રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર થ્રુ રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત ને આવેદન પત્ર પાઠવ્યું આ વર્ષમાં વરસાદની તંગીના હિસાબે અનેક ડેમો ખાલી થઈ ગયેલ છે.તો સુજલામ-સુફલામ યોજના તાત્કાલિક ચાલુ કરવા માંગ કરાય છેગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભ્યાનમાં સૌરાષ્ટ્રમાં અલગ અલગ જીલ્લામાં આવેલાં ૧૨૫ થી વધુ ચેકડેમ સંપૂર્ણ લોકભાગીદારીથી રીપેર, […]Continue Reading


















Recent Comments