સાવરકુંડલાના પીઢ અને સો ટકા પ્રામાણિક અને પત્રકારત્વના તમામ માપદંડોને જેમણે સુપેરે નિભાવ્યા હતાં એવાં સાવરકુંડલા નિવાસી સ્વ. નંદલાલભાઈ પાંધીની પૌત્રી, અ. સૌ. અરૂણાબેન તથા દીપકભાઈ પાંધી સુપુત્રી તથા સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની ભત્રીજી ડો. અમી પાંધીના શુભ લગ્ન તારીખ ૨૬-૨-૨૪ ને ભગવાન ભોળાનાથના વાર સોમવારે અહીં સાવરકુંડલાના લોહાણા મહાજન વાડી ખાતે રાજકોટ Continue Reading















Recent Comments