Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં ગતરોજ હિંદુ સેના તથા સમગ્ર હિંદુ સમાજ દ્વારા અહી રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે સાધુ સંતો તથા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા તથા ભાજપ પરિવારની પ્રેરક ઉપસ્થિતિમાં મહા આરતી અને આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ શહેરની વિશાળ જનમેદની વચ્ચે યોજાયો. સાવરકુંડલા શહેરને પણ અયોધ્યા માફક શણગારવામાં આવેલ. ઠેર ઠેર આતશબાજી ધજા પતાકા, લાઈટીંગ દીવડાથી શણગારવામાં આવેલ […]Continue Reading
અમરેલી
દામનગર શહેરી વિસ્તાર સહિત ના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક પછાત વસાહતો વેરાન વગડા રોડ રસ્તા ઓ સહિત દુર્ગમ વિસ્તારો માં કડકડતી ઠંડી ગિષ્મ નો અહેસાસ કરાવતા બેન્કેટ ધાબળા વિતરણ કાર્ય નો પ્રારંભ ઓશિયા જેમ્સ ના મોભી ધાનેરાવાસી હાલ સુરત-મુંબઈ જેન વણિક ઉદારદિલ દાતા પ્રકાશચંદ્ર સૂરજમલ ગાંધી પરિવાર તરફ થી દર વર્ષ ની જેમ આ વર્ષે […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં બિરાજતા શ્રી વેજનાથ મહાદેવ મંદિર ને રાધવેન્દ્ર નો શણગાર ભગવાન શ્રી રામલલ્લા ના નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ શહેર ના દરેક મંદિરો માં ભગવાન શ્રીરામ નામ થી સુશભન શણગાર શિલાલયો માં શ્રી રામ નામ થી પુષ્પ અભિષેક મનોહર શણગાર ના દિવસ ભર દર્શન કરતા શ્રધ્ધાળુ ભાવિકો દર્શનાર્થીઓ પૂજારી સર્વત્ર રામમય મૂર્તિ […]Continue Reading
અમરેલી
અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિર ના મુખ્ય આર્કિટેક્ટ આશિષ ચંદ્રકાંત સોમપુરા સાથે BAPS સંસ્થા ના પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામી અને પૂ. અક્ષરવત્સલદાસ સ્વામી મંદિર નિર્માણ ના પરંપરાગત અનેકો દેવસ્થાન નિર્માણ ના આર્કિટેક્ટ સોમપુરા અને BAPS મંદિર ના સંતો તીર્થક્ષેત્ર અવધ ખાતે Continue Reading
અમરેલી
દામનગર શહેર ના સમસ્ત ૧૧૧ પ્લોટ વિસ્તાર આયોજીત નવદુર્ગા મંદિર ખાતે ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરાયું જેમાં ૧૧૧ પ્લોટ વિસ્તાર માં રહેતા દરેક મુસ્લિમ પરિવારે એક પંગથે મહાપ્રસાદ મેળવી કોમી એકતા ભાતૃપ્રેમ એકયતા નું ઉત્તમ ઉદારણ પૂરું પાડ્યું હતું સમસ્ત ૧૧૧ પ્લોટ ની શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી માં સર્વત્ર […]Continue Reading
અમરેલી
સુરત ના અમરોલી વિસ્તાર માં અયોધ્યામાં શ્રીરામચંદ્રજી ભગવાન ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ખુશી માં સુરત માં અમરોલી ખાતે સમસ્ત ઠાંસા ગામના રામભક્તો દ્વારા સામુહિક આરતી તેમજ મહાપ્રસાદ નું આયોજન કરેલ જેમાં ખુબ મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા અને ભક્તિમય વાતાવરણ માં ખુબજ હર્ષઉલ્લાસ સાથે ગરબે જુમ્યા હતા સુરત ના અમરોલી ખાતે […]Continue Reading
અમરેલી
અમદાવાદ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગાયત્રી હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ,કિરણ પાર્ક,નવા વાડજ અમદાવાદ ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નવા વાડજ-નારણપુરાવિસ્તારના ધર્મ પ્રેમી શ્રદ્ધાળુઓના લાભાર્થે અમદાવાદ એમ્બ્યુલન્સ મિત્ર મંડળ,જાયન્ટસ્ મેડિકલ સ્ટાફ,ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સહયોગથી કરવામાં આવ્યું હતું જેનો ગાયત્રી પરિવાર Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના લુવારીયા ગામે ની ભગવાન શ્રી રામચંદ્રજી ની શોભાયાત્રા ગામ સમસ્ત ભોજન પ્રસાદ સાથે મેળવ્યું નાના એવા લુવારિયા ગામે શ્રધ્ધાભાવ થી યોજાય ભવ્ય રથયાત્રા સમગ્ર લુવારિયા ગામ રામમય ઠેર ઠેર રંગોળી આસોપાલવ ના તોરણ બંધાયા રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અનેકો ઇતિહાસ રચ્યા જ્ઞાતિ જાતિ ભાષા સંસ્કૃતિ ના ભેદ ની ભુંચી સામાજિક સંવાદિતા પ્રગટાવી ગ્રામ્ય […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની ઐતિહસિક રાધવેન્દ્ર સરકાર ની રથયાત્રા શહેર સજ્જડ બંધ અઢારે આલમ ની ઉપસ્થિતિ દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના ભેદ દૂર દિવે દેવો પ્રગટ્યો સામુહિક આરતી નો અલોકીક નજારો રચાયો ભુરખિયા રોડ લટુરિયા હનુમાનજી મંદિર થી પૂજ્ય સંતો  સેવાદાસબાપુ ગુરુકુળ ના કોઠારી ચંદ્રપ્રકાશદાસજી સ્વામી વિષ્ણુચરણદાસજી શાસ્ત્રીજી સ્વામી આનંદસ્વરૂપદાસજી સત્યનારાયણ આશ્રમ ના પૂજ્ય ભક્તિગિરી માતાજી Continue Reading
અમરેલી
લોકસાહિત્ય સેતુના હરખની હેલી અમરેલીએ પ્રથમ વખત માણી.સુંદરકાંડ અને હનુમાન ચાલીશાનુ લયબધ્ધ સમૂહમાં ગાનથી વાતાવરણ પાવન હર્ષિત બન્યુ.પરમ પૂજ્ય મોરારીબાપુના રુડા આશીર્વાદ થી સ્થપાયેલ  લોકસાહિત્ય સેતુની ૧૧૩મી નિયમિત બેઠક બાલભવન મા સંપન્ન થઇ. પ્રારંભમા લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીએ પધારેલ સર્વ આદરણીય સદસ્યશ્રીઓ ભાઈઓ બહેનોને હેતથી આવકાર આપી કાર્યક્રમ અંતર્ગત વિસ્તૃત Continue Reading