Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લામાં તારીખ ૧૨-૧-૨૦૨૪ નાં રોજ કલા મહાકુંભ સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર જિલ્લામાં ભરત નાટ્યમ સ્પર્ધામાં ભાગ લેવા માટે જેસર રોડ ગુરુકુલની વિધાર્થીની પંક્તિ તૈલીએ અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જે હવે પ્રદેશ કક્ષાની સ્પર્ધા અમરેલી જિલ્લાનાં સ્પર્ધક તરીકે ભાગ લેવા જશે. તૈલી પંક્તિ રશ્મિનભાઈ અભ્યાસમાં પણ ખૂબજ હોશિયાર છે. Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે આવેલ સંત શ્રી આપાલાખા મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે લૂલી લંગડી ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. સંત શ્રી આપાલાખાના સમયથી ચાલી આવતી આ પરંપરાને મહંત શ્રી નાનજીભગતે આજે પણ જાળવી રાખી છે. આ સત્કાર્યમાં મહંત શ્રી નાનજીભગત ઉપરાંત સ્યંમ સેવકોમાં હરેશભાઈ ગેલાતર, હિરેનભાઈ વેગડા, મોહનભાઈ બારૈયા, કાનજીભાઈ […]Continue Reading
અમરેલી
શ્રીકૃષ્ણ ગૌશાળા દેવળાગેઈટ ખાતે મકરસંક્રાતિ નિમીતે ગૌશાળાની ગાયો માટે સભ્યો દ્રારા ફાળો કરવામાં આવેલ.  દાન માટે ઉતમ પર્વ એટલે મકરસંક્રાતિ આ દિવસે દાનપૂણ્યનુ વિશેષ મહત્વ હિન્દુ શાસ્ત્ર પુરાણ મા દર્શાવેલ છે. જે અંનુસંધાને ગૌશાળાના પ્રમુખ અને સભ્યો દ્રારા મકરસંક્રતિનો ફાળો કરવામાં આવેલ.વર્ષમાં ફકત એક વાર ગૌશાળા માટે ફાળો કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ રાજુભાઈ બોરીસાગરની […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ખાતે આવેલ જય ગીરનારી પાંચ પીર ચોરાશીના વાવટા તરીકે ઓળખ ધરાવતું પવિત્ર સ્થાન જ્યાં પાંચ પીર તેમજ કૈલાસપતિ મહાદેવના સાનિધ્યમાં સેવાકીય પ્રવૃત્તિઓ કાયમ ઉજાગર રાખનાર પૂ. ભગતગીરી બાપુ તારીખ ૧૧ જાન્યુઆરીના રોજ દેવલોક પામેલ જેના ગુરૂ ધર્મદાસ બાપુની જગ્યામાં પૂ. ભગતગીરી બાપુ પાછળ સંતવાણી અને સોડસી ભંડારો રાખેલ છે આ નિમિત્તે […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના જરખિયા ખાતે પુજીત અક્ષીત કુંભ નો ભવ્ય સત્કાર સામૈયા અમરેલી જિલ્લા પંચાયત પમુખ ભરતભાઇ સુતરિયા ની ઉપસ્થિતિ માં અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ઇતેશભાઈ મહેતા લાઠી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ વ્યાસ લાઠી શહેર પ્રમુખ સહિત સમગ્ર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ટીમ ની વિશાળ ઉપસ્થિતિ માં જરખિયા ગામ ને અયોધ્યા ભગવાન […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આમ તો મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકોમાં આ ઉત્સવને ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળે છે. જો કે સમાજમાં અમુક પરિવારો  એવા પણ છે જેને આ પર્વ આવે એટલે રોજગારી મેળવવાનો અવસર પ્રદાન થાય છે. પેટિયું રળવા માટે જીવનના અમુક આનંદની પળોનું બલીદાન આપવું પડે છે. એ સંદર્ભે જ્યારે […]Continue Reading
અમરેલી
દામનગર મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ પુણ્યોત્સવ દામનગર ના દહીંથરા શ્રી અલખઘણી ગૌસેવા ગોવિદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ના હજારો અબોલ જીવો માટે મકરસકાંતિ ના પાવન પર્વ એ દામનગર શહેરી સહિત ત્રીસ થી વધુ ગ્રામ્ય માં આપના હાથ જગન્નાથ પોતા ના શ્રમ અને વાહનો માં નિરણ ખોળ ગોળ ને રોકડ સહિત […]Continue Reading
અમરેલી
રાજ્યમાં ઉત્તરાયણનાં પર્વ પર ઘાયલ પશુ પક્ષીઓ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેરમાં  સી.સી.એફ. આરાધના સાહુ સાહેબ – જુનાગઢ તથા રાજદીપસિંહ ઝાલા સાહેબ ડી.સી.એફ – ધારી સાવરકુંડલા શહેરની મુલાકાત લઈ ઘાયલ થતા પક્ષીઓ માટે કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી હતી તથા નોર્મલ રેન્જ સાવરકુંડલા તથા સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ Continue Reading
અમરેલી
દાન, ઉમંગ અને ઉલ્લાસના પર્વ મકરસંક્રાંતિના પાવન પવિત્ર દિવસે એસ.પી ગ્રુપ વડોદરા અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા મધ્યમ વર્ગના પરિવારોને ધાબળા તેમજ મમરાના લાડુ,ચીકી, ખજૂર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સેવા પરમો ધર્મના સૂત્રને ચરિતાર્થ કરતા સેવાભાવી યુવા અને એસ.પી ગ્રુપ વડોદરા ના ઓનર અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા […]Continue Reading
અમરેલી
રાજકોટ  ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બાલાજી વેફર્સના સહયોગથી લોધિકા તાલુકાના જેતાકુબા ગામે ચેકડેમનો જીણોધ્ધારથી સૌની યોજના દ્વારા આજે પણ ચેકડેમ ઓવરફલો.સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૨૫ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ Continue Reading