Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સર્વોચ્ચ ન્યાયાલય ગુજરાત હાઈકોર્ટ ના આદેશ નો દામનગર પાલિકા દ્વારા ઉલ્લાળીયો. હાઇકોર્ટ નો આદેશ ગેરકાયદેસર મકાનો નું ડીમોલેશન કરી કોર્ટ ને આધાર પુરાવા આપવા ના બદલે. પાલિકા તંત્ર એ અંગત નાણાકીય લાભ મેળવી ખોટા પુરાવા ઉભા કરી સરકાર સાથે છેતરપીડી સબબ જેલવાસ ભોગવી આવેલ એજ ઈસમો ને મકાનો પરત કર્યાદામનગર પાલિકા ના ભ્રષ્ટ શાસકો એ […]Continue Reading
અમરેલી
સાચું હોય તો શરમ જનક ધામેલ તળાવ તોડ્યા ની લેખિત ફરિયાદ મંત્રી સુધી ન પહોંચે તેવી સ્થાનિક નેતા ઓની ગોઠવણ જાહેર જળાશય તોડી પડનાર સામે ડેમેજ ટૂ પબ્લિક પ્રોપટી હેઠળ કાર્યવાહી કરવા નાની ચિસાઈ કોની લાજ કાઢે છે ? અત્યાર સુધી જિ.પં. નાની સિસાઈ કેમ ધેન માં છે ? સરકાર પક્ષે પોલીસ ફરિયાદ કેમ નથી […]Continue Reading
અમરેલી
ગુજરાતના ખમીરવંતા ખેડૂતોને છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર ખો આપી રહી છે, ગુજરાતના ખેડૂતો પાસેથી પાક વીમાના નામે ફરજિયાત વીમા પ્રીમિયમ ઉઘરાવીને આજ દિન સુધી ખેડૂતોના હક્કનો પાક વીમો પણ ખેડૂતોને આપ્યો નથી, માત્ર ને માત્ર વીમા કંપનીઓના ખીચા ભરીને ભાજપના નેતાઓએ ભાગ બટાઈ કરીને ખેડૂતોને વિમાના નામે ખો આપવાનું કામ કર્યું છે, વર્ષ-૨૦૨૨ […]Continue Reading
અમરેલી
રાજકોટ ગ્રામ સ્વરાજ મંડળ તરફથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટને ટ્રેકટરની ભેટ.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વરા સમગ્ર સૃષ્ટિની પ્રકૃતિની રક્ષા માટે વરસાદી પાણી બચાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ચેકડેમ રિપેર, ઊંચા, ઉંડા કરવા અને નવા બનાવવાનું કાર્ય પૂરજોશમાં થઈ રહ્યું છે. જેના થકી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં ૧૨૮ થી પણ વધુ ચેકડેમ નવસાધ્ય કરવામાં આવ્યાં છે. તથા […]Continue Reading
અમરેલી
દ્વારકા દેવભૂમિ દ્વારકા ખાતે  લંબે નારાયણ આશ્રમ સેવક પરિવાર-  સમસ્ત ગામ સનાથળ રાજપુત સમાજ દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ભારતી આશ્રમ સરખેજના મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ તેમજ લંબે નારાયણ આશ્રમ સનાથલના મહંત મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતી માતાજી ઉપસ્થિત રહ્યા તેમજ રાજપુત સમાજના ભાઈ બહેનો વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતાContinue Reading
અમરેલી
દામનગર ધ્રુફણીયા પ્રાથમિક શાળા ના બાળકો એ ગાંધીનગર વિધાનસભા ની મુલાકાત લીધી ધ્રુફણીયા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી અને શાળા પરિવાર સ્ટાફ દ્વારા ગુજરાત રાજ્ય ની વિધાન ગાંધીનગર ની શુભેચ્છા મુલાકાત લીધી જેમાં શિક્ષક પ્રભાતભાઈ મહાવીરસિંહ ગોહિલ સહિત ના શિક્ષક શ્રી ઓએ લાઠી બાબરા દામનગર વિસ્તાર ના ધારાસભ્ય તળાવીયા દ્રશ્યમાન થાય છેContinue Reading
અમરેલી
અમરેલી જિલ્લા વિન્ડોફાર્મ દ્વારા કોઈજાત ની મંજૂરી વગર ગૌચર પડતર માં પવનચક્કી  ઉભા કરવા સામે પૂર્વ સાંસદ વિરજીભાઈ  ઠુંમરે ભુપેન્દ્રભાઈ પટેલ. માન.મુખ્યમંત્રી શ્રી, (ગુ.રા.) ગાંધીનગર.લેખિત રજુઆત કરી અમરેલી જિલ્લામાં વિન્ડફાર્મ  સરકારી પડતર પશુધન ચરીયાણી ગૌચર ની જમીનમાં ગેરકાયદેસર પવનચકકી અને સાઈલા ઉભા કરવા સામે રજુઆત  અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે તંત્રની મીલીભગતથી જુદી- Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પાલિકા તંત્ર એ ગરીબી હટાવો ના બદલે ગરીબો ને હટાવી દેવા ની નીતિ અપનાવી રાજ્ય સરકાર ની અને કેન્દ્ર સરકાર ની હજારો યોજના હોવા છતાં એક પણ યોજના નો લાભ દામનગર શહેર ના લાભાર્થી ને મળે તેવા પ્રયાસ પણ ન કર્યો NCP ના શાશન માં દામનગર શહેર માં પ્રધાનમંત્રી આવાસ યોજના ના ફેઝ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામ સમસ્ત દ્વારા આગામી તારીખ 10, 11 અને 12/02 ના રોજ નૂતન રામજી મંદિર ની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ તકે શ્રી પંચ દશનામ જુના અખાડા ના મહામંડલેશ્વર પરમ પૂજ્ય જયઅંબાનંદ ગીરી માતાજી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. મોટા ઝીંઝુડા ગામે પ્રાણ પ્રતિષ્ઠા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ કરતું ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન સાવરકુંડલા. આ સંસ્થા દ્વારા સેવાકીય કાર્યક્રમ કરવામા આવ્યો, જેમા સાવરકુંડલા શહેરના મા-બાપનું ઘર આશ્રમના મનોરોગી બહેનો અને ભાઈઓને ધામિઁક પ્રવાસ મોટા ઝીઝુંડા ધારવાળા ખોડીયારમાના મંદીર પ્રવાસ કરાવ્યો હતો, મા-બાપનું ઘરના મહંત મનીષાદીદી અને સતનામ આશ્રમ પુજ્ય રામજીવનદાસ સાહેબ,  ખોડીયાર મંદિરના મહંત ચંદુપરીબાપુ Continue Reading