જૂનાગઢ ખાતે ભવનાથ મહાદેવ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં નાગા સન્યાસીઓ દ્વારા કરવામાં આવેલા શાહી સ્નાન બાદ વિધિવત રીતે મહાશિવરાત્રીનું પર્વ પૂર્ણ થયું છે. પરંપરા મુજબ આયોજિત થતી આવતી રવેડીના દર્શન કરવા માટે લાખો શિવ ભક્તો ઉમટ્યાં હતા.મહા વદ નોમના દિવસે ભવનાથ મહાદેવ મંદિર પર ધજારોહણ થયા બાદ મહા શિવરાત્રીના મેળાની શરૂઆત થતી હોય છે. જે મહા […]Continue Reading


















Recent Comments