સાવરકુંડલા તાલુકામાંનાં બાઢડા ગામે જાગૃત હનુમાનજીનાં સાન્નિધ્યમાં સતત છેલ્લા ૧૨ વર્ષથી શ્રીમદ્દ ભાગવત કથા યોજાઈ રહીછે આ વર્ષે પણ તારીખ ૧૭-૪ થી ૨૩-૪ રામનવમીથી હનુમાન જયંતી સુધી યોજાશે આ કથાનાં વ્યાસાસને શાસ્ત્રી હિરેનદાદા પંડયા ઓળિયા વાળા ૧૩ વર્ષ થી રસપાન કરાવી રહ્યા છે કથામાં સંપુર્ણ ગામનો ખુબ સાથ સહકાર રહે છે કથામાં જાગ્રુત હનુમાનજી મંડળ […]Continue Reading




















Recent Comments