સાવરકુંડલા એસ ટી ડેપો મેનેજર નથવાણીભાઈ દ્વારા આયોજિત વ્યસન મુક્તિ કાર્યક્રમ સાવરકુંડલા એસ ટી ડેપો ખાતે યોજાયો. . આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા માનવમંદિરના પૂ. ભક્તિરામબાપુએ ઉપસ્થિત તમામને વ્યસન મુક્તિ અંગેના પ્રેરક સંદેશમાં જણાવ્યું હતું કે વ્યસન એ જીવનને બરબાદ કરનાર માધ્યમ છે. ખાસકરીને બીડી, પાન મસાલા, ગુટકા કે શરાબના સેવનથી વ્યક્તિનું પોતાનું સ્વાસ્થ્ય તો […]Continue Reading











Recent Comments