Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
          વિધાનસભાની કાર્યવાહી અને સરકાર દ્વારા થતી રાજ્ય લેવલની ગતિવિધિઓ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ જાણતા હોય છે જ્યારે લોકતંત્રમાં દરેક બાબતોથી આજની પેઢી ગણાતા વિધાર્થીઓ રાજકીય થતી ગતિવિધિઓ અંગે માહિતગાર રહે અને લોકતંત્રમાં થતા કાર્યો અંગેની સમજણ મળી રહે તે માટે સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશભાઇ કસવાળા દ્વારા નવી પેઢીના ભારતના ભવિષ્ય સમાનના Continue Reading
અમરેલી
ભાવનગર સોમનથ હાઇવે ભાવનગર શિવકુંજ આશ્રમ સેવક સમુદાય અધેવાડા ત્રિદિવસીય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ તા.૨૪/૦૨/૨૪ શનિવાર થી તા૨૬/૦૨/૨૪ સોમવાર પ પૂજ્ય સંતશ્રી સીતારામબાપુ ગાદીપતિ શ્રી બ્રહ્મચારી જગ્યા ગોપનાથ ની પાવન નિશ્રા માં અનંત શ્રી વિભૂષિત પશ્ચિમામ્નાથ દ્વારકાપીઠાશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ રૂડા આશીર્વાદ થી વિક્રમ સંવત મહાસુદ પૂનમ ગણપતિ પૂજન Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની આગામી તા. ૧૭ ફેબ્રુઆરી,૨૦૨૪ એ યોજાનાર બેઠક મોકૂફ રાખવામાં આવી છે, તેમ અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ આદયા એન્જીનિયરીંગ વેરાવળ (શાપર) એકમ માટે ક્વોલિટી ઇન્સપેક્ટર, સી.એન.સી.ઓપરેટર, પ્રોડક્શન પ્લાનર, પ્રોડક્શન શીડ્યુલરની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ આઇ.ટી.આઇ તમામ ટ્રેડ  ઉપરાંત રજત કેર એલ.એલ.પી. ધોરાજી માટે Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ જિલ્લા જજશ્રીના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા અદાલત તેમજ જિલ્લાના દરેક તાલુકાની કોર્ટમાં તા.૯ માર્ચ,૨૦૨૪ને શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. જેમાં મોટર અકસ્માત વળતર કેસ, દીવાની દાવા, ચેક પરત લગત કેસ, જમીન સંપાદન લગત કેસ, કામદાર તથા માલિકને લગત કેસ, માત્ર દંડથી શિક્ષાપત્ર કેસ, તથા તમામ સમાધાન લાયક કેસોનો Continue Reading
અમરેલી
પી.એમ. કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ૧૫માં હપ્તાથી ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને ૧૫મો હપ્તો મળ્યો ન હોય તો ૧૫મો હપ્તો અને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી  બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લેવું. રાજ્ય સરકાર દ્વારા તા.૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ થી શરુ કરવામાં આવેલું આ અભિયાન તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી કાર્યરત રહેશે. Continue Reading
અમરેલી
ગ્રામ સેવા કેન્દ્ર-ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન ખડસલી ક્લસ્ટરે  આજે, શ્રી બળવંતરાય પારેખની ૧૦૦ મી જન્મજયંતિ નિમિત્તે (પીડિલાઇટ ઉદ્યોગ, મુંબઈના સહયોગથી) દોલતી, ખડસલી ગૌશાળા, ડેડકડી ગૌશાળા ગામમાં પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૭૨ ગાયો, ભેંસ, બકરાંના ડૉ.જી.કે.પટેલ, ડૉ.ધીરજભાઈ, ડૉ.કોમલ બદાણી (ખાંભા સરકારી પશુ અધિકારી), ડૉ.કૃણાલ બદાણી(ખડસલી પશુપાલન Continue Reading
અમરેલી
બગદાણા બજરંદાસ બાપા મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય મનજીબાપાના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે સાવરકુંડલા માનવમંદિરના પૂજ્ય ભક્તિરામબાપુ, સાગર સરવૈયા, સૂર્યકાંત ચૌહાણ, કેતન ભગડા  તેમજ બળવંત મહેતા  ઉપસ્થિત રહેલ. શોકાતુર હૈયે અંતિમ દર્શન કર્યા.Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના શિક્ષકો દ્વારા જૂની પેન્શન સ્કીમ સહિતની શિક્ષકોની જૂની માંગણીઓ બાબતે તાલુકાના તમામ શિક્ષકોએ જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વિછીયા અને તાલુકા સંઘના પ્રમુખ શ્રી ક્રીપાલસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કર્યો હતો અને શિક્ષકોની માંગણી સંતોષવા માટે રજૂઆત કરી હતી આ તકે તાલુકા સંઘ ઉપપ્રમુખ શ્રી ગુલઝારભાઈ રાઠોડ સી.આર.સી મુસ્તાકભાઈ જાદવ Continue Reading
અમરેલી
કાણકિયા ચ્હા વાળાથી સારાયે ગુજરાતમાં પ્રસિધ્ધિ પામેલા,સ્વ.શ્રી ભીખાલાલ હરજીવનદાસ કાણકિયા પરિવારના ચોથી પેઢીના વારસદાર  પ્રિયેશભાઇ તથા રસેશભાઇ, બેન પ્રાપ્તિના શુભ જન્મદિવસ નિમિત્તે આશ્રમશાળાના નાના ભૂલકાઓને હોંશભેર સાથે જોડી કુટુંબના સભ્યો સાથે બાળકોને શુધ્ધ ઘીની લાપશી, ભજીયાં, મગદાળ, સલાડ,છાશ જાતે પીરસી બાળકોને આનંદિત કરી રહેલા જોવા મળે છે, કાણકિયા પરિવારનું આ પગલું Continue Reading