Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શ્રી લાલધામ ગૌશાળા ખાતે તા. ૧૧ જાન્યુ.૨૪ ના રોજ  સતગુરુશ્રી  હસુબાપુની નિર્વાણતિથિ નિમિત્તે અને લાલધામ આશ્રમના નવનિર્મિત  ગૌશાળાના લાભાર્થે સંતવાણી, જમા જાગરણ પાટોત્સવ તથા ભગવાનશ્રી રામદેવજી મહારાજ અને  ભક્ત શિરોમણી માઁ ડાલીબાઇ માતાજીનાં નિજ મંદિરનું ખાતમુર્હુત કાર્યક્રમ વિશ્વ વંદનીય પૂજ્ય  મોરારીબાપુ તથા જૂનાગઢ પ્રેરણાધામ આશ્રમના મહંતશ્રી લાલજી મહારાજનાં Continue Reading
અમરેલી
ગામે સમગ્ર દિવસ દરમ્યાન સાફ સફાઈ, રામ ધુન, મહાઆરતી, શોભાયાત્રા અને હનુમાન ચાલીસાના પાઠ યોજાશે આગામી તા. ૨૨મી જાન્યુઆરીના રોજ રામ જન્મભુમિ અયોધ્યા ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પુજય સતો–મહતો અને મહાનુભાવોની ઉપસ્થિતીમા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, ત્યારે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાની આગેવાનીમા તેમના વતન ચરખડીયા, તા. સાવરકુંડલા ખાતે Continue Reading
અમરેલી
 રમત ગમત એ શારીરિક ક્રિયા- પ્રતિક્રિયાનું એક રૂપ છે .કે જેમાં ખેલાડીઓ વિવિધ રમતોમાં આપસમાં મનોરંજન અને ઇનામ માટે સ્પર્ધા કરે છે. રમત ગમત શરીરની તંદુરસ્તી અને માનસિક શક્તિમાં વધારો કરે છે .ગુજરાત સરકાર રમત-ગમતને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે .આ માટે ખેલ મહાકુંભ 2023 -24 ની યોજના શરૂ કરવામાં આવી છે .ખેલ મહાકુંભ 2.0  […]Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજની વાર્ષિક શિબિર સાવરકુંડલા તાલુકાના ધાર ગામે તા.૭/૧/૨૦૨૪ થી તા.૧૩/૧/૨૦૨૪ દરમિયાન યોજાઈ ગઈ.જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ તા.૮/૧/૨૦૨૪ ના રોજ ધાર ગામના રામદેવપીર આશ્રમના મહંત શ્રી ગણપતદાસ બાપુના અધ્યક્ષ સ્થાને,નૂતન કેળવણી મંડળના મહાનુભાવોની ઉપસ્થિતિમાં, કોલેજના આચાર્ય અને સ્ટાફ મિત્રોની હાજરીમાં ઉજવાયો…. Continue Reading
અમરેલી
દામનગર કાચરડી ગામે પુજીત અક્ષીત કુંભ નું આગમન થતા ભવ્ય સત્કાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા  ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ના હોમ ગ્રાઉન્ડ કાચરડી ખાતે આગમન થતા પૂજિત અક્ષિત કુંભ નું ભવ્ય સામૈયા સાથે સત્કાર કરાયો હતો જેમાં અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ઈતેશભાઈ મહેતા લાઠી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ હર્ષદભાઈ વ્યાસ લાઠી શહેર પ્રમુખ […]Continue Reading
અમરેલી
સુરત સરદારધામ વૈચારિક યાત્રામા ભૂમિદાતા દક્ષિણ ગુ. માટે શિવમ જવેલર ના મોભી ઘનશ્યામભાઈ શંકર, સ્થાપક ટ્રસ્ટી વિરજીભાઈ પાલડીયા મંત્રી દક્ષિણ ગુ ધીરુભાઈ માલવીયા, ટીમ સરદારધામ દક્ષિણ ગુ. પ્રમુખ સેવક ગગજી સુતરીયાની વિનંતીને માન આપીને સમાજના ઉજ્જ્વળ ભવિષ્ય અને યુવા શક્તિના સર્વાગી વિકાસની કામગીરીને ધ્યાને લઈને  ધીરુભાઈ લાભુભાઈ નારોલા (નારોલા ડાયમન્ડ-સુરત) રૂ.2 કરોડ નું તુલસીપત્ર Continue Reading
અમરેલી
દામનગર  સુપ્રસિધ્ધ યાત્રાધામ ભુરખિયા ખાતે અમરેલી પંચાયત પશુપાલન વિભાગ દ્વારા આયોજિત “પશુ પાલન શિબિર” યોજાઈ અમરેલી જિલ્લા પંચાયત ના પશુપાલન વિભાગ દ્વારા અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ  ભરતભાઈ સુતરીયા ના અધ્યક્ષતા માં પશુપાલન વિભાગ દ્વારા આયોજિત “પશુ પાલન શિબિર” માં નિષ્ણાત પશુ ચિકિત્સકો ની ઉપસ્થિત માં યોજાયેલ શિબિર માં પશુ આરોગ્ય  ઉત્તમ પશુ પાલન સહિત ની Continue Reading
અમરેલી
સાવરકુંડલા ના મોટા ભમોદરા ગામ નું સુરત ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ની અધ્યક્ષતા માં સ્નેહ મિલન યોજાયું સમસ્ત ભમોદરા ગામ ની એકયતા ભાતૃપ્રેમ ની સરાહના કરતા કસવાળા નું મનનીય વક્તવ્ય સમસ્ત મોટા ભમોદરા ગામ ના સુરત સહિત અન્ય શહેરી વિસ્તારો માંથી આ સ્નેહ મિલન માં ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત મોટા ભમોદરા ના વતન પ્રેમી ઉદાર […]Continue Reading
અમરેલી
અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન થાય તે માટે સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠક ના તમામ ગામોમાં સતત બે દિવસ સુધી નાના મોટા તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન થાય તેવા અભિગમ સાથે સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા 16 અને 17 જાન્યુઆરીએ સાવરકુંડલા અને લીલીયા ના તમામ ગામડાઓના મંદિરોમાં સ્વચ્છતા […]Continue Reading
અમરેલી
આગામી ૨૦૨૪ ની લોકસભાની ચુંટણી પ્રચારના પ્રારંભ અંતર્ગત રાષ્ટ્રીય ભાજપ દ્વ્રારા સમગ્ર ભારત માં આજે વોલ પેઇન્ટિંગ (દીવાલ ચિત્રણ)અભિયાન શુભારંભ  કરવામાં આવતા અમરેલી લોકસભા વિસ્તારમાં અમરેલી જીલ્લા ભાજપ દ્વ્રારા પણ કોલેજ ચોક,અમરેલી ખાતે થી શરૂઆત કરવામાં આવી હતી “ ફરી એક વાર મોદી સરકાર ” અને “અબ કી બાર ૪૦૦ પાર ” સુત્રો ને ભીંત […]Continue Reading