Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
શ્રીલંકા, નેપાળ, દિલ્હી, કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, સહિત વિભિન્ન રાજ્યો માંથી આવેલા પ્રતિનિધિમંડળ દ્વારા આજે સારહિ તપોવન આશ્રમ ની મુલાકાત લીધેલ અને નિરાધાર વૃદ્ધો માટે વિનામૂલ્યે ચાલતી આ સંસ્થાની વિઝિટ કરી ખૂબ જ પ્રભાવિત થયેલ હતા. તપોવન આશ્રમ ના સંસ્થાપક શ્રી મુકેશભાઈ સંઘાણી ને આ સેવા માટે અભિનંદન પાઠવ્યા હતા. અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી તાલીમ માટે […]Continue Reading
અમરેલી
દર વર્ષની જેમ,વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષનો વાર્ષિક કાર્યક્રમ-ZENITH ZEST (ટોચ પર પહોંચવાની ઉતેજના / ઉત્કંઠા)નું આયોજન કરેલ છે.દર વર્ષે નવી-નવી થીમ પર આધારિત યોજાતા આ કાર્યક્રમમાં આ વર્ષે ZENITH ZEST થીમ પર ગુજરાતના જાણીતા શિક્ષણવિદ અને નવી શિક્ષણનિતીના શિલ્પી એવા માનનિય ગિજુભાઈ ભરાડ સાહેબનું વ્યકતવ્ય એ ખાસ આકર્ષણ છે.આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકને લઈ લાઈનમાં જવાથી ફાયદો […]Continue Reading
અમરેલી
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર થતાં જિલ્લામાં તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન અને મત ગણતરી તા. ૦૪ જુન, ૨૦૨૪ના રોજ થશે. ચૂંટણીપ્રચાર અભિયાનરુપે રાજકીય, બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરુ કરવામાં આવે છે. પ્રચારના હેતુ માટે તેઓ દ્વારા કે તેઓની સહમતિથી બીજા કોઇ વ્યક્તિ દ્વારા પ્રચાર માટે વાહનોનો Continue Reading
અમરેલી
શહેરની શાન શમી રિવરફ્રન્ટ ફ્રન્ટ ની યોજના માટે હાલ પ્રથમ ફેઝમાં કુલ ૫૦ કરોડ કરતાં વધારે મંજૂર રકમ પૈકી પ્રથમ ફેઝમાં ૨૯ કરોડ રૂપિયા જેવી માતબર રકમની વહીવટી મંજૂરી અપવતાશ્રી વેકરીયા                 ભાજપ શાષિત અમરેલી  નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અર્થે વણથંભી વિકાસયાત્રા અલગ અલગ વૉર્ડમાં રોડના નવીની કરણ સાથોસાથ […]Continue Reading
અમરેલી
દર વર્ષે ૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી અવસરે ઇકો સિસ્ટમ અને પર્યાવરણનું મહત્વનો હિસ્સો ગણાતી ચકલી વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે સમૂહમાં જોવા મળતું આ પક્ષી વાવાઝોડા તેમજ સિમેન્ટના મકાનોમાં માળા બનાવી શકતા ન હોવાના કારણે લુપ્ત થવાના આરે હોવાથી ૨૦ માર્ચનાં રોજ વર્ષ ૨૦૧૦માં વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો શુભારંભ કરવામાં આવેલ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના થોરડી ગામનાં ધર્મપ્રેમી યોગીભાઈ બરવાળિયા  (પટેલ) તારીખ ૨૧/૩/૨૦૨૪ સવારનાં ૭ વાગે થોરડી થી અયોધ્યા (૧૬૦૦) કિલોમીટરની યાત્રાનો સાયકલ દ્વારા યાત્રા પ્રવાસનો પ્રારંભ કર્યો .આ સમગ્ર યાત્રા પ્રવાસ પોતે એકલા અને એ પણ સાયકલ દ્વારા પૂર્ણ કરી ધર્મપ્રેમ અને પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ ગુંજતો કરશે. તેમની આ યાત્રા શુભ રહે તેવી પ્રાર્થના સાથે લોકો […]Continue Reading
અમરેલી
રાજકોટ હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર ઉચ્ચ આત્મા માનવામાં આવે છે. ગાયનાં છાણમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે. આજે પણ ભારતનાં ઘણા ગ્રામીણ વિસ્તારમાં ગાયનાં સુકા છાણાનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં છાણ ભેગું કરીને “બાયોગેસ”નું ઉત્પાદન કરી વીજળી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વૈદિક હોળી પ્રગટાવવાથી પર્યાવરણને મોટો લાભ થાય છે. વૈજ્ઞાનિક ઢબે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં જે પ્રકારે શાંતિ સુલેહ અને ભાઈ ચારાથી થઈ રહેલી પોલીસની કામગીરીને આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદે વખાણી હતી હાલ દેશમાં લોકશાહીના પર્વ ચાલી રહ્યા છે ત્યારે અમરેલીમાં પણ જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમાં આ પર્વ ઉજવવા પોલીસ વડની મથામણ અને તૈયારીઓ તેમજ અગાઉની જિલ્લા પોલીસની કામગીરીને જિલ્લાના લોકો તેમજ દરેક સંસ્થાઓ સારાહના કરી રહી છે […]Continue Reading
અમરેલી
રાજકોટ શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત વિમોહન બાલમંદિર દ્વારા ચકલી દિવસ ઉજવાયો.આંગણાનું નાજુક પક્ષી ચકલી ફરી પાછું ચીં ચીં કરીને આપણી સવાર સુધારે એ માટે પર્યાવરણપ્રેમીઓ પ્રયત્નશીલ છે. રાજકોટના શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત વિમોહન બાલ મંદિરનાં બાલકો દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે કરાઈ […]Continue Reading
અમરેલી
આજ રોજ ઇન્ડિયા ગઠબંદની મીટીંગ યોજવામાં આવેલ હતી અને તેમાં શ્રી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ  જેનીબેન ઠુંમરને પુષ્પગુચ્છ કરી અને સ્વાગત કરવામાં આવેલ અને આગેવાનો દ્વારા આમ જનતા અને ખેડૂતોના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવેલ અને આગામી દિવસોમાં આ તાનાશાહી સરકાર સામે  ઇન્ડિયા ગઠબંધન એક જૂથ થઈને લડવાની અને આગામી ચુંટણીને ધ્યાનમાં રાખીને ખંભે […]Continue Reading