Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૩૧ મી વાર્ષિક સાધારણ સભા સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલા ના રામકૃષ્ણ ઓડિટોરિયમ હોલ ખાતે  અમરેલી જિલ્લા પેન્શનર સમાજ ના પ્રમુખ રાજુભાઇ મહેતા ની અધ્યક્ષતા મળી જેમાં અતિથિ વિશેષ ગુજરાત કર્મચારી મહામંડળ ના નિર્મળસિંહ રાણા તિજોરી અધિકારી ખાચર દિલીપસિંહ પરમાર મૂળી તાલુકા પ્રમુખ ચંદ્રકાંતભાઈ પંડયા સહિત ના મહાનુભવો ની […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના દેવળા ગેઈટ ખાતે કબીર ટેકરી સેવક સમુદાય અને કબીર આશ્રમના મહંત પૂજ્ય નારાયણદાસ સાહેબ દ્વારા શહેરની મધ્યમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના અવતરણ દિવસ નિમિત્તે અયોધ્યા ખાતે નવનિર્માણ પામેલ ભવ્ય રામ મંદિર અને ભગવાન શ્રીરામ, જાનકીજી, લક્ષ્મણ અને હનુમાનજી મહારાજની આબેહૂબ લાઈવ ઝાંખી પ્રદર્શન કરવામાં આવશે. રામનવમીનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે અને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમા આજરોજ ડો બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં રિધ્ધિ સિધ્ધિ ચોક પાસે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ડો. બાબાસાહેબના વ્યક્તિત્વને નમન કરતાં સાવરકુંડલા માનવ મંદિરના પૂ. ભક્તિરામબાપુ…Continue Reading
અમરેલી
સાવરકુંડલાના વિજયાનગર રોડ પર મોમાઈ માતાજીના મંદિર પાસે નાથજી સાધુ સમાજનું સમાધિ સ્થાન આવેલ છે જે સમાધિ સ્થાન હાલ સાવ ખુલ્લુ હોવાથી તેમની ફરતે તાર ફેન્સિંગ અથવા કમ્પાઉન્ડ દીવાલ બનવવાની સમસ્ત નાથજી સમાજના લોકો દ્વારા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે માંગ કરવામાં આવી હતી. સાવરકુંડલા નાથજી જ્ઞાતિ સમાંજ જ્ઞાતિનું સ્મશાન સાવરકુંડલા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક પાસે આવેલ શ્રી બ્રાંચ શાળા નંબર ૨  કન્યા શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા ,જેમાં ધોરણ ત્રણ થી પાંચની નાની દીકરીઓની ચોથી એપ્રીલ ૨૦૨૪ થી વાર્ષિક પરીક્ષા શરૂ થઈ તેમને ગોળથી મોટું મીઠું કરાવી ચાંદલો કરી અને પેન્સિલ આચાર્યાશ્રી ભારતીબેન રાઠોડ અને એસએમસીએ આપી.  ધોરણ છ થી આઠની મોટી દીકરીઓની તારીખ ૧૩ એપ્રિલથી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકા કચેરી દ્વારા શહેરનાં નગરજનોની જાહેર સુખાકારી વધે અને રસ્તા પર અવરજવર કરવામાં સરળતા રહે તે માટે નગરપાલિકા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત જાહેર રસ્તાના કામો હાથ ધરવામાં આવેલ છે. પરંતુ આવા જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે દબાણ થવાથી જાહેર જનતા તેનો ઉપયોગ કરી શકતી નથી અને તેનાંથી સરકારની યોજનાઓનો લાભ લોકોને પૂરતા પ્રમાણમાં […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા ની અધ્યક્ષતા માં કોંગ્રેસ હોદેદારો ની બેઠક મળી જેમાં આગામી લોકસભા ની સામાન્ય ચૂંટણી અંગે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જેનીબેન ઠુંમર ના સમર્થન માં કુકવવા ના વાવડી ખાતે હાજરી આપવાની ટીમ માર્ગદર્શન અપાયું હતું દામનગર શહેર  માં મધસ્થ ચૂંટણી કાર્યાલય  સહિત ની ચર્ચા કરાય લોકસભા ૧૪ અમરેલી ના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના કરજાળા મુકામે સદગુરુ પ. પૂ. સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના અનન્ય ચરણોપાસક સદશિષ્ય પ. પૂ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ હાલ કરજાળા મુકામે પધારેલ છે.. કરજાળા ખાતે અનેક ભાવિકો દિવ્ય અમૃતવાણી તેમજ સત્સંગનો લાભ લઈ રહ્યા છે,આમ તો તેઓશ્રીના સત્સંગનો લાભ લેવો એ પણ જીવનનો અણમોલ લ્હાવો છે. પ્રસ્તુત તસવીરમાં અહીં કરજાળા મુકામે શ્રી […]Continue Reading
અમરેલી
દામનગર છભાડીયા રોડ મોગલધામ ના આંગણે પંચમ્શ્રીમદ્ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પરમ પૂજય રાષ્ટ્રીય સંત શ્રી શ્રી રૂદ્રભારતીજી બાપુ (બ્રહ્મર્ષી) ના વ્યાસાસને યોજાશે શ્રી મોગલધામ દામનગરને આંગણે પાંચમી વખત શ્રીમદ્ ભાગવત કથાનું મંગલ આયોજન  કુળદેવીશ્રી મોમાઈ માતાજી તેમજ રાજરાજેશ્વરી જગતજનની જગદંબા આઇશ્રી મોગલ માતાજીની દિવ્ય કૃપા દ્રષ્ટિથી સર્વ જીવાત્માઓના કલ્યાણ અર્થે પરમ કૃપાળુ Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામે શ્રી મોમાઈ ધામ પુંજા આપા આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સમસ્ત ઢગલ પરિવાર તેમજ મેવાસા ગામના ગ્રામજનો દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કથાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે કૃષ્ણ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવેલ અને રબારી સમાજના પ્રમુખ મેહુલભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા આપવામાં […]Continue Reading