સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સેવાની સુવાસ ફેલાવનાર લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા ભગવાન શ્રી રામ ઐત્તિહાસિક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યા જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાન રામના જીવનચરિત્રને રંગોથી કંડારવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓ માટે ઓપન ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી છે. આ Continue Reading

















Recent Comments