Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં કે કે નારોલા પ્રાથમિક શાળા પરિસર માં બિરાજતા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર નો વતન પ્રેમી પૂર્વ નગરપતિ સુરેશચંદ્ર મહેતા પરિવાર ના પુત્રરત્ન એ જી પી ગુજરાત હાઈકોર્ટ ના મનન મહેતા પુત્રવધુ એડવોડેટ પૂનમ મહેતા દ્વારા પુનઃ જીર્ણોદ્ધાર કરાયો માદરે વતન દામનગર શહેર માં તાલુકા પ્રાથમિક શાળા નં -૩ કે કે નારોલા પ્રાથમિક […]Continue Reading
અમરેલી
દામનગર. જીવદયા પરિવાર ટ્રસ્ટ ના આશ્રિત બળદો ની વ્હારે આવી સુરત સ્થિત સંસ્થા નિરાધાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નિરાધાર ધૂન મંડળ અબોલ જીવો માટે આધાર બની રહ્યું છે દિવસે પોતા ના પરિવાર ના જીવન નિર્વાહ માટે નાનો મોટો કામ ધંધો નોકરી વેપાર બિઝનેસ કરી પરિવાર નું ગુજરાન ચલાવતા નિરાધાર ધૂન મંડળ ના સ્વંયમ સેવકો સુરત શહેર […]Continue Reading
અમરેલી
પશ્ચિમ બંગાળનાં સંદેશખાલીમાં તૃણમૂલ કોગ્રેસના નેતા અને સરકારના મંત્રી એવા શાહજહાં શેખ દ્વ્રારા તેનો હોદો અને સતાનો દુરઉપયોગ કરીને ત્યાની મહિલાઓ ઉપર  અઘટીત અત્યાચાર અને શોષણ કરવામાં આવ્યું હતું . અને ત્યાંની પ્રજાની જમીનો દાદાગીરી અને ગુંડાગીરીથી પડાવી લઈ શોષણ કરવામાં આવ્યું હતું . પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એ આવા આરોપી ને છાવરી અને મહિલાઓ ઉપર […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક  એચ.બી.વોરા ની સૂચના અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની ની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે એક ઈસમને પકડી પાડી સદર ઈસમ વિરુદ્ધ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧ ૯૩૦ પરર૪૦ ૦૩૨/૨૦૨૪ Continue Reading
અમરેલી
સમગ્ર વિશ્વમા ભારતનો ડકો, મોદી-શાહ એ ભારતને ભવ્યતા અપાવીદિલીપ સઘાણીના માર્ગદર્શનમા જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, મહામત્રીઓ મેહુલભાઈ ધોરાજીયા, ભુપેન્દ્રભાઈ બસીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, તાલુકા ખરીદ વેચાણ સઘ-નાગરિક બેકના ચેરમેન જયેશભાઈ નાકરાણી ની ઉપસ્થિતી કોગ્રેસના પરિવારવાદ અને દિશાવિહિન રાજનિતીથી પરેશાન અમરેલી જીલ્લા કોગ્રેસ પક્ષના અસખ્ય કાર્યકરો Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સીનોવા ગીયર્સ એન્ડ ટ્રાન્સમિશન પ્રા.લી. પીપલીયા રાજકોટ માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધો-૧૨ પાસ, ડિપ્લોમાં, આઇ.ટી.આઇ તમામ ટ્રેડની તકનીકી લાયકાત તેમજ ક્વેસ કોર્પ લી. (ટાટા મોટર્સ) સાણંદ માટે ૧૮ થી ૨૩ વર્ષની […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા નાવલી નદીમાં ગટર લાઈનો નાખવા માટેનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે નાવલી નદી પર કબીર ટેકરી આશ્રમના  પાછળના ભાગે આવેલ ચેક ડેમ પાસે નદીમાં ગટર લાઈનો ન હોવાથી આ ચેક ડેમ ગટરના પાણીથી ભરાયેલો રહે છે. આ ગટરના પાણીથી ભરેલો ચેક ડેમ ખાલી કરવા માટે તંત્ર દ્વારા તનતોડ મથામણ કરવામાં આવી. આ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે ડો. જશ ઊનાવા સાહેબનાં નવા સાહસના ઉદ્ધાટન પ્રસંગે આયુષ એસોશયેશનના તબીબી હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.. ડૉ. જશ ઊનાવા સાહેબનાં નવા સાહસ મહાદેવ ફેન્સી ઢોસા,યોગી કોઠી આઈસ્ક્રીમ અને મહાદેવ આઈસ ગોલાનાં ઉદ્ઘાટન સમારંભમાં પધારેલા આયુષ ડૉક્ટર્સ એસોસિએશનનાં પ્રમુખ શ્રી ડૉ. એન. ડી. પાનસુરીયા ઉપપ્રમુખ શ્રી ડૉ.વિશાલ લશ્કરી  સેક્રેટરીશ્રી ડો. પ્રવિણભાઈ ચોડવડીયા ડૉ. ભંડેરી Continue Reading
અમરેલી
રાષ્ટ્રીય નીતિ ૨૦૨૦ અનુસાર બાળકો વ્યવસાયિક શિક્ષણ મેળવે ,વિવિધ અનુભવ પ્રાપ્ત કરે ,બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ ઉજાગર થાય, તેનામાં રહેલ વિવિધ કૌશલ્યની ખેલવણી થાય તે માટે  ટેન ડેઈઝ બેગલેસ  કાર્યક્રમ અંતર્ગત પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલામાં આનંદમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ છ થી આઠના બાળકોએ શાળામાં જ પોતાની જાતે હોંશે હોંશે વિવિધ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા મુસ્લિમ સિપાહી જમાત અને સુન્ની મુસ્લિમ જમાતના વિવિધ હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી આ અંગેના મળતાં અહેવાલ કે સાવરકુંડલા મુસ્લિમ સિપાહી જમાતની કારોબારીની એક મીટીંગ મુસ્લિમ સિપાહી જમાતના પ્રમુખ હાજી દિલાવરભાઈ ભટ્ટીના અધ્યક્ષ સ્થાને એક અગત્યની મીટીંગ મળી હતી. જેમાં સિપાહી સમાજના વિકાસ પ્રગતિ અને સિપાહી સમાજના હિત માટે ઊંડાણપૂર્વક વિસ્તૃતપણે ચર્ચા વિચારણા Continue Reading