Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
આજરોજ રાજુલા ડેપો ખાતે હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી આખોનાં ચેકઅપ તેમજ.ડાયાબિટીસ.સુગર  બ્લડપ્રેશર.માટે મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન રાજુલાના ડેપો મેનજર મમતાબેન જોશીના અધ્યક્ષ સ્થાને  ડેપોમેનેજરે  દીપ પ્રાગટય કરી કર્મચારીઓના આરોગ્યને ભગવાન નિરોગી રાખે તેવી પ્રાર્થના કરેલ તેમજ તમામ કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપેલ કે આપડું જીવન અમૂલ્ય છે તેને સારી રીતે સુખકારી રહે તે Continue Reading
અમરેલી
અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા તાજેતરમાં ૨૬૫ મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક શ્રી આયુષ – ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત અમરેલી, તથા સરકારી આયુર્વેદ દવાખાનું – ચાડીયા તથા સરકારી હોમીયોપોથી દવાખાનું Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામની નાના ઝીંઝુડા સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ૨૦ વર્ષથી જવાબદારી સંભાળી વયમર્યાદાથી નિવૃત થતા ધનજીભાઈ સુદાણીનું જાહેર સન્માન સાથે વિદાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આતકે એ.પી.એમ.સી. ચેરમેન અને ભાવનગર ડીસ્ટ્રીકટ બેંકના ડિરેક્ટર દીપકભાઈ માલાણીના મુખ્ય મહેમાન પદે રાખવામાં યોજવામાં આવ્યો હતો જેમાં સાવરકુંડલા સહકારી યુનિયનના ભીખાભાઈ Continue Reading
અમરેલી
સાવરકુંડલાની ૧૧  વર્ષની બાળકી રોઝમીન જીણાભાઈ કાઝીએ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસના આખા મહિનાના રોઝા રાખી બંદગી કરવામાં આવી હતી માત્ર ૧૧ વર્ષની નાની ઉંમરની બાળકીએ સંપૂણ માસના રોઝા રાખવામાં આવતા મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોએ તેમને આશીર્વચન પાઠવ્યા હતા તેમ અકરમભાઈ કાજીની યાદીમા જણાવવામાં આવ્યું હતું.Continue Reading
અમરેલી
છેલ્લા ૧૪ વર્ષથી સમર્પણ ગૌ સેવા સમિતિ આઈસીયુ સેન્ટર સાવરકુંડલા  ખાતે દર ઉનાળામાં દાતાશ્રીઓના આર્થિક સહયોગથી મૂંગા અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા અને ગૌમાતા માટે પાણીની અવેડી વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે. તારીખ ૧૧-૪-૨૪ના રોજ પાણીના કુંડા અને અવેડી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાંના મુખ્ય મહેમાન શ્રીમસાપીર શ્રીકરસનદાસ બાપુ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા નગરપાલિકા Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકાના શ્રમજીવીનગર વિસ્તાર પાછળ આવેલા ખેતરમાં ભીષણ ગતરોજ રાત્રે આગ લાગી હતી. આગ લાગેલી જોતાં દીપકભાઈ અને નાકરાણીભાઈ દ્વારા જાગૃત કાઉન્સિલર કમલેશભાઈ રાનેરાને ફોન કરતા કમલેશભાઈ દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણીને જાણ કરવામાં આવી.તેઓ દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં આગ ઉપર Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના કુંડલા વિભાગના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં દરરોજ વહેલી સવારે પ્રભાતફેરી નીકળી રહીં છે સમગ્ર દેશમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ પુનઃ પ્રાણપ્રતિષ્ઠાની ધામધૂમથી ઉજવણી કરી સમગ્ર દેશ રામમય બની ગયો હતો અયોધ્યાથી આવેલ અક્ષત કળશની પધરામણી, અક્ષત પોટલી એવાં અનેક કાર્યક્રમોની ઉજવણી બાદ સાવરકુંડલા ખાતે અનેક કાર્યક્રમોમાંનો એક એટલે પ્રભાત ફેરી દેશના ખૂણે ખૂણે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિરની સેવાકીય સાધનાને લક્ષમાં રાખીને અમેરિકા સ્થિત દોશી ઉર્મિલાબેન જસવંતભાઈ દ્વારા માનવમંદિરને એક લાખ અગીયાર હજારનું અનુદાન અર્પણ કર્યું. સાવરકુંડલાના વતની હાલ અમેરીકા રહેતા દોશી ઉર્મિલાબેન જસવંતભાઈ  તરફથી હરિના બાળક માટે એક રૂમના દાતાશ્રી બની રૂપિયા એક લાખ અગીયાર હજાર આપવા માટે અરવિંદભાઈ સલોત, ભદ્રેશભાઈ દોશી, હિતેનભાઈ દોશી, પ્રણય દોશી માનવમંદિર Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે પવિત્ર રમઝાન માસના એક માસના રોજા કરીને અલ્લાહપાકની બંદગી બાદ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ઇદ ઉલ ફિત્રની ઉજવણી હર્ષોલ્લાસ સાથે દેશભરમાં થઈ ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગતરોજ સવારે ૮-૩૦ કલાકે જુમ્મા મસ્જિદ ખાતેથી અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપૂ કાદરીની આગેવાનીમાં સવારી ઇદગાહ સુધી પહોંચીને જુમ્મા મસ્જિદના પેશ ઇમામ હાફિઝ સાદિક સાહેબે ઇદ […]Continue Reading
અમરેલી
પૂ.ભોજલરામ બાપા શિષ્‍ય અને પૂ. જલારામ બાપાના ગુરુ ભાઈ સંત શિરોમણી પૂ.વાલમરામબાપા તપોભૂમિ ને કોટી-કોટી નમન :જેનીબેન ઠુમ્‍મર સરકાર ધારે તો કૃષિ અને હિરા ઉદ્યોગ પર નિર્ભર ગારીયાધાર તાલુકામાં વિકાસની અનેક તકો : જેનીબેન ઠુમ્‍મર મુખ્‍યત્‍વે હિરા ઉદ્યોગ ધરાવતા ગારીયાધાર વિસ્‍તારમાં રત્‍ન કલાકારોના હિત -અને ભવ્‍ય હોસ્‍પિટલ આ વિસ્‍તારમાં નિર્માણ થાય તે માટે ચોકકસ કામગીરીની […]Continue Reading