Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
દામનગર શહેર ની વાલ્મિકી વસાહત માં દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગમન થતા સમગ્ર વાલ્મિકી સમાજ દ્વારા ભવ્ય સામૈયા સાથે અયોધ્યા થી પુજીત અક્ષીત કુંભ રામદેવજી મંદિર ખાતે સ્થાપન કરાયું તા.૨૨ જાન્યુઆરી એ ભગવાન શ્રી રામચંદ્રજી ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દામનગર શહેર માં થનાર વિવિધ કાર્યકમો માં જોડાવવા સમસ્ત વાલ્મિકી સમાજ ને અનુરોધ […]Continue Reading
અમરેલી
ત્રિદીવસીય હર્ષોલ્લાસથી સાવરકુંડલાની જનતા રામ લલ્લાના વધામણા કરશે એમ  ધારાસભ્ય કસવાલાના સ્પષ્ટ ઉદ્ગારો જ સાબિત કરે છે કે ખુદ ધારાસભ્ય લોક  પ્રતિનિધિ તરીકે આ સંદર્ભે કેટલા ઉત્સુક છે. એમના જ શબ્દોમાં કહીએ તો સાવરકુંડલા બનશે અયોઘ્યા સાવરકુંડલા નગરને લાઇટો દ્વારા સજાવાયુ. સમગ્ર ભારત અત્યારે રામ બની રહયુ છે ત્યારે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના પ્રથમ વખત ધારાસભ્ય […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં શિક્ષણ ક્ષેત્રે અનોખી પહેચાન ધરાવતાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા આજરોજ આવતીકાલે નીકળી રહેલી ભગવાન શ્રી રામલલ્લાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નિમિત્તે સ્વચ્છતા અભિયાન ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ.  આવું દ્રશ્ય  અને આવો રૂડો અવસર કદાચ ફરી જોવા ન મળે.. ફિર યે સમા કલ હો ન હો.. સ્વચ્છતા એ જ પ્રભુતા.. અરે ભગવાન શ્રી રામલલ્લા અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા Continue Reading
અમરેલી
લાઠી કલાપીનગર ને ભગાવન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ને ભવ્ય સુશોભન લાઠી શહેર ના મુખ્ય રાજમાર્ગો વિવિધ સંસ્થા ઓના સંકુલ ધાર્મિક શેક્ષણિક સંસ્થા આરોગ્યધામ લાલજીદાદા ના વડલા ને રોશની ઝળહળાટ સતત ત્રણ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સમગ્ર લાઠી શહેર નું ઘુવડા બંધ જમણવાર સમૂહ ભોજન ને લઈ તડામાર તૈયારી ઓ પ્રતિષ્ઠા મહોત્સવ ની રાત્રી […]Continue Reading
અમરેલી
મરેલી તાલુકાની વિવિધ પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક,રસોયા,મદદનીશની ખાલી જગ્યા માટે અરજી આવકાર્ય છે. કેરાળા, નવા ખીજડીયા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા માટે ધોરણ ૧૦ પાસ હોય તેવી સ્થાનિક વ્યક્તિ અથવા ધોરણ ૭ પાસ હોય તેવી સ્થાનિક વ્યક્તિ પણ અરજી કરી શકે છે. ઉપરાંત કેરાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં રસોયા, મદદનીશની જગ્યા માટે અનુભવી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી તા.૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ને રવિવારના રોજ આદિજાતિ વિકાસ અધિકારી ક્લાસ-૨ની પ્રિલીમીનરી પરીક્ષા જિલ્લાના ૦૯ કેન્દ્રો પર યોજાશે. ઉમેદવારો, જી.પી.એસ.સી.ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી શકે તેવા હેતુથી નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા અમરેલી જિલ્લાના આ પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો ફરમાવતું જાહેરનામું બહાર Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા તેમજ મતદાન પ્રક્રિયાની જાગૃતિના પ્રચાર પ્રસાર અર્થે મુખ્ય નિર્વાચીન અધિકારીશ્રીની કચેરીના માધ્યમથી ફાળવવામાં આવેલા ડિજિટલ રથને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ શુક્રવારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના સેન્ટર પોઈન્ટ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આ રથને પ્રસ્થાન કરાવી Continue Reading
અમરેલી
 રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૪ અંતર્ગત શુક્રવારે અમરેલી જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા આયોજિત જાગૃતિ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો. શહેરના સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલ સમારોહમાં અમરેલી શહેરની વિવિધ ૧૨ શાળાના અંદાજિત ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લીધા હતા. કાર્યક્રમમાં અકસ્માત Continue Reading
અમરેલી
દામનગર સમગ્ર દામનગર શહેર રામમય બન્યું ભગવાન શ્રી રામચંદ્રજી ની અયોધ્યા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી નો ભવ્ય પ્રારંભ શહેરભર ની વિવિધ શેક્ષણિક સંસ્થા ઓની પ્રભાત ફેરી શહેરભર માં ફરી દામનગર શહેર ની તાલુકા પ્રાથમિક શાળા નંબર ૧ મોર્ડન ગ્રીન અને શ્રી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નં ૨ ના હજારો વિદ્યાર્થી ઓની જય […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ગાયત્રીનગર વિશ્વ હિન્દૂ પરિષદ ના શહેર પ્રમુખ ના નિવાસ સ્થાને પધારેલ પ્રખર વક્તા ક્રાંતિકારી સંત શ્રી પૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતીજી નું આગમન થતા ઉષ્મા ભર્યો સત્કાર કરાયો હતો વિશ્વ હિન્દુ પરિષદ ના શહેર પ્રમુખ સહિત ના સંગઠન ના કાર્યકરો સાથે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ દામનગર […]Continue Reading