Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
લાઠી શહેર માંથી ભગવાન શ્રી રામલલ્લા માં દર્શને ગયેલ અમરેલી જિલ્લા ના વિશ્વ હિન્દુ પરિષદ ના ઇતેશભાઈ મહેતા સહિત ના રામભક્તો પરત ફરતા તીર્થવાસી ભલે પધાર્યા સાથે ભવ્ય સત્કાર સામૈયા      અવધ થી પરત ફરતા રામભક્તો એ લાઠી શહેર માં સોમનાથ ની સંગાથે શોર્ય થી અમર શ્રી વીર હમીરસિંહ ની પ્રતિમા ને પુષ્પહાર અર્પણ […]Continue Reading
અમરેલી
કલાપી નગર લાઠી ના હાલ સુરત સ્થિત સમાજ શ્રેષ્ટિ ઉદ્યોગરત્ન SRK ડાયમંડ કંપની ના ગોવિદભગત ગોવિદ કાકા ધોળકિયા નામ થી સુવિખ્યાત રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના મોભી ની આગામી રાજ્ય સભા ની ચૂંટણી માં રાજ્યસભા ના સાંસદ તરીકે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગોવદ ભગત ધોળકિયા ની પસંદગી થતા સમગ્ર પંથક માં હરખ ની હેલી પ્રસરી ગઈ હતી […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં કોવિડ ૧૯ પહેલા મંજુર થયેલ ૨૫૦ જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજના પછી ત્રણ વર્ષ કરતા વધુ સમય થી ઘર ના ઘર ની રાહ માં ૧૫૦ જેટલા ગરીબ લાભાર્થી ઓની દરખાસ્તો માં ત્રણ વર્ષ કરતા વધુ તુમાર થઈ રહ્યો છે ઘર ના ઘર ની રાહ જોતા ૧૫૦ જેટલા ગરીબ પરિવારો ને પાકા ઘર ના […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સમગ્ર રાજ્ય સહિત દેશમાં ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ જાગૃત્તિ અભિયાન આગળ ધપાવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પરંપરાગત કૃષિ કરતાં અનેક ખેડૂતો હવે પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ થકી ખેતીલાયક જમીનની ફળદ્રપુતા વધવાની સાથે ખર્ચ પણ ઘટે છે અને પાક ઉત્પાદન વધે છે. જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ની સેવાભાવી યુવતી દ્વારા સુરત ખાતે નિઃશુલ્ક શિક્ષણ, ક્લાસીસ, અનાથ બાળકોને રહેવા જમવા અને દત્તક લેવાની સેવા કરવામાં આવી રહી છે.એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સેવાભાવી મહિપતસિંહ ચૌહાણ અને પોપટભાઈ આહીર ને સન્માનિત કરવામાં આવ્યા.               મૂળ સાવરકુંડલા ની યુવતી ભારતીબેન ચાવડા દ્વારા  સુરત ખાતે અનાથ બાળકો, ગરીબો, […]Continue Reading
અમરેલી
સાસદશ્રીઓ ઉપસ્થિત રેલ્વે અધિકારીઓને ગરનાળાની પહોળાઈ વધારવા, આર.યુ.બી. બનાવવા તેમજ રેલ્વે સ્ટેશન ખાતે કમ્પાઉન્ડ દિવાલ બનાવવાના કામે જરૂરી સુચનાઓ પ્રદાન કરીઆ તકે ભાવનગર ડીવીઝનના ડીઆરએમ શ્રી રવિશકુમાર, સીનીયર ડીસીએમ શ્રી માશુક અહેમદ તેમજ રેલ્વેના અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરીજનોના માથાના દુખાવા સમાન અને વર્ષો જુના પ્રશ્ન એટલે કે ટ્રાફિક Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલિકા ની ભાજપ શાસિત બોડીનાં પ્રમુખ,કારોબારી ચેરમેન, બાંધકામ ચેરમેન અને દંડક દ્વારા ગઈકાલે અમરેલી એકસપ્રેસ માં અમે દ્વારા શહેરમાં ચાલતા પૈવિગ બ્લોક અંગેના ભષ્ટ્રચાર ઉજાગર કરતા સમગ્ર શહેરની જનતાને આ ભષ્ટ્રાચાર વિશે પ્રેસ મીડીયા, ઈલે.મીડીયા દ્વારા માહિતગાર થયા હોય અને તેથીજ આ ભષ્ટ્રાચારને છાવરવા અને પોતાની છબીને ઘસાતી અટકાવવા નગરપાલિકાના ઉપરોક્ત ચેરમેનો એ પ્રેસ Continue Reading
અમરેલી
વસંત પંચમી એટલે શ્રી સરસ્વતીજી સાથે પ્રકૃતિની વંદનાનું પર્વ  લોઈંચડા સ્થિત શ્રી રવાણી વિદ્યાલયમાં થઈ ઉજવણી ભાવનગર બુધવાર તા.૧૪-૨-૨૦૨૪ વસંત પંચમી પર્વની લોઈંચડા સ્થિત શ્રી રવાણી વિદ્યાલયમાં ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિતે કહ્યું કે, વસંત પંચમી એટલે શ્રી સરસ્વતીજી સાથે પ્રકૃતિની વંદનાનું પર્વ છે. પાલિતાણા પાસેના લોઈંચડા સ્થિત પ્રાકૃતિક વાતાવરણ Continue Reading
અમરેલી
  તાલુકા કક્ષાએ પ્રગતિ કો.ઓપરેટિંવ સોસાયટી દ્વારા કૌશલ્ય વિકાસ મહોત્સવ અંતર્ગત વાઘણીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શેલાર નિયતિ અશોકભાઈએ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ૫૧૦૦ રૂપિયા પ્રોત્સાહિત ઈનામ મેળવ્યું હતું શાળા, ગામ તેમજ તાલુકાનું નામ રોશન કર્યું છે. શાળાનાં આચાર્ય કોટડિયા વિપુલભાઈ તેમજ શાળા સ્ટાફ પરિવાર દ્વારા આ તકે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં રેલ્વે સ્ટેશનની સામે ના વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત હસ્તક નું આરામ ગૃહ જે સાવ ખંડેર હાલતમાં હતું,તેને ધારાસભ્ય કસવાલા ચુંટાય આવ્યા બાદ તરત જ ઘ્યાને લીધેલ અને વહીવટી તંત્રને તાકીદ કરેલ જેમાં રૂા.૨૫ લાખના ખર્ચે આ ખંઢેર થયેલ આરામ ગૃહને એકદમ સ્વચ્છ અને સુવિધાયુક્ત આ આરામ ગૃહમાં ફર્નિચર સાથે નવો સ્લેબ, કોન્ફરન્સ રૂમ, […]Continue Reading