Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલાના જુના બસસ્ટેન્ડ ખાતે આવેલ ઓમકાર હોસ્પિટલ તેમજ ડો. પારધીની ઓમ હોસ્પિટલ ખાતે સોલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા શહેર અને તાલુકામાં મેડિકલ અને દર્દીઓની સેવામાં હંમેશા હાજર રહેતા સ્વ.ડો.યુ.એસ.ગોસાઈ અને ડો. આર.ડી. પારઘીના સ્મરણાર્થે તેમના પુત્રો ડો. સાજન ગોસાઈ અને ડો. મયુર પારપી દ્વારા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. જેમાં ૩૫૦ Continue Reading
અમરેલી
સાવરકુંડલા લોહાણા સમાજ દ્વારા પરમ શ્રધ્ધેય સંત શિરોમણી પૂ. જલારામ બાપા વિશે  કલોલના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી સંદર્ભે વાયરલ થયેલ એક વિડિયો સંદર્ભે લોહાણા સમાજ તથા જલારામ બાપા પ્રત્યે આસ્થા રાખનાર ભાવિકોની લાગણી દુભાય છે અને આ સંદર્ભ સાવરકુંડલા રઘુવંશી સમાજ સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે લોહાણા મહાજન વાડી સાવરકુંડલા ખાતે  લગભગ […]Continue Reading
અમરેલી
સર્વોચ્ચ ન્યાયાલય ગુજરાત હાઈકોર્ટ ના આદેશ નો દામનગર પાલિકા દ્વારા ઉલ્લાળીયો. હાઇકોર્ટ નો આદેશ ગેરકાયદેસર મકાનો નું ડીમોલેશન કરી કોર્ટ ને આધાર પુરાવા આપવા ના બદલે. પાલિકા તંત્ર એ અંગત નાણાકીય લાભ મેળવી ખોટા પુરાવા ઉભા કરી સરકાર સાથે છેતરપીડી સબબ જેલવાસ ભોગવી આવેલ એજ ઈસમો ને મકાનો પરત કર્યાદામનગર પાલિકા ના ભ્રષ્ટ શાસકો એ […]Continue Reading
અમરેલી
સાચું હોય તો શરમ જનક ધામેલ તળાવ તોડ્યા ની લેખિત ફરિયાદ મંત્રી સુધી ન પહોંચે તેવી સ્થાનિક નેતા ઓની ગોઠવણ જાહેર જળાશય તોડી પડનાર સામે ડેમેજ ટૂ પબ્લિક પ્રોપટી હેઠળ કાર્યવાહી કરવા નાની ચિસાઈ કોની લાજ કાઢે છે ? અત્યાર સુધી જિ.પં. નાની સિસાઈ કેમ ધેન માં છે ? સરકાર પક્ષે પોલીસ ફરિયાદ કેમ નથી […]Continue Reading
અમરેલી
ગુજરાતના ખમીરવંતા ખેડૂતોને છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર ખો આપી રહી છે, ગુજરાતના ખેડૂતો પાસેથી પાક વીમાના નામે ફરજિયાત વીમા પ્રીમિયમ ઉઘરાવીને આજ દિન સુધી ખેડૂતોના હક્કનો પાક વીમો પણ ખેડૂતોને આપ્યો નથી, માત્ર ને માત્ર વીમા કંપનીઓના ખીચા ભરીને ભાજપના નેતાઓએ ભાગ બટાઈ કરીને ખેડૂતોને વિમાના નામે ખો આપવાનું કામ કર્યું છે, વર્ષ-૨૦૨૨ […]Continue Reading
અમરેલી
રાજકોટ ગ્રામ સ્વરાજ મંડળ તરફથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટને ટ્રેકટરની ભેટ.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વરા સમગ્ર સૃષ્ટિની પ્રકૃતિની રક્ષા માટે વરસાદી પાણી બચાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ચેકડેમ રિપેર, ઊંચા, ઉંડા કરવા અને નવા બનાવવાનું કાર્ય પૂરજોશમાં થઈ રહ્યું છે. જેના થકી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં ૧૨૮ થી પણ વધુ ચેકડેમ નવસાધ્ય કરવામાં આવ્યાં છે. તથા […]Continue Reading
અમરેલી
દ્વારકા દેવભૂમિ દ્વારકા ખાતે  લંબે નારાયણ આશ્રમ સેવક પરિવાર-  સમસ્ત ગામ સનાથળ રાજપુત સમાજ દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ભારતી આશ્રમ સરખેજના મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ તેમજ લંબે નારાયણ આશ્રમ સનાથલના મહંત મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતી માતાજી ઉપસ્થિત રહ્યા તેમજ રાજપુત સમાજના ભાઈ બહેનો વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતાContinue Reading
અમરેલી
દામનગર ધ્રુફણીયા પ્રાથમિક શાળા ના બાળકો એ ગાંધીનગર વિધાનસભા ની મુલાકાત લીધી ધ્રુફણીયા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી અને શાળા પરિવાર સ્ટાફ દ્વારા ગુજરાત રાજ્ય ની વિધાન ગાંધીનગર ની શુભેચ્છા મુલાકાત લીધી જેમાં શિક્ષક પ્રભાતભાઈ મહાવીરસિંહ ગોહિલ સહિત ના શિક્ષક શ્રી ઓએ લાઠી બાબરા દામનગર વિસ્તાર ના ધારાસભ્ય તળાવીયા દ્રશ્યમાન થાય છેContinue Reading
અમરેલી
અમરેલી જિલ્લા વિન્ડોફાર્મ દ્વારા કોઈજાત ની મંજૂરી વગર ગૌચર પડતર માં પવનચક્કી  ઉભા કરવા સામે પૂર્વ સાંસદ વિરજીભાઈ  ઠુંમરે ભુપેન્દ્રભાઈ પટેલ. માન.મુખ્યમંત્રી શ્રી, (ગુ.રા.) ગાંધીનગર.લેખિત રજુઆત કરી અમરેલી જિલ્લામાં વિન્ડફાર્મ  સરકારી પડતર પશુધન ચરીયાણી ગૌચર ની જમીનમાં ગેરકાયદેસર પવનચકકી અને સાઈલા ઉભા કરવા સામે રજુઆત  અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે તંત્રની મીલીભગતથી જુદી- Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પાલિકા તંત્ર એ ગરીબી હટાવો ના બદલે ગરીબો ને હટાવી દેવા ની નીતિ અપનાવી રાજ્ય સરકાર ની અને કેન્દ્ર સરકાર ની હજારો યોજના હોવા છતાં એક પણ યોજના નો લાભ દામનગર શહેર ના લાભાર્થી ને મળે તેવા પ્રયાસ પણ ન કર્યો NCP ના શાશન માં દામનગર શહેર માં પ્રધાનમંત્રી આવાસ યોજના ના ફેઝ […]Continue Reading