આજના સમયમાં લુપ્ત થતી ચકલીઓને બચાવવા સંસ્થા દ્વારા દર વર્ષે ૧૦૦૦ ઉપરાંત ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ શાળાના બાળકો તથા કોલેજની દીકરીઓ અને ગ્રામજનોને આ કીટ વિતરણ કરવામાં આવી હતી. આ ચકલીઘર ના માધ્યમથી ઘેર-ઘેર ચકલીઓનો કલરવ થશે. અને આસપાસનું વાતાવરણ નયનરમ્ય બનશે. તો આપણે પણ એવો સંકલ્પ કરીએ […]Continue Reading



















Recent Comments