચેરમેન અને ભાવનગર ડીસ્ટ્રીકટ બેંકના ડિરેક્ટર દીપકભાઈ માલાણીના મુખ્ય મહેમાન પદે રાખવામાં યોજવામાં આવ્યો હતો જેમાં સાવરકુંડલા સહકારી યુનિયનના ભીખાભાઈ Continue Reading
અમરેલી
સાવરકુંડલાની ૧૧  વર્ષની બાળકી રોઝમીન જીણાભાઈ કાઝીએ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસના આખા મહિનાના રોઝા રાખી બંદગી કરવામાં આવી હતી માત્ર ૧૧ વર્ષની નાની ઉંમરની બાળકીએ સંપૂણ માસના રોઝા રાખવામાં આવતા મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોએ તેમને આશીર્વચન પાઠવ્યા હતા તેમ અકરમભાઈ કાજીની યાદીમા જણાવવામાં આવ્યું હતું.Continue Reading
અમરેલી
છેલ્લા ૧૪ વર્ષથી સમર્પણ ગૌ સેવા સમિતિ આઈસીયુ સેન્ટર સાવરકુંડલા  ખાતે દર ઉનાળામાં દાતાશ્રીઓના આર્થિક સહયોગથી મૂંગા અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા અને ગૌમાતા માટે પાણીની અવેડી વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે. તારીખ ૧૧-૪-૨૪ના રોજ પાણીના કુંડા અને અવેડી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાંના મુખ્ય મહેમાન શ્રીમસાપીર શ્રીકરસનદાસ બાપુ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા નગરપાલિકા Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકાના શ્રમજીવીનગર વિસ્તાર પાછળ આવેલા ખેતરમાં ભીષણ ગતરોજ રાત્રે આગ લાગી હતી. આગ લાગેલી જોતાં દીપકભાઈ અને નાકરાણીભાઈ દ્વારા જાગૃત કાઉન્સિલર કમલેશભાઈ રાનેરાને ફોન કરતા કમલેશભાઈ દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણીને જાણ કરવામાં આવી.તેઓ દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં આગ ઉપર Continue Reading