દામનગર નેહરૂ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા યુવા મતદાતા જાગૃતિ અભિયાન કાર્યકમ યોજાયો.આજરોજ નેહરુ યુવા કેન્દ્ર અમરેલી અને યુવા કાર્યક્ર્મ ખેલ મંત્રાલય અને આયોજિત યુવા મતદાતા જાગૃતિ અભિયાન નું આયોજન દામનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયો. તેમા ઇન્ચાર્જ તાલુકા મેજી શ્રી વિજય ભાઈ ડેર લાઠી અજયભાઈ જોશી TPO નાયાબ મામલતદાર સિદ્ધાર્થ વિંઝુડા, ભગીરથભાઇ ડોડીયા પૂજ્ય સંતો […]Continue Reading


















Recent Comments