Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
અમરેલીનું ૨૩ વર્ષીય દર્દી યશભાઈ જયસુખભાઈ કારેલીયા માનસીક રોગ બાય પોલર થી અસરગ્રસ્ત હતુ. ડો. ભાવિન ક્દાવાલાના જણાવ્યા મુજબ આ રોગ એક જટિલ પ્રકારનો રોગ છે જેમાં વધુ પડતું બોલ બોલ કરવું, ઉધ ના કરવી, ભાગ-ભાગ કરવું, મોટી-મોટી વાતો કરવી, પૈસા વધુ પ્રમાણમાં ખર્ચ કરવા વગેરે પ્રકારની માનસીક અસર થતી હોય જેના કારણે દર્દી માટે […]Continue Reading
અમરેલી
“બીજી એપ્રિલ એટલે વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે” ઓટીઝમ વિશે લોકોને યોગ્ય માહિતી મળી રહે અને વહેલી તકે તેની સારવાર કરી શકાય તે માટે બીજી એપ્રિલ ઓટીઝમ અવેરનેસ ને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના ભાગ રૂપે શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે ૧૫૦ કરતા વધુ દર્દીઓને અલગ-અલગ થેરાપી આપી તેની સારવાર કરવામાં આવેલ હતી. ડોકટરના જણાવ્યા […]Continue Reading
અમરેલી
ડોક્ટર ભાવિન કદાવાલા એ જણાવિયા મુજબ દર્દી  રાખોલિયા સંજયભાઈ ધીરૂભાઇ ઉમર વર્ષ- ૩૫, ગામ આંબરડી (જોગીદાસ) ની તાલુકો સાવરકુંડલા ના વતની ને છેલ્લા ૮ વર્ષ થી  સ્ક્રિઝોફ્રેનીયા ની બિમારી થી પીડિત હતા. તે બિમારી ના લક્ષણ ને જોઈએ તો નવા નવા આવઝો આવવા, બીક બોવજ લાગે, ભયના કારણે ધરની બહાર નીકળી ના શકે, ઓળખીતા લોકો […]Continue Reading
અમરેલી
દામનગર ના હાલ સુરત સ્થિત યુવક હિતેશ નારોલા કંઇક નવું કરવા હમેશા અગ્રેસર રહે છે આપના હાથ જગનાથ પરમાર્થ ભલે નાનું હોય પણ પ્રેરણાત્મક છે સદવિચાર ને સમયોચિત ક્રિયાશીલ બનાવી દેવાય તો નાનું પણ સૌથી મોટું જીવદયા નું કાર્ય કરી શકાય છે દરેક જીવાત્મા નું કલ્યાણ થાય આવી નાની પ્રવૃત્તિ થી ખૂબ ખુશી વ્યક્ત કરતા […]Continue Reading
અમરેલી
બગસરા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ ના સહયોગથી બાળ કેળવણી મંદીર બગસરા દ્રારા છેલ્લા ૧૬ વર્ષ થી ઉનાળાની કાળઝાળ ગરમીમાં  જરૂરીયાત મંદ પરીવાર માટે વિનામૂલ્યે બે છાસ વિતરણ કેન્દ્રો ચલાવવામાં  આવે છે. તારીખ ૧૪ એપ્રીલ ના રોજ  બાળ કેળવણી મંદીર  બગસરા કેમ્પસ માં દ્રિતીય છાસ કેન્દ્ર, સીટી કાઉન્સિલ બગસરા ના પ્રમુખ ઉકાભાઇ કિકાણી ના વરદહસ્તે છાસ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પૂર્વ નગરપતિ સ્વ હસુભાઈ અજમેરા પરિવારે માદરે વતન દામનગર માં ભવ્ય દેરાસર નિર્માણ કરાવતા પ્રતિષ્ઠા મહોત્સવ માં પધારતા જંગમી તીર્થંકર સમાં આયંબિલ આરાધક પ.પૂ. હેમવલ્લભસુરી મ.સા. નું ભવ્ય સત્કાર સામૈયુંદામનગર શહેર માં ભવ્ય દેરાસર નિર્માણ માં મુંબઈ થી દામનગર ના વતની મુકેશભાઈ અજમેરા,ભુપતભાઈ અજમેરા આદી મહાનુભાવો ની ઉપસ્થિતિ માં વતનપ્રેમી પૂર્વ નગરપતિ […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૩૧ મી વાર્ષિક સાધારણ સભા સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલા ના રામકૃષ્ણ ઓડિટોરિયમ હોલ ખાતે  અમરેલી જિલ્લા પેન્શનર સમાજ ના પ્રમુખ રાજુભાઇ મહેતા ની અધ્યક્ષતા મળી જેમાં અતિથિ વિશેષ ગુજરાત કર્મચારી મહામંડળ ના નિર્મળસિંહ રાણા તિજોરી અધિકારી ખાચર દિલીપસિંહ પરમાર મૂળી તાલુકા પ્રમુખ ચંદ્રકાંતભાઈ પંડયા સહિત ના મહાનુભવો ની […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના દેવળા ગેઈટ ખાતે કબીર ટેકરી સેવક સમુદાય અને કબીર આશ્રમના મહંત પૂજ્ય નારાયણદાસ સાહેબ દ્વારા શહેરની મધ્યમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના અવતરણ દિવસ નિમિત્તે અયોધ્યા ખાતે નવનિર્માણ પામેલ ભવ્ય રામ મંદિર અને ભગવાન શ્રીરામ, જાનકીજી, લક્ષ્મણ અને હનુમાનજી મહારાજની આબેહૂબ લાઈવ ઝાંખી પ્રદર્શન કરવામાં આવશે. રામનવમીનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે અને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમા આજરોજ ડો બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં રિધ્ધિ સિધ્ધિ ચોક પાસે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ડો. બાબાસાહેબના વ્યક્તિત્વને નમન કરતાં સાવરકુંડલા માનવ મંદિરના પૂ. ભક્તિરામબાપુ…Continue Reading
અમરેલી
સાવરકુંડલાના વિજયાનગર રોડ પર મોમાઈ માતાજીના મંદિર પાસે નાથજી સાધુ સમાજનું સમાધિ સ્થાન આવેલ છે જે સમાધિ સ્થાન હાલ સાવ ખુલ્લુ હોવાથી તેમની ફરતે તાર ફેન્સિંગ અથવા કમ્પાઉન્ડ દીવાલ બનવવાની સમસ્ત નાથજી સમાજના લોકો દ્વારા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે માંગ કરવામાં આવી હતી. સાવરકુંડલા નાથજી જ્ઞાતિ સમાંજ જ્ઞાતિનું સ્મશાન સાવરકુંડલા […]Continue Reading