Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
ભારત દેશ પણ જ્યારે ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે ત્યારે અને ડીઝીટલ ટેકનોલોજીના માધ્યમથી લોકો ઓનલાઈન ખરીદી, નેટબેંકિંગ, એટીએમ કાર્ડ, ડેબિટ-કાર્ડ, મોબાઈલ બેન્કિંગ જેવા માધ્યમોનો ઉપયોગ કરી નાણાંકીય વહેવારો કરી રહ્યા હોય ત્યારે ગ્રાહકની જાગૃતિ કે યોગ્ય સમજના અભાવે ઘણીવખત છેતરપિંડીનો શિકાર બનતાં હોય છે. આવી છેતરપિંડીથી બચવા માટે સાયબર અવેરનેસનું પૂરતું જ્ઞાન કે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના મજાદરના એ સપૂત કે જેણે લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમા પોતાની વિદ્વતાનો પરિચય આપીને પદ્મ પુરસ્કાર સુધીની સફર તો ખેડી પરંતુ સમગ્ર વિશ્વના લોકહ્રદયમાં જેઓ કાયમ અનેક આયામોથી જીવંત છે તેવા કવિ શ્રી દુલાભાયા કાગની પુણ્યસ્મૃતિમાં દર વર્ષે તેમની પુણ્યતિથિ નિમિત્તે પૂ. મોરારીબાપુની પ્રેરણાથી કાગ ઉત્સવનું આયોજન તેમના પૈત્રિક વતન મજાદર ખાતે થાય છે. […]Continue Reading
અમરેલી
ટૂકા ગાળામાં અમરેલી-કુંકાવાવ વિસ્તારમાં અંદાજીત રૂ. ૬૪૭.૪૦ લાખના ખર્ચે પ્રાથમિક શાળાઓના ૬૭ ઓરડા મંજૂર કરાવતાં શ્રી કૌશિકભાઈ વેકરિયા૩૮૩.૪૪ લાખના ખર્ચે ૩૬ જેટલા ઓરડાંઓનું કામ પૂર્ણ, રૂ. ૨૮૩.૯૬ લાખના ખર્ચે ૩૧ ઓરડાંઓનું કામ પ્રગતિ તળે જે ટુંક સમયમાં જ પૂર્ણ થશે મોટી કુકાવાવ ગામે અંદાજીત ૧ કરોડ ૪૦ લાખથી વધુ રકમના ૭ ઓરડાના કામનું ખાત મહુર્ત […]Continue Reading
અમરેલી
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટે સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમ પૂર્ણ કરવાનો દ્રઢ સંકલ્પ કરેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૩૦૦૦ થી વધુ ચેકડેમોનું સર્વે તેમજ ૧૩૫ થી વધુ ચેકડેમો પૂર્ણ કરેલ છે.દરેક સુખી-સમૃદ્ધ લોકોએ પોતાની જીંદગીમાં ચેકડેમ/તળાવ બનાવવા જોઈએ.સૌરાષ્ટ્રમાં વરસાદ તો ઘણો થાય છે પરંતુ સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ હોવાના હિસાબે વધારે પડતું પાણી દરિયામાં વહી જાય Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના મોટાઝિંઝુડા ગામમાં સરપંચ પંકજ ઉનાવા દ્વારા સરકારશ્રીના “ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા”વિભાગના માધ્યમથી અને તેના સહકારથી ગામમાં રહેતા આંબેડકર નગરની અનુસુચિત જાતિની બહેનોને “કુદરતી રેષા આર્ટિકલ તાલીમ કાર્યક્રમ” માં ૪૫ દિવસ સુધીની તાલીમ આપી અનુસુચિત જાતિની બહેનોને પગભર કરી શકાય અને બહેનોને મજૂરી ન કરવી પડે અને Continue Reading
અમરેલી
અમરેલી થી જાફરાબાદ વાયા સાવરકુંડલા રૂટ પણ બંધ થતા ગ્રામ્ય વિસ્તારના મુસાફરો માં રોષ.સાવરકુંડલા એસ.ટી.ડેપોની સાવરકુંડલા થી જાફરાબાદ લોકલ એસ.ટી.બસ જે સાવરકુંડલા થી ઉપડી ધજડી, જિકયાળી, વાંકીયા, ભાડ, નાનુડી, ખાંભા અને ડેડાણ થઈને ચાલતી હતી કે બસ બંધ કરતા આ રૂટમાં આવતા ગામને એસ.ટી.નિગમ અને અમરેલી ડિવિઝન દ્વારા અન્યાય છેલ્લા ઘણા જ સમયથી અમરેલી ડીવીઝનના […]Continue Reading
અમરેલી
આ ઉત્સવનો મુખ્ય હેતુ ગરીબ પરિવારોની દીકરીઓના લગ્નનો ખર્ચ ઘટાડવાનો અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો હતો. તમામ દીકરીઓને ૫૦ થી વધારે ઘર માટે વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી આ લગ્ન ઉત્સવમાં શાસ્ત્રી શ્રી યુવા ભાગવત આચાર્ય વિજય દાદા જાની(ગોલ્ડન દાદા) દ્વારા તમામ લગ્ન વિધિ કરાવવામાં આવી હતી ઉત્સવમાં યુવાનોને વ્યસન મુક્તિ અને અને શિક્ષિત […]Continue Reading
અમરેલી
નિર્મળાબેનનો જન્મ ઇસ ૧૯૨૬માં અમરેલીમાં થયો હતો. તેમને માતા-પિતા દ્વારા ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયું હતું તેમણે પ્રાથમિક શિક્ષણ માદરે વતન અમરેલીમાંથી લીધું હતું. સમગ્ર પરિવારના લોકો તેમને “નીમુબેન’ કહી સંબોધતા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજભાઈ મહેતાના મોટાભાઈ જગજીવનભાઈના દિકરી એટલે નિર્મળાબેન, નિર્મળાબેને પિતા જગજીવનભાઈ સાથે રહી બાળપણથી આઝાદીની લડતમાં Continue Reading
અમરેલી
જાળવણીના અભાવે ખંઢેર થઈ ગયેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવેલી ઈમારતોમહારાજા સયાજીરાવ ગાયકવાડની વડોદરા રાજ્યના શાસનને ૨૫ વર્ષ પુરા થતા ઉજવાયેલ જ્યુબીલી વર્ષની ઉજવણી અવસરે વડોદરા રાજ્યના તમામ મહાલ(તાલુકા) સેન્ટરોમાં ઉજવણીના ભાગરૂપે જ્યુબીલી ધર્મશાળા,પુસ્તકાલય,પોલીસ સ્ટેશન, મહાલ કચેરી, દવાખાના બનાવી પ્રજા વાત્સલ્ય મહારાજાએ પોતાના રાજ્યના લોકોને જ્ઞાન,ઉતારો, પોલીસ રક્ષણ અને Continue Reading
અમરેલી
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા અમરેલી,જુનાગઢ તથા ભાવનગર લોકસભાની કલસ્ટર બેઠક અમરેલી ખાતે યોજાય હતી . આ બેઠકમાં પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી એ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. બેઠમાં આ ત્રણેય બેઠકના કલસ્ટર પ્રભારી શ્રી ભુપેન્દ્રસિહજી ચુડાસમા ,પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા ,અમરેલી લોકસભા સીટના પ્રભારી શ્રી ધર્મેન્દ્રસિંહજી (હકુભા) જાડેજા ,અમરેલી જીલ્લા Continue Reading