Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
પી.એમ. કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ૧૫માં હપ્તાથી ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને ૧૫મો હપ્તો મળ્યો ન હોય તો ૧૫મો હપ્તો અને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી  બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લેવું. રાજ્ય સરકાર દ્વારા તા.૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ થી શરુ કરવામાં આવેલું આ અભિયાન તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી કાર્યરત રહેશે. Continue Reading
અમરેલી
ગ્રામ સેવા કેન્દ્ર-ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન ખડસલી ક્લસ્ટરે  આજે, શ્રી બળવંતરાય પારેખની ૧૦૦ મી જન્મજયંતિ નિમિત્તે (પીડિલાઇટ ઉદ્યોગ, મુંબઈના સહયોગથી) દોલતી, ખડસલી ગૌશાળા, ડેડકડી ગૌશાળા ગામમાં પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૭૨ ગાયો, ભેંસ, બકરાંના ડૉ.જી.કે.પટેલ, ડૉ.ધીરજભાઈ, ડૉ.કોમલ બદાણી (ખાંભા સરકારી પશુ અધિકારી), ડૉ.કૃણાલ બદાણી(ખડસલી પશુપાલન Continue Reading
અમરેલી
બગદાણા બજરંદાસ બાપા મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય મનજીબાપાના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે સાવરકુંડલા માનવમંદિરના પૂજ્ય ભક્તિરામબાપુ, સાગર સરવૈયા, સૂર્યકાંત ચૌહાણ, કેતન ભગડા  તેમજ બળવંત મહેતા  ઉપસ્થિત રહેલ. શોકાતુર હૈયે અંતિમ દર્શન કર્યા.Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના શિક્ષકો દ્વારા જૂની પેન્શન સ્કીમ સહિતની શિક્ષકોની જૂની માંગણીઓ બાબતે તાલુકાના તમામ શિક્ષકોએ જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વિછીયા અને તાલુકા સંઘના પ્રમુખ શ્રી ક્રીપાલસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કર્યો હતો અને શિક્ષકોની માંગણી સંતોષવા માટે રજૂઆત કરી હતી આ તકે તાલુકા સંઘ ઉપપ્રમુખ શ્રી ગુલઝારભાઈ રાઠોડ સી.આર.સી મુસ્તાકભાઈ જાદવ Continue Reading
અમરેલી
કાણકિયા ચ્હા વાળાથી સારાયે ગુજરાતમાં પ્રસિધ્ધિ પામેલા,સ્વ.શ્રી ભીખાલાલ હરજીવનદાસ કાણકિયા પરિવારના ચોથી પેઢીના વારસદાર  પ્રિયેશભાઇ તથા રસેશભાઇ, બેન પ્રાપ્તિના શુભ જન્મદિવસ નિમિત્તે આશ્રમશાળાના નાના ભૂલકાઓને હોંશભેર સાથે જોડી કુટુંબના સભ્યો સાથે બાળકોને શુધ્ધ ઘીની લાપશી, ભજીયાં, મગદાળ, સલાડ,છાશ જાતે પીરસી બાળકોને આનંદિત કરી રહેલા જોવા મળે છે, કાણકિયા પરિવારનું આ પગલું Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરીજનોના માથાના દુખાવા સમાન અને વર્ષો જુના પ્રશ્ન એટલે કે ટ્રાફિક સમસ્યાના નિરાકરણ હેતુ તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ અમરેલીના સાંસદ  નારણભાઈ કાછડીયાએ રેલ્વે અધિકારીઓ સાથે સાવરકુંડલા શહેરના વિવિધ રેલ્વે ફાટકો તેમજ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધેલ હતી. આ તકે સાવરકુંડલા સ્થિત સાંસદ કાર્યાલય ખાતે સાંસદ નારણભાઈ કાછડીયાના અધ્યક્ષ સ્થાને, શહેરીજનોની Continue Reading
અમરેલી
અમરેલી ખાતે યોજાયેલા સાંસદ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ગુરુકુળના બાળકોએ હીર ઝળકાવ્યું અમરેલી ખાતે તારીખ ૧૨ ફેબ્રુઆરીના રોજ જિલ્લા કક્ષાના સાંસદ સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાવરકુંડલા જેસર રોડ ગુરુકુલનાં વિદ્યાર્થીઓએ પોતાનું હીર ઝળકાવ્યું.. જેમાં હાર્મોનિયમમાં કડવાણી પુષ્ટિ અજયકુમાર તથા Continue Reading
અમરેલી
“શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ” નેજા હેઠળ ચાલતું સમગ્ર ગુજરાતમાં એક મહાઅભિયાન શરુ કરવામાં આવ્યું છે. ‘દસ-બાર ચપટીમાં પાર’.આ અભિયાન અંતર્ગત આગામી યોજાનાર માર્ચ ૨૦૨૪ ની એસએસસી/એચએસસી પરીક્ષામાં વિદ્યાર્થીઓ તનાવમૂકત તથા કોઈપણ ભય વિના પરીક્ષા આપી શકે અને ઝળહળતી સફળતા મેળવી શકે તેવાં હેતુથી ગુજરાતમાંથી તજજ્ઞો દ્વારા સ્વ ખર્ચે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું Continue Reading
અમરેલી
પુજ્ય મોરારીબાપુ ના નિશ્રામાં તા. ૧૩.૦૩.૨૦૨૪ કાગધામ (મજાદર) ખાતે યોજાશે કાગ ઉત્સવ (કાગ ચોથ)પ્રતિવર્ષ પુજ્ય કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર)  ખાતે કાગબાપુની ૪૭ પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “,  કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ના નામી- અનામી […]Continue Reading
અમરેલી
ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે દિવસ યુએઈની મુલાકાત લીધી ત્યારે ત્યાંના ભારતીય સમાજ જેમાં ખાસકરીને ગુજરાતી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હતો. આ પ્રસંગે ગુજરાતના સ્વાગતમ મોદી રજૂ કરવામાં આવ્યું જેમાં ૬૫૦૦૦ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં ૩૨ ગુજરાતીઓએ ગરબામાં ભાગ લીધો હતો. જેમાં મૂળ સાવરકુંડલાના રઘુવંશી સમાજના કિરીટભાઈ નથવાણીની […]Continue Reading