દામનગર પી.એમ.શ્રી દામનગર પે.સેન્ટર શાળા નંબર 2 ( શ્રી નર્મદાબેન માધવરાય સવાણી શાળા) માં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચકલીનું સજીવસૃષ્ટિમાં મહત્વ અને પ્રાણીજીવનનું માનવીય જીવનમાં મહત્વ વિષય પર સુંદર સમજ આપવામાં આવી હતી.આવો સાથે મળીને પ્રકૃતિનું જતન કરીએ એવો સુંદર સંદેશ બાળકોને આપવામાં આવ્યો હતો.આ તકે જીવદયાની પ્રવૃત્તિ કરી રહેલા બાળકોને […]Continue Reading










Recent Comments