અમરેલીનું ૨૩ વર્ષીય દર્દી યશભાઈ જયસુખભાઈ કારેલીયા માનસીક રોગ બાય પોલર થી અસરગ્રસ્ત હતુ. ડો. ભાવિન ક્દાવાલાના જણાવ્યા મુજબ આ રોગ એક જટિલ પ્રકારનો રોગ છે જેમાં વધુ પડતું બોલ બોલ કરવું, ઉધ ના કરવી, ભાગ-ભાગ કરવું, મોટી-મોટી વાતો કરવી, પૈસા વધુ પ્રમાણમાં ખર્ચ કરવા વગેરે પ્રકારની માનસીક અસર થતી હોય જેના કારણે દર્દી માટે […]Continue Reading


















Recent Comments