Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
ચોવીસ વર્ષ પહેલા એક વૃધ્ધના સ્થિતી-સજોગોએ તપોવન નિર્માણ કર્યું -મુકેશ સઘાલી સતોશ્રી પૂ.ભક્તિરામબાપુ ભોજલધામ, મહાવીરબાપુ-દાનેવધામ, ભક્તિરામબાપુ-માનવ મંદિર ની ઉપસ્થિતી પૂવ મત્રીશ્રીઓ ચુડાસમા, જાડેજા સહિતના ધારાસભ્યશ્રીઓ રામાયણના શબ્દકોષમા ચાર ઉપવનો દર્શાવવામાં આવ્યા છે વન, ઉપવન, બાગ અને વાટીકા આ ચારેય વન એટલે કે એક “તપોવન” બને છે. જીવન સધ્યાએ પહોચેલા આત્મીયજનોને Continue Reading
અમરેલી
 આગામી તા.૨૭ માર્ચ, ૨૦૨૪ને બુધવારના રોજ લીલીયા તાલુકા સ્વાગત કાર્યક્રમ, લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશેતાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં તાલુકા મથકે લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચતા કરવા.અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવું. સામૂહિક કે નીતિવિષયક સિવાયના પ્રશ્નો રજૂ કરવા, તેમ લીલીયા Continue Reading
અમરેલી
ભારત સરકારના ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા PM Suraj-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત આગામી તા.૧૩ માર્ચ, ૨૦૨૪ બુધવારના રોજ બપોરે ૩ વાગ્યે કાર્યક્રમ યોજાશે. સમગ્ર ભારતના ૫૧૦ જેટલા જિલ્લાઓમાં યોજાનાર આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી વર્ચ્યુઅલી જોડાઇ લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. અમરેલી સ્થિત ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે યોજાનાર અમરેલી Continue Reading
અમરેલી
સતત 23માં વર્ષે પ્રતિવર્ષ મુજબ પુ.કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર)  ખાતે કાગબાપુની ૪૭ પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુ.મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાયા છે .જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “,  કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાતના નામી- અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થશે. ચાલુ વર્ષ પૂજ્ય કાગબાપુની ૪૭ મી Continue Reading
અમરેલી
અમરેલી ના દેવભૂમિ દેવળીયા ગામના સૌના શિવ મંદિર ખાતે દર્શન અને પૂજા અર્ચના કરવા બ્ર.પૂ.પા.સદ્દગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના અનન્ય ચરણોપાસક સદ્દશિષ્યપૂ.સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રી પધાર્યા હતા ખુબ જ ધન્યતા અનુભવી હતી ગામ ના નીલકંઠ મહાદેવ.રામજી મંદિર ખાતે દર્શન કરી ખુબ જ આનંદની લાગણી વ્યક્ત કરી હતીContinue Reading
અમરેલી
દામનગર શહેર માં સમસ્ત લેઉવા પટેલ સમાજ ઉંડપા નારોલા પરિવાર આયોજિત વડીલો માટે કાયમી હરિહર સેવા નો પ્રારંભ કરાયો હતો વતન થી દુરસદુર રહેતા સંતાનો ને માવતર ની ચિતા કેમ ન હોય ? મતાપિતા ને સમયસર સાત્વિક ભોજન મળે તે માટે ચિતા કરતા સંતાનો એ માદરે વતન માં વાત્સલ્ય મૂર્તિ વડીલો માટે સુંદર વ્યવસ્થા ગોઠવી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમા આવેલ ચાણક્ય ટ્યુશનનાં ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો પરીક્ષાલક્ષી શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. જેમા મુખ્ય મહેમાન  પ્રતાપભાઈ ખુમાણ(સન રાઇઝ સ્કૂલ – સાવરકુંડલા ) દ્વારા વિદ્યાર્થીઓને સરળ ભાષામા રસપૂર્વક પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ. સાથોસાથ જીવનમાં શિક્ષણનાં મહત્વ વિશે ઉદાહરણ આપી સૌ વિદ્યાર્થીઓને વિશદ સમજ આપી હતી. આ તકે ચેતનભાઈ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં વસંતના પ્રારંભ કાળે બેવડી ઋતુનો માહોલ જોવા મળ્યો. લોકોમાં  શરદી ઉધરસ અને શ્વાસ તાવને લગતાં અનેક કેસો જોવા મળ્યા.. ખાસકરીને ઉધરસ શરદી અને તાવ માટે દર્દીઓ દવાખાના ઉભરાયેલ જોવા મળ્યા.. એકંદરે દિવસનાં તાપમાનમાં પણ વધારો થયો તો વહેલી સવારે થોડો ઠંડીનો અહેસાસ થાય છે. આમ બેવડી ઋતુને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધે એ […]Continue Reading
અમરેલી
ચલાલામાં વિનામૂલ્ય વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા અને લંડનમાં રહેતા મંજુ દીદી નાગજી સેજપાલ પ્રેરિત ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા આજે ચલાળા ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ માનવ મંદિરના મુખ્ય સંચાલક સેવાભાવી  જયસુખભાઈ ચોહાણના નિમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા ધારાસભ્ય જે. વી. કાકડિયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી […]Continue Reading
અમરેલી
અયોધ્યા શ્રીરામના દર્શન કરી આવેલ ચલાલાના તમામ ભક્તોનું સન્માન સાઇ મંદિરના સાનિધ્યમાં ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયાની ઉપસ્થિતીમાં થયેલ હતુ દરેક ભક્તોનુ સન્માન અને તમામ હાજર આમંત્રિત મહેમાનોને શિવસાઇ ગૃપ તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવેલ હતુ  શિવસાઇ ગૃપની અવિરત સેવાકાર્યને પ્રકાશભાઇ કારીયા- ડૉ.દેવકુભાઇ વાળા  તથા અશોકભાઈ જોષી તથા હર્ષદભાઈ રાવલ- ભયલુભાઇ વાળા- અવિભાઇ માલા સહીત તમામ Continue Reading