સાવરકુંડલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર મહુવા રોડ ખાતે આવતીકાલે તારીખ ૨૪-૨ને શનિવારના રોજ સાંજે ૪થી૬ દરમિયાન વિનામૂલ્યે સફળતાનો શંખનાદ મોટીવેનલ સેમિનાર યોજાશે આ સેમીનારમાં ગુજરાતના ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર અશોક ગુજ્જર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોમાંથી રાહત મેળવવા અંગે પ્રેરક પ્રવચન આપવામાં આવશે. જેમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓને વાંચવા માટે Continue Reading













Recent Comments