Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
 અમરેલી જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્રારા સંચાલિત નર્મદા મહિ પરીએજ યોજનાના પાઇપ લાઇન નેટવર્ક આધારીત જુદી જુદી બે જુથ યોજનાઓ જેમાં સાવરકુંડલા જુથ પાણી પુરવઠા યોજના અને ખાંભા જુથ પાણી પુરવઠા યોજના મારફત હાલ સાવરકુંડલા તાલુકાના ૪૮ અડતાલીશ ગામો તેમજ ૬ પરા તથા એક શહેર સાવરકુંડલાને તેમજ ખાંભા તાલુકાના ૧૮ અઢાર […]Continue Reading
અમરેલી
 બેંગલુરુનું જળસંકટ એક ટ્રેલર છે… પાણી સંદર્ભ આવનાર સમયની ખતરાની ઘંટડી સમાન છે. . આમ ગણીએ તો પાણી એટલે જ જીવન.. માણસને પશુ પક્ષીને પણ ખોરાક વગર એકાદ બે દિવસ ચલાવી શકાય પરંતુ પાણી વગર આટલો સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ અને કઠણ ગણાય.. આજે જીવનની રોજબરોજનાં ઉપયોગ માટે પાણીની જરૂરીયાત દરેક વ્યક્તિને ડગલેનેપગલે જરૂર […]Continue Reading
અમરેલી
ભારત ભલે ઔદ્યોગિક રીતે વિકાસ પામે પરંતુ મૂલતઃ ભારત ખુદ સદીઓથી એક ખેતીપ્રધાન દેશ છે.. હવે મોટેભાગે વરસાદ આધારિત ખેતપાક લેનાર વર્ગ પણ ઘણો મોટો છે. જો કે સમયાંતરે સિંચાઈની વ્યવસ્થા વધતી ગઈ અને વીજળીનું ઉત્પાદન પણ ઘણે અંશે વધ્યું  છતાં ખેડૂતોને પોતાના ખેતવ્યવસાય દરમિયાન ઘણી તકલીફો આવે છે એ પણ વાસ્તવિકતા છે.. ઘણી વખત […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી થઇ છે. ચૂંટણી પંચ લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં, અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતા અમલીકરણ, ચૂંટણી કાર્યક્રમ સહિતના મુદ્દાઓ પર માહિતી આપવાના હેતુથી એક પ્રેસ વાર્તાલાપનું આયોજન અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.અમરેલી જિલ્લા મુખ્ય Continue Reading
અમરેલી
શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને વિવિધ સ્થાનો પર કથામૃત લાભવિકળિયા, ઠળિયા, અંકલેશ્વર અને હરિદ્વાર સ્થાનો પર કથા આયોજનોજાળિયા રવિવાર તા.૧૭-૩-૨૦૨૪કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને વિવિધ સ્થાનો પર કથામૃત લાભ મળનાર છે.શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં જાણીતા કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને કથાઓનાં આયોજનો થયા છે. વિવિધ સ્થાનો પરની કથાઓમાં મંગળવાર Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સંચાલિત નર્મદા મહી પરીએજ યોજના ના પાઇપલાઇન નેટવર્ક આધારીત જુદી જુદી બે જુથ યોજનાઓ જેમાં  સાવરકુંડલા જુથ પાણી પુરવઠા યોજના અને ખાંભા જુથ પાણી પુરવઠા યોજના મારફત હાલ સાવરકુંડલા તાલુકાના 48 અડતાલીસ ગામ તેમજ 6 પરા તથા એક શહેર સાવરકુંડલા ને તેમજ ખાંભા તાલુકાના ૧૮ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ડી.વાય.એસ.પી. હરેશ વોરા એ ૨૦૨૨ સાવરકુંડલા ડીવીઝનનો ચાર્જ સંભાળેલ. હાલ લોકસભાની ચૂંટણી અંતર્ગત બદલીઓના દોરમાં ડી.વાય.એસ.પી. હરેશ વોરા ની બદલી સી.આઈ.ડી.ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ થતા સાવરકુંડલા ડિવિઝન હેઠળના તમામ પોલીસ સ્ટેશન સ્ટાફ તથા સાવરકુંડલા રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા વિદાય સમારોહ રાખવામાં આવેલ.આ સમારોહમાં ડી.વાય.એસ.પી. હરેશ વોરા નું પોલીસ પરિવાર તેમજ Continue Reading
અમરેલી
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા અને સુખાકારી વધે તે માટે શ્રેણીબદ્ધ પગલા લેવાઈ રહ્યા છે જેના ઉપક્રમે સાવરકુંડલા એસટી ડેપોને ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા ચાર નવી બસોની ફાળવણી કરવામાં આવી છે આમ તો સાવરકુંડલા ડેપોને નવી દસ બસ ફાળવવાની  છે પણ આજે સવારે ૪ આવી ગઈ છે જેનું આજે બપોરે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા […]Continue Reading
અમરેલી
ગતરોજ વીજપડી ખાતે કર્મનિષ્ઠ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની હાજરીમાં વીજપડી ગામની અંદરનો બાયપાસ રોડ જે વીજપડી માટે જટિલ પ્રશ્ન હતો તે સોલ્વ કરી એક કરોડ સાંઈઠ લાખ રૂપિયા જેવી માતબર રકમ ફાળલીને  વીજપડી ગામ તેમજ આજુબાજુના ૨૫ ગામની  રોજ માટે સમસ્યાનો ઉકેલ કરી આપેલ છે તેમજ વીજપડી સામુહકાર્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ માટે ₹ ૧૨, લાખ પણ રાજ્ય […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરની મધ્યમાં ઝીઝુંડા ગેઈટ ખાતે આવેલ સુપ્રસિધ્ધ ચાંપરાજબાપુની જગ્યા ખાતે આવેલ પરમ પૂજ્ય દાનબાપુના મંદિર ખાતે દાનબાપુની જગ્યાના મહંત બાપલુબાપુ અને દાનેવ સેવા સમિતિ તેમજ સમસ્ત કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા પરમ પૂજય દાનબાપુનો થાળ મહાવદ અમાસના દિવસે રાખવામાં આવ્યો હતો આ તકે દાનેવધામ ચલાલાના મહંત પૂજ્ય વલકુબાપુ, સૂરજદેવળ જગ્યાના મહંત ધર્મભૂષણ શાંતિદાસબાપુ, તુલસીશ્યામ Continue Reading