આગામી શનિવારે ખોડિયાર જયંતિ નિમિતે સાવરકુંડલા હાથાઆંબાની ખોડિયાર આશ્રમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
સાવરકુંડલા નાવલી નદી કાંઠે ડેમ પાસે આવેલ સુપ્રસિધ્ધ હાથા આંબાની ખોડિયાર મંદિરે આગામી તારીખ ૧૭-૨-૨૪ને શનિવાર મહાસુદ આઠમના દિવસે ભગવતી જોગમાયા ખોડીયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ જન્મ જ્યંતીની પરમ પૂજ્ય મહંત રામદાસ બાપુના સાનિધ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે આ તકે ખોડિયાર માતાજીનું પૂજન, અર્ચન, ધ્વજારોહણ, યજ્ઞ, મહાઆરતી, સમૂહ મહાપ્રસાદ, બીડું હોમ, ધર્મસભા, સંત મિલન વગેરે Continue Reading


















Recent Comments