Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવર કુંડલા શહેરના હજારો લોકોને લાભ કરતો નિર્ણય પશ્ર્ચિમ રેલ્વે ભાવનગર વિભાગનો અરવિંદ મેવાડા પૂર્વ પ્રમુખ શહેર યુવા ભાજપ સાવરકુંડલાની માંગણી હતી. રેલ્વે સ્ટેશન ઉપર (પગદંડી) પુલ બનાવવા માંગણી હતી.આજે આ પગદંડી પુલ કામગીરી શરૂઆત થતા સ્થળ ઉપર જઈ સાવર કુંડલા હજારો લોકો અને લલ્લુબાપા હોસ્પિટલ આવતા દર્દી નારાયણ અને ખાદી કાર્યાલય  વિસ્તાર,જેસર રોડ,માર્કેટિંગ યાર્ડ,પોલીસ […]Continue Reading
અમરેલી
શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજના એન.એસ.એસ. વિભાગ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા ધાર ગામે ખાસ શિબિરનો તા.૮-૧-૨૪ ને સોમવારના રોજ પ્રારંભ થયો તેમાં ઉદ્ઘાટન પ્રસંગે ધાર ગામમાં શ્રી રામદેવપીર આશ્રમનાં મહંતશ્રી ગણપતદાસબાપુના અધ્યક્ષ સ્થાને તથા ભક્તરાજ શ્રી ધ્રુવદાસજી હાજર રહ્યા હતા આ કાર્યક્રમમા નુતન કેળવણી મંડળના ઉપપ્રમુખ મુકુંદભાઈ Continue Reading
અમરેલી
અમરેલીનાજાગૃતલોકપ્રતિનિધિઅનેગુજરાતવિધાનસભાનાનાયબમુખ્યદંડકશ્રીકૌશિકવેકરિયાએપોતાનામતવિસ્તારનારસ્તાઓતાત્કાલિકરિકાર્પેટથાયતેમાટેમુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલનેખૂબજભારપૂર્વકરજૂઆતકરેલ. જેઅન્વયેતા.3.1.2024નારોજસરકારનામાર્ગઅનેમકાનવિભાગદ્વારારૂપિયા 16 કરોડ 10 Continue Reading
અમરેલી
દામનગર ના આસોદર આજરોજ તારીખ ૦૯/૦૧/૨૪  ના દિવસે શ્રી આંસોદર પ્રાથમિક શાળામાં આંસોદર પી.એસ.સી સેન્ટર તરફથી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે ધોરણ છ થી આઠ ના ૭૫  બાળકો જોડાયા હતા. જેમાં અગાઉથી થયેલ આયોજન મુજબ બાળકોને ઉપરોક્ત વિષયાનુરૂપ ચિત્ર સ્પર્ધા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. જે મુજબ આજરોજ પી.એસ.સી આંસોદર તરફથી સ્ટાફ શ્રી આંસોદર પ્રાથમિક […]Continue Reading
અમરેલી
દામનગર ભિંગરાડ ખાતે તમાકુ નિષેધ અંગે ચિત્ર સ્પર્ધા નું આયોજનઆયુષ્માન ભારત અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત લાઠી તાલુકા ના ભિંગરાડ ની પ્રાથમિક શાળામાં તમાકુ નિષેધ વિષય પર ચિત્ર સ્પર્ધા નું આયોજન થયેલ છે. જેમા તમાકુ ની સ્વાસ્થ્ય પર થતી ઘાતક અસરો અને તમાકુ નિષેધ ના આર્થિક અને સામાજિક ફાયદાઓ વિશે વિસ્તૃત છણાવટ કરી ૫૫ […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકાનાં પંચાળ વિસ્તારમાં સુખપુર મુકામે સ્નેહ સંવાદ કાર્યક્રમ અઢી હજાર થી ઉપર વિશાળ સંખ્યામાં બહેનોની વિશાળ હાજરીમાં યોજાયો હતોકાર્યક્રમનાં પ્રમુખ સ્થાને પ્રતાપભાઇ દુધાત તેના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જેણે ગામડા જોયા નથી તેવા લોકો યુટાયા છે તેનાં કારણે ગરીબ લોકો પરેશાન થઈ રહ્યા છે વિસ્તારની ચિંતા કરતાં લોકો હાર્યા છે ઉમેદવાર નથી હાર્યા, પ્રજા […]Continue Reading
અમરેલી
અમરેલીનાયુવાનઅનેકર્મઠધારાસભ્યઅનેગુજરાતવિધાનસભાનાનાયબમુખ્યદંડકશ્રીકૌશિકવેકરિયાએપોતાનામતવિસ્તારનારસ્તાઓનાકામોતાત્કાલિકધોરણેમંજૂરથાયઅનેવરસાદથીનુકસાનપામેલારોડનારિકાર્પેટકરવાનાકામજલદીહાથધરાયએમાટેરાજયનામુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલનેભારપૂર્વકરજૂઆતકરેલ. જેઅન્વયેસરકારનામાર્ગઅનેમકાનવિભાગનાંપંચાયતહસ્તકનાઆકામમાટેરૂપિયા 1 કરોડ 25 લાખનીરકમસરકારદ્વારામંજૂરકરવામાંઆવીછે. Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અંતર્ગત ધારાસભ્ય  મહેશભાઈ કસવાલાની સૂચનાથી સાવરકુંડલાના મુખ્ય રસ્તા એવા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડથી લલ્લુભાઈ  આરોગ્ય  મંદિર  સુધી તેમજ મેલડી ચોકથી સ્મશાન રોડ સુધી નવા પોલ અને લાઈટો નાખવામાં આવી જેનું કામ આજરોજ પૂર્ણ થતા નગરપાલિકા  પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી નગરપાલિકા ઉપ પ્રમુખ  પ્રતિકભાઈ નાકરાણી કારોબારી  ચેરમેન અશોકભાઈ ચૌહાણ,ના  Continue Reading
અમરેલી
મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાં ઓનલાઈન ડોનેશન ફેસેલિટી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેની લીંક https:Gujarat.gov.in/CMRF/Donation ઓનલાઈન રાહત પોર્ટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં કોઈપણ વ્યક્તિ ભારતમાં કે ભારત બહારથી પણ આપેલ લીંક પર ક્લિક કરી પોતાના મોબાઈલ નંબર પરથી ઓટીપી જનરેટ કરી, પોતાનું નામ, સરનામું, પાનકાર્ડ નંબર, ઈ-મેઈલ આઈડી જેવી પ્રાથમિક વિગતો ભરી સબમિટ Continue Reading
અમરેલી
સેવા સેતુ કાર્યક્રમ એ પ્રજાજનોના પ્રશ્નોને સ્થળ પર ઉકેલ લાવવાનું અસરકારક માધ્યમ છે. અરજદારોની અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ થાય તે ઉદ્દેશ્ય સાથે જિલ્લાના જાફરાબાદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં, આવકનો દાખલો, ડીવમીંગ, મિલકતની આકારણીનો ઉતારો, જન્મ મરણ પ્રમાણપત્ર અને લગ્ન નોંધણી, મેડીસીન સારવાર, હેલ્થ વેલનેસ Continue Reading