સાવરકુંડલાના રેલવે સ્ટેશન રોડ, વિંઝુડાવાસમાં રહેતા મેઘવાળ વણકર સમાજના બાબુભાઈ જીવાભાઇ વિંઝુડા ઘણા સમયથી કેન્સરના અસાધ્ય રોગથી પીડિત હોય અને તબિયત વધુ બગડતા અમદાવાદ સિવિલ ખાતે સારવાર માટે ગયેલ પણ અમુક કારણોસર એમને એડમિટ કરવામાં આવેલ ના હતા અને એક મહિના ઉપરાંતથી સિવિલ હોસ્પિટલ સ્થિત બાપા સીતારામનો ઓટો એવી જગ્યા પર આશરો લીધેલ હતો, પતિ […]Continue Reading




















Recent Comments