Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
જિલ્લાભરના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો માં ઉત્સાહ નો માહોલ.આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ  કોંગ્રેસ સમિતિના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આજની કારોબારી મિટિંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય અને નેતા વિપક્ષ માનનીય શ્રી પરેશભાઈ ધાનાણી ,પૂર્વધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ,પૂર્વ ધારાસભ્ય શ્રી Continue Reading
અમરેલી
શ્રી શરદચંદ્ર તાપીદાસ  પારેખ તથા ચારુબેન (બંધુનાબહેન) તેમજ યશવંતભાઇ પારેખના ધર્મપત્ની પદ્માવતીબેન વરસે બે વરસે ભારત આવે છે અને માદરે વતન સાવરકુંડલામાં બે-ચાર દિવસ રોકાઇને શ્રી લલ્લુભાઈ શેઠની સંસ્થાઓની મુલાકાત લઇ અનુદાન કરતાં રહે છે, આજ તારીખ ૨૯-૨-૨૪ના દિવસે તેમનાં તરફથી યશવંતભાઇના જન્મદિવસ નિમિત્તે  આશ્રમશાળાના બાળકોને ઉજવણીમાં સામેલ કરી મિષ્ટાન્ન ભોજન કરાવી રહ્યા છે,વતનથી Continue Reading
અમરેલી
માનવસેવા અને લોક કલ્યાણકારી કાર્યોની અવિરત ધારા વહેડાવતી ભગીરથી રૂપી સંસ્થા, ચલાલા અને આજુ – બાજુના વિસ્તાર માટે આશીર્વાદ રૂપ એવા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ચલાલા દ્વારા પૂ રતિદાદાના આશીર્વાદથી સર્વજ્ઞાતિય સમૂહ લગ્નની ઉજવણીના ભાગરૂપે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલું હતું. આ પ્રસંગે અરવિંદ બારોટે લોકગીત, ગીત વગેરે ગાઈ ને જમાવટ કરાવી હતી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ભંમર, કૃષ્ણગઢ, ખડકાળા, કરજાળા, હાથસણી, વણોટ, અભરામપરા, મેરિયાણા, આદસંગ, પીપરડી, વિજપડી, દોલતી, આંબરડી, નાના ભમોદ્વા સહિતના ૧૪ ગામોમાં ગ્રામસભાઓ યોજાઈ હતી ગ્રામસભામાં આવનાર લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ગ્રામજનોમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું અને મતદાન માટેના ફાયદા, ઉપયોગીતા, જરૂરિયાત અને લોકતંત્ર અને લોકશાહીમાં મતદાન ના મહત્વ વિશે Continue Reading
અમરેલી
ગતરોજ તા.૨૮-૨-૨૪ ના રોજ નિયામકશ્રી-આયુષની કચેરી ,ગુજરાત રાજ્ય તથા  જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી-અમરેલીના માર્ગદર્શન તથા ડૉ. હેડગેવાર સેવા સમિતિ, સાવરકુંડલાના સહયોગથી સરકારી આયુર્વેદ દવાખાનું,ઘોબા, તા- સાવરકુંડલા, જી.અમરેલી દ્વારા શ્રી ઉતાવળા હનુમાન મંદિર,હાથસણી રોડ, સાવરકુંડલા  ખાતે સર્વરોગ આયુર્વેદ  નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ નિદાન કેમ્પમાં સારવાર સાથે  Continue Reading
અમરેલી
શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે આજરોજ હોરી કે રસીયા ફુલફાગ મનોરથ શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રીના સાનિધ્યમાં ધામધુમપૂવક  યોજાયો હતો જેના મુખ્ય મનોરથી સોની ગીતાબેન ધકાણ હતા કલાવુંદમાં,ગોપાલભાઈ વીરાણી  તથા ગોપાલ તેમજ આજુબાજુ ગામના કીર્તનકાર ભાઈઓ બીજા સાજીંદાઓએ ખુબ જ રસીયા ગાન કરીને સર્વને ખુબ જ આનંદ કરાવેલ ત્યારબાદ મહારાજશ્રી ઐ પ્રથમ પધારી વૈષ્ણવોને  બ્રહ્મસંબંધ કરાવી Continue Reading
અમરેલી
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞ યોજાયોઅતિ અદ્યતન ટેક્નોસેવી સાધનો સાથે ઉનાળા માં ફેકો મશીન થી કોલ્ડ ઓપરેશન કરતી સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ રાજકોટ ની તબીબી સેવા એ યોજાયેલ નેત્રયજ્ઞ માં સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કરી આપતા આ સેવા યજ્ઞ માં મોતિયા ના દર્દી નારાયણો […]Continue Reading
અમરેલી
અમરેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર (ssvm) લાઠી રોડ અમરેલી ખાતે ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ નો દીક્ષાંત સમારંભ દિનાંક.૨૫-૦૨-૨૦૨૪ ના રોજ વિદ્યાભારતી પ્રતિષ્ઠાન ટ્રસ્ટ- ગુજરાત પ્રદેશ ના મહામંત્રી શ્રી હિરેનભાઈ વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનસુખભાઈ માંગરોળીયા તેમજ ઉપપ્રમુખ શ્રી જે‌. આર‌ પટોળીયા સહિત વિશાળ સંખ્યામાં વાલી ઉપસ્થિત રહેલ.Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત સ્થિત રાજ્ય સભા ના નવ નિયુક્ત સાંસદ ઉદારદિલ દાતા રત્ન શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા પરિવારે સમગ્ર દુધાળા ગામ ને શોર્ય ઉર્જા થી સુસજ્જ કરવા ના પ્રકલ્પ ને પૂર્ણ કર્યું હતું અકાળા ગામે ૫૦ વિધા જમીન માં ૬ કેવી  શોર્ય વીજ ઉત્પાદન પ્લાન્ટ નો ગોવિદકાકા ધોળકિયા […]Continue Reading
અમરેલી
ગાંધીનગર ગુજરાત રાજ્યના સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ નાં અમદાવાદ ઝોન દ્વારા આયોજિત સૂપોષિત ગુજરાત વિષય એક રાજ્ય સ્તરીય વર્કશોપ તારીખ ૨૮ ફેબ્રુઆરીએ યોજાઈ ગયો… …ગાંધીનગર માં ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલથના મેમોરિયલ હોલમાં યોજાએલ સમારંભમાં રાજ્યના ૧૦ જિલ્લા અને ૩ મહાનગરપાલિકાઓના પ્રોગ્રામ ઓફિસર, સિડીપીઓ, મુખ્ય સેવિકાઓ, આંગણવાડીના કાર્યકર અને મુખ્ય સેવિકા Continue Reading