Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
ગીરસોમનાથ જીલ્લા ભાજપ અ.જા મોરચોની બેઠક ગીરગઢડા ખાતે મળી હતી. આગામી ૭/૦૨/૨૪ ને બુધવારે  શ્રી રમાબાઇ ભીમરાવ આંબેડકર જન્મ દિવસ નિમિતે ‘મહિલા મેડીકલ કેમ્પ’ ગુજરાત પ્રદેશ ભાજપ અ.જા મોરચા પ્રમુખ ગૌતમભાઇ ગેડીયાના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતમાં મેડિકલ કેમ્પ આયોજન કરેલ છે. આ કાર્યક્રમના બેઠક ઉપસ્થિત અરવિંદભાઈ મેવાડા ગીરસોમનાથ જીલ્લા ભાજપ પ્રભારી અ.જા મોરચો, ગીરીશભાઇ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સી.આઈ.ઇ ઓટોમોટિવ પ્રા.લી. શાપર એકમ માટે કંપની ટ્રેઇનીની જગ્યા માટે  ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ધો.૧૦,ડિપ્લોમાં,આઇ.ટી.આઇ પાસ, એક્સ આર્મીમેન તેમ જ અમરેલી જિલ્લાના એકમ સિન્ટેક્ષ ઇન્ડ્સ્ટ્રીઝ લુણસાપુર માટે મશીન ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૩૫ Continue Reading
અમરેલી
દિલ્હી અંતર્ગત બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ  ગુજરાત રાજ્યના રાજકોટ શાખા કાર્યાલય  દ્વારા કચ્છ ભુજમાં બે  દિવસની (બીઆઈએસ)  તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બીઆઈએસના ડાયરેક્ટર પ્રમોદકુમાર તિવારીએ બીઆઈએસ વિશે ગુજરાતમાંથી આવેલા ૪૦ વિજ્ઞાન તાલીમાર્થીઓને શિક્ષકોને બીઆઈએસ વિશે પ્રાથમિક માહિતી આપી હતી. જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની Continue Reading
અમરેલી
સાવરકુંડલા છેવાડાના વિસ્તારના લોકો નદીને એક કાંઠે તો કાંઠે તરફ બારેમાસ આવન જાવન કરી શકે તે માટે ધારાસભ્યશ્રી દ્વારા વિસ્તારની મુલાકાત દરમિયાન તાત્કાલિક બ્રિજ બનવાની કામગીરી ચાલુ કરવામાં આવે તે પહેલા આ રસ્તાને  ચાલુ કરવાનો નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી સૂચના આપેલ તે અનુસંધાને પ્રમુખશ્રી સહિત વિદ્યુત વિભાગના બોરડ સાહેબ ,શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, બાંધકામ Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારમાં ઝાકળિયા વાતાવરણના લીધે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. સાવરકુંડલા આસપાસના વિસ્તારોમાં જેવા કે ગાધકડા લીખાળા વીજપડી ખડસલી છાપરી ડેડકડી મેરીયાણામાં જીરાનું વાવેતર કરવામાં આવતું હોય છે આ વાવેતર બાદ ઘણા સમયથી સતત સવારમાં ઝાકળિયું વાતાવરણ રહેતું જોવા મળેલ છે.. પરિણામે આવી પરિસ્થિતિમાં જગતનો તાત પરેશાનીમાં મુકાયો છે અને Continue Reading
અમરેલી
અયોધ્યામાં ભગવાન શ્રીરામ  પુન: પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્યોત્સવ ઉજવાયો. આ સમગ્ર રામ કાર્યમાં જે લોકો તન મન ધનથી જોડાયા તે દરેક રામ ભક્તને અવનવા અનુભવો થયા તે સંદર્ભે આ અનુભવોને વ્યક્ત કરવા માટેનો  એક અનુભવ કથન કાર્યક્રમ અહીં કબીર ટેકરી આશ્રમ ખાતે તારીખ ૪-૨-૨૪ને સાંજે પાંચ વાગ્યે યોજાયો હતો. આ પ્રસંગે વકતાઓએ  ભકતસમુદાય વચ્ચે પોતાના અનુભવો  શેર […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા ગામ સમસ્ત દ્વારા આગામી તારીખ 10, 11 અને 12/02 ના રોજ નૂતન રામજી મંદિર ની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આતકે શ્રીપંચ દશનામ જુના અખાડા ના મહામંડલેશ્વર પરમ પૂજ્ય જયઅંબાનંદગીરી માતાજી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે મોટાઝીંઝુડા ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના ઉપપ્રમુખ અને પૂર્વસરપંચ Continue Reading
અમરેલી
                           આગામી તારીખ ૭,ફેબ્રુઆરી ના દિવસે ડૉ.બાબાસાહેબ આંબેડકરના ધર્મ પત્ની,માતૃશ્રી રમાબાઈ આંબેડકર નો જન્મ દિવસ હોય જે અન્વયે વિના મુલ્યે સર્વ રોગ મહિલા મેડીકલ કેમ્પ આયોજન કરેલ છે.જેમાં સર્વ રોગ ના નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા સેવા આપવામાં આવશે જેથી કરીને અમરેલી જીલ્લા ના અનુસુચિત જાતિ મોરચો તેમજ અમરેલી જીલ્લા ડોક્ટર સેલ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ […]Continue Reading
અમરેલી
સાવરકુડલા શહેરમાં આવેલ બ્રાન્ચ શાળા નંબર ચારના આસિસ્ટન્ટ શિક્ષિકા ડો. તેજલબેન રમેશકુમાર રવીયાને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા સામાજિક પ્રવૃત્તિઓમાં પોતાનું મહત્વનું યોગદાન આપેલું હોવાથી કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિરમાં ચિલ્ડ્રન્સ ક્લબની પ્રવૃત્તિઓ તથા રામાનુજન મેથ્સ ક્લબ સંચાલિત પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ યંગ સાઇન્ટીસ્ટ લેબમાં બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં Continue Reading
અમરેલી
વસ્તી અને વિસ્તારમાં નાનકડું એવું મણીપુર રાજ્ય આજકાલ ભારે સંકટમાં છે. બે જાતિઓ વચ્ચે ની હિસાના કારણે બાળકો, વૃદ્ધો, અને સ્ત્રીઓ છાવણીઓમાં આશરો લઈને જેમ તેમ જીવી રહ્યાં છે… ત્યારે ગુજરાતથી વિશ્વગ્રામ સંસ્થા ની રાહબરી હેઠળ આપણા કાર્યકર મિત્રો મણીપુર રૂબરૂ જઈ આવ્યા.ત્યાંની પરિસ્થિતિ જાણી બાળકો માટે કશુંક કરવા મથી રહ્યાં છે… ભાવનગર થી સંવેદના […]Continue Reading