સાવરકુંડલા શહેરમાં ભરશિયાળે ઉનાળાનો અહેસાસ.. બદલતાં ઋતુ ચક્રમાં શિયાળાના દિવસો ટૂંકાયા.!! ઋતુચક્રનું બદલતું સ્વરૂપ પર્યાવરણ માટે લાલ બત્તી સમાન.. હે રામ હવે કેવા દિવસો આવ્યા છે. ભર શિયાળે ઉનાળા જેવો માહોલ. લોકોને પંખા અને એ.સી.ચાલુ કરવા પડે એવો પ્રખર તાપ. આમ તો હજુ પોષ માસ જ છે હજુ શિયાળાની ઋતુના દોઢેક મહિના જેવો સમય બાકી છે […]Continue Reading


















Recent Comments