સાવરકુંડલા તાલુકાના ભંમર, કૃષ્ણગઢ, ખડકાળા, કરજાળા, હાથસણી, વણોટ, અભરામપરા, મેરિયાણા, આદસંગ, પીપરડી, વિજપડી, દોલતી, આંબરડી, નાના ભમોદ્વા સહિતના ૧૪ ગામોમાં ગ્રામસભાઓ યોજાઈ હતી ગ્રામસભામાં આવનાર લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ગ્રામજનોમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું અને મતદાન માટેના ફાયદા, ઉપયોગીતા, જરૂરિયાત અને લોકતંત્ર અને લોકશાહીમાં મતદાન ના મહત્વ વિશે Continue Reading





















Recent Comments