Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૪-અમરેલી લોકસભા મત વિસ્તાર માટે તા.૧૫ એપ્રિલ, ૨૦૨૪ને સોમવારના રોજ ૧૦ ફોર્મ ઉપડ્યા હતા. જેમાં કિસાન મજદુર પાર્ટીના ૧ વ્યક્તિએ બે, અપક્ષની ત્રણ વ્યક્તિએ પાંચ, લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીની એક વ્યક્તિએ ૦૨, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીની ૦૧ વ્યક્તિએ ૦૧ એમ ૦૬ વ્યક્તિઓએ ૧૦ ફોર્મ ઉપાડ્યા હતા.Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં વર્ષોથી ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજીનો છઠ ઉત્સવ ઉજવવામાં આવે છે ,એ જ પરંપરાગત રીતે ગતરોજ શ્રી લોહાણા મહાજન વાડી ખાતે ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી છઠ મહા ઉત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ બહેનો દ્વારા પોતાના ઘરેથી લોહાણા મહાજન વાડી ખાતે લોટીજી પધરાવીને શ્રી યમુનાજીના પાઠ સત્સંગ ધોલ પદ અને ભગવત નામનો […]Continue Reading
અમરેલી
કોઈ પણ વ્યકિતને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઈ પણ લાંચ લેતી કે આપતી કોઈ પણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-ખ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. વધુમાં કોઈપણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડવાની […]Continue Reading
અમરેલી
ચૈત્ર સુદ એકમના દિવસે આપણે ત્યાં લીમડાનાં ફૂલ (મહોર)ની ચટણી ખાવાનો અથવા લીમડાનું પાણી પીવાનો રિવાજ છે. કઈ ઋતુમાં કયા વૃક્ષ ઉપયોગી છે તેનું સંશોધન કરી સામાન્યજન પણ તેના સેવનથી તનમનની સ્વસ્થતા કેળવી  શકે એવી ભાવના સાથે વનસ્પતિઓ સાંકળી લઈ ઋષિમુનિઓએ આપણા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. આમ તો ગૂડીપડવાથી કાળઝાળ ગરમીના દિવસો  શરૂ […]Continue Reading
અમરેલી
જીવનમાં રક્તદાનનું ખૂબ મહત્ત્વ છે જ્યારે મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન. સાવરકુંડલા શહેરના વિપ્ર દંપતિ અને સાવરકુંડલા ખાતે અનેક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા ભરતભાઈ નાનાલાલ જોષી અને તેમના ધર્મપત્ની ગીતાબેન ભરતભાઈ જોષી બંને જીવતે જીવ તો સમાજસેવા કરે છે પરંતુ પોતાના મૃત્યુ પામ્યા બાદ પણ પોતાના આ દેહ લોકોપયોગી કાર્યમાં મદદરૂપ થાય તેવા આશય સાથે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે કાર્યરત લાયન્સ ક્લબ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ટી. બી. પેશન્ટ ન્યુટ્રીશન કીટનું વિતરણ તારીખ ૧૮ એપ્રિલ ગુરૂવારે પટેલ વાડી વજલપરા ખાતે સવારે ૯ થી ૧૦ દરમિયાન વિતરણ કરવામાં આવશે જેમાં સાવરકુંડલાના ડો. મીના સાહેબ – તાલુકા હેલ્થ ઓફિસર, સંજયભાઈ મહેતા – તાલુકા સુપરવાઇઝર, હિતેશભાઇ નિમ્બાર્ક, વિજયભાઈ ઉપાધ્યાય અને દિનેશભાઈ ખુમાણ વગેરે ઉપસ્થિત […]Continue Reading
અમરેલી
અયોધ્યા ખાતે ભવ્ય-દિવ્ય-નવ્ય શ્રીરામમંદિરમાં શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ તે ઐતિહાસિક આધ્યાત્મિક અવસરને વધાવવા સાધના પ્રકાશન ટ્રસ્ટ (સાધના સાપ્તાહિક) દ્વારા  ‘શ્રીરામમંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીત્વનો સુવર્ણકાળ’ નામનો ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે.શ્રીરામમંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીત્વનો સુવર્ણકાળ’ ગ્રંથ વિશે રામાયણમાં સાત કાંડ છે તેમ આ ગ્રંથમાં પણ સાત Continue Reading
અમરેલી
આમ તો દુધ એ જીવનનું આવશ્યક ટોનિક છે બાળકના જન્મ સમયથી માતા દુગ્ધપાન કરાવીને પોતાના શિશુનું પોષણ કરે છે અને આ ક્રમ લગભગ દુનિયાના તમામ જીવોમાં હોય છે. એટલે જ દુધ એ જીવન માટે ખૂબ જ આવશ્યક ટોનિકની ભૂમિકા ભજવે છે. આજના યુગમાં શુધ્ધતા અને સાત્વિકતા સભર દુધ મળવું એ ખૂબ જ સૌભાગ્યની વાત છે. […]Continue Reading
અમરેલી
અમરેલીનું ૨૩ વર્ષીય દર્દી યશભાઈ જયસુખભાઈ કારેલીયા માનસીક રોગ બાય પોલર થી અસરગ્રસ્ત હતુ. ડો. ભાવિન ક્દાવાલાના જણાવ્યા મુજબ આ રોગ એક જટિલ પ્રકારનો રોગ છે જેમાં વધુ પડતું બોલ બોલ કરવું, ઉધ ના કરવી, ભાગ-ભાગ કરવું, મોટી-મોટી વાતો કરવી, પૈસા વધુ પ્રમાણમાં ખર્ચ કરવા વગેરે પ્રકારની માનસીક અસર થતી હોય જેના કારણે દર્દી માટે […]Continue Reading
અમરેલી
“બીજી એપ્રિલ એટલે વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે” ઓટીઝમ વિશે લોકોને યોગ્ય માહિતી મળી રહે અને વહેલી તકે તેની સારવાર કરી શકાય તે માટે બીજી એપ્રિલ ઓટીઝમ અવેરનેસ ને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના ભાગ રૂપે શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે ૧૫૦ કરતા વધુ દર્દીઓને અલગ-અલગ થેરાપી આપી તેની સારવાર કરવામાં આવેલ હતી. ડોકટરના જણાવ્યા […]Continue Reading