Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
જ્યારથી રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારથી ખેડૂતોને અને ખેતીને ખતમ કરવાનું કામ ભાજપની સરકાર કરી રહી છે, ખેડૂતોની આવક ડબલ કરવાના બદલે ખેડૂતોના ખર્ચા ડબલ કરવાનું કામ ભાજપની સરકારે કર્યું છે, ભાજપ સરકારના પાપે સમગ્ર ભારત દેશનો ખેડૂત દેવાના બોજતળે ડૂબી ગયો છે, ભાજપની સરકાર ખેડૂતોને પૂરતી વીજળી અને દિવસે વીજળી તથા પીયત […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા કોલેજ રોડ પર સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે આવેલ કર્મચારી સોસાયટી ના મુખ્ય માર્ગ પર ત્રણ દિવસથી ખાડો કરવામાં આવ્યો હતો. આ ખાડામાં રાત્રીના સમયે ગાય અંદર પડી હતી અને ફસાઈ જવા પામી હતી. જેથી વહેલી સવારે અહીંયા થી પ્રસાર થતા રાહદારીઓ અને આસપાસના સોસાયટી ના લોકો એ ગાય ને ખાડામાં પડેલી જોઈને ગૌ સેવકો ને […]Continue Reading
અમરેલી
ભાવનગરનાં કેદખાનામાં યોગ શિબિર સાથે ચૈત્ર નવરાત્રી યજ્ઞનો લાભ યોગસેવક કાર્યકર્તાઓ દ્વારા પ્રેરક આયોજન ઈશ્વરિયા મંગળવાર તા.૯-૪-૨૦૨૪ ભાવનગરનાં કેદખાનામાં યોગ શિબિર સાથે ચૈત્ર નવરાત્રી યજ્ઞનો લાભ મળ્યો છે. યોગસેવક કાર્યકર્તાઓ દ્વારા પ્રેરક આયોજન થયું છે. ગુજરાત રાજ્ય યોગ વિભાગ અંતર્ગત થયેલાં આયોજન મુજબ ભાવનગરનાં કેદખાનામાં ૧૦૦ દિવસની યોગ શિબિર યોજાયેલ છે. બંદીવાનોનાં તન મન Continue Reading
અમરેલી
અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવારની પ્રચંડ જીત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક નાના મોટા કાર્યક્રમો થઇ રહયા છે ત્યારે સાવરકુંડલા તાલુકાના જુદા જુદા બુથો(શકિત કેન્દ્રો) ઉપર ખુબ જ જોર શોરથી મીટીંગો અને જાહેર સભાઓ થઇ રહયા છે જેમા, મુખ્ય વકતા અને જીલ્લાના મહામંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ બસીયા દ્વારા કેન્દ્રની મોદી સરકાર અને રાજયની ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા […]Continue Reading
અમરેલી
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ- ચલાલા દ્વારા સંચાલિત હરિબા મહિલા કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સંસ્થાના વડા પૂ. શ્રી ડો. રતિદાદા, ટીડીઓ ભટ્ટ સાહેબ, ટીપીઓ અતુલભાઇ કાથરોટીયા, ચીફ  ઓફિસર ભાવનાબેન ગોસ્વામી, અને જલ્પાબેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટયથી કરવામાં આવેલ. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરીને ટીપીઓ સાહેબે Continue Reading
અમરેલી
ટેકનોલોજીના માધ્યમથી પર્યાવરણનું જતન કરવાના ઉદ્દેશ્ય સાથે સાંપ્રત સમયમાં પેપરલેસ ડીઝીટલ ક્રાંતિ ખૂબ આવશ્યક છે તેવું દ્રઢપણે માનતાં આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝના કેયૂર વ્યાસનો આજે જન્મદિવસ હોય તેમના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. આપશ્રી પર્યાવરણને શક્ય એટલું ઓછું નુકસાન થાય એ હેતુથી કાગળ રહિત Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ નીમ્બાર્ક આશ્રમ રાધેશ્યામ મંદિરના મહંત રામદાસબાપુ દ્વારા જરૂરીયાતમંદ પરિવારોના ધોરણ ૫ થી ૧૨ના વિદ્યાર્થીઓને આશ્રમ ખાતે રહેવાની, જમવાની, અભ્યાસની ફ્રી, પરીક્ષા ફી તેમજ પુસ્તકો, ચોપડા અને શૈક્ષણિક તમામ ખર્ચો આશ્રમ તરફથી ઉઠાવવામાં આવશે વિદ્યાર્થીઓને નીમ્બાર્ક આશ્રમ ઓળીયા થી અપડાઉન માટે પાસ પણ મહંત રામદાસજી આપશે અમરેલી Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ઠવી ગામ ખાતે મંગલમ વિધા મંદિર ખાતે ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે સાવરકુંડલા તાલુકાના છેવાડા ગામો ઠવી, શેલણા, નાળ, ભોંકરવા, ભેકરા, નાની વડાળ, હિપાવડલી, પીપરડી, મોટા ભમોદ્રા, ફીફાદ, વીરડી વગેરે ગામોમાંથી અભ્યાસ અર્થ મંગલમ વિધા મંદિર ખાતે આવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ અને વડીલો તેમજ વાલીઓને પોતાના બાળકો મતદાન […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના પાટિયા પાસે સાવરકુંડલા જેસર હાઈવે પર વાડી વિસ્તારના શેઢા કાંટાની વાડમાંથી સેંજળ ગામે ડુંગળી ભરવા આવેલા ટ્રક ડ્રાયવર અને મજૂરોને નાની નવજાત બાળકીનો કાંટાની વાડમાંથી રડવાનો અવાજ આવતા ત્યાં દોડી ગયા હતા અને ડ્રાયવર અને મજૂરોએ વાડમાં નજર નાખતા તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવી હતી આ બનાવની જાણ વંડા પોલીસને […]Continue Reading
અમરેલી
.સાવરકુંડલા મહુવા રોડ આઇટીઆઇની બાજુમાં રહેતા કોળી સમાજના ગોવિંદભાઈ હરિભાઈ દેત્રોજા જેઓ કેન્સરની બીમારીથી પીડિત હોય અને પરિવારવાળા પણ હિંમત હારી ગયેલા હોય આવા સમયે સાવરકુંડલા શહેર ભાજપ અનુજાતિ મોરચાના મહામંત્રી  લલિતભાઈ મારૂને સુરત સ્થિત કેન્સર પીડિત ગોવિંદભાઈ દેત્રોજાના ભત્રીજા રાજુભાઈનો ફોન  આવેલો કે મારા કાકા તકલીફમાં છે કોઈ દવાખાનામાં એમને દાખલ કરતા નથી, એવી […]Continue Reading