ભારતના મહાન વૈજ્ઞાનિક સી.વી. રામનના માનમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ ના રોજ તેમણે રામન અસરનો આવિષ્કાર કર્યો હતો.તેથી આ દિવસને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને પે સેન્ટર શાળા નંબર એક માં આજરોજ ગણિત વિજ્ઞાનને લગતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી પહેલા વિજ્ઞાન શિક્ષક હિતેશભાઈ […]Continue Reading











Recent Comments