મરેલી તાલુકાની વિવિધ પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક,રસોયા,મદદનીશની ખાલી જગ્યા માટે અરજી આવકાર્ય છે. કેરાળા, નવા ખીજડીયા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા માટે ધોરણ ૧૦ પાસ હોય તેવી સ્થાનિક વ્યક્તિ અથવા ધોરણ ૭ પાસ હોય તેવી સ્થાનિક વ્યક્તિ પણ અરજી કરી શકે છે. ઉપરાંત કેરાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં રસોયા, મદદનીશની જગ્યા માટે અનુભવી Continue Reading


















Recent Comments