સાવરકુંડલા શહેરમાં ગતરોજ શિક્ષણ, સંસ્કાર, શિસ્ત અને ચારિત્ર્ય ઘડતરના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના પ્રાંગણમાં ગતરોજ બે બે ભવ્ય કાર્યક્રમો યોજાયા હતાં.. પેલો કાર્યક્રમ સવારે ભગવાન શ્રી રામલલ્લાની સમગ્ર શહેરની ભવ્યાતિભવ્ય નગરયાત્રા યોજાઈ.. તો રાત્રિ સમયે ગુરૂકૂળનાં પ્રાંગણમાં જ એક સાથે ૩૦૦૦ દીપ પ્રગટાવીને વાતાવરણ દિવ્ય બનાવ્યું.. આ દીપ પ્રાગટયની વિશેષતા એ હતી કે એ […]Continue Reading


















Recent Comments