પી.એમ. કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ૧૫માં હપ્તાથી ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને ૧૫મો હપ્તો મળ્યો ન હોય તો ૧૫મો હપ્તો અને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લેવું. રાજ્ય સરકાર દ્વારા તા.૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ થી શરુ કરવામાં આવેલું આ અભિયાન તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી કાર્યરત રહેશે. Continue Reading















Recent Comments