Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા તાલુકામાંનાં બાઢડા ગામે જાગૃત હનુમાનજીનાં સાન્નિધ્યમાં સતત છેલ્લા ૧૨ વર્ષથી શ્રીમદ્દ ભાગવત કથા યોજાઈ રહીછે આ વર્ષે પણ તારીખ ૧૭-૪ થી ૨૩-૪ રામનવમીથી હનુમાન જયંતી સુધી યોજાશે આ કથાનાં વ્યાસાસને શાસ્ત્રી હિરેનદાદા પંડયા ઓળિયા વાળા ૧૩ વર્ષ થી રસપાન કરાવી રહ્યા છે કથામાં સંપુર્ણ ગામનો ખુબ સાથ સહકાર રહે છે કથામાં જાગ્રુત હનુમાનજી મંડળ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સાવરકુંડલા તાલુકામાં સેવા સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી સેવા સપ્તાહ અંતર્ગત સાવરકુંડલા શહેરની મધ્યમાં નાવલી નદી કાંઠે રિધ્ધી સિધ્ધી ચોક ખાતે આવેલ ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ આસપાસની જગ્યાની સફાઈ કરવામાં આવી હતી સાવરકુંડલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય જનતાબાગ ખાતે દરરોજ વહેલી સવારે ચાલી રહેલી પ્રભાત શાખાના Continue Reading
અમરેલી
પવિત્ર રમઝાન માસની શરૂવાત થી મુસ્લિમ સમાજ ના યુવાનો વૃદ્ધઓ મહિલાઓ સહીત બાળ રોજેદારો કળકળતા તાપમાં વહેલી સવારે સર્ગી કરી 15 થી 16 કલાક સુધી ભૂખ પ્યાસ ને ત્યાગી ઈબાદત કરી પવિત્ર રમજાન માસમાં ખુદા ને રાજી કરવાનો પ્રયાસ સાથે બંદગી કરી રહિયા છે પવિત્ર રમઝાન માસ માં ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખીને ખુદાની બંદગી કરી પોતાના પરિવાર […]Continue Reading
અમરેલી
અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ  બજરંગ દળ દ્વારા પ્રાંત ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ વર્ગ નું નિવાસી આયોજન કરવામાં આવેલ આ શિબિરનું  ઉદ્ઘાટન સ્વામી શ્રી નિત્ય સુધાનંદ સ્વામી સરસ્વતી, વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતના  ઉપાધ્યક્ષ હંસાબેન મકાણી અને અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ઈતેશભાઈ મહેતાના વગેરે ના હસ્તે બજરંગ દળ પ્રશિક્ષણ નું ઉદ્ઘાટન કરવામાં આવેલ […]Continue Reading
અમરેલી
કચ્છ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભારત ની સરહદ રણકાંધી એ આવેલ ગામ હાજીપીર મધ્યે સરહદિયા હનુમાનદાદા નો આજરોજ વાઢા કોલી સમાજ દ્વારા ભવ્ય રીતે પાટોત્સવ ઉજવવા માં આવ્યો,આ પ્રસંગે    આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મહા સચિવ શશીકાંત પટેલ, સંગઠન મંત્રી નિર્મળસિહ ખુમાણ, વિભાગ મંત્રી પ્રજ્ઞેશ ચોઠાની, જિલ્લા અધ્યક્ષ  રાજેશભાઈ જેઠી, જિલ્લા મંત્રી ચેતન ઠક્કર,મહેશ્વરી […]Continue Reading
અમરેલી
તારીખ 31/03/2024 ને રવિવારના રોજ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા – 2024 (ધોરણ – 6)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ શાળા – ટીમાણાના 11 બાળકોની પસંદગી થઈ છે. જેમાં વ્યાસ ઋત્વિબેન જતીનભાઈ (ઠાડચ), ધામેલિયા હિરવાબેન હિતેશભાઈ (રાજપરા -૨), પંડ્યા જીનલબેન દેવશંકરભાઈ (ટીમાણા), ભટ્ટ આયુષાબેન ભરતભાઈ (ટીમાણા), પરમાર પાવકસિંહ પ્રતાપસિંહ (પિંગળી), લાધવા હેત Continue Reading
અમરેલી
તળાજા તાલુકાના રાળગોન ગામની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં તા. ૨૯/૦૩/૨૦૨૪ શુક્રવારના દિવસે આજુબાજુના ૫૦ ગામના ધોરણ ૮ ના વિધાર્થીઓની કોન બનેગા એકવીશહજારપતિ સ્પર્ધા યોજાઈ હતી. શાળામાં દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરી વિધાર્થીઓની માનસિક ક્ષમતામાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે . સાથે ભાગીદાર બનનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર અને શુભેચ્છા ભેટ શાળા તરફથી આપવામાં આવે […]Continue Reading
અમરેલી
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સાવરકુંડલા શહેર કોંગ્રેસ હોદેદારો અને કાર્યકરો દ્વારા શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હસુભાઈ સુચકના ધરે એક ઔપચારિક ચર્ચા વિચારણા કરવામાં આવીContinue Reading
અમરેલી
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે ૧૩ ફેબ્રુઆરી ૨૪ ના રોજ મહુવા થી મહાદેવ ગ્રુપ દ્વારા ૭૦ વર્ષના વૃદ્ધાને મૂકી ગયેલા જેનું વજન ૨૯ કિલો હતું ગતરોજ બપોરે આ વૃદ્ધા રસીલાબેનનું દુઃખદ અવસાન થતા સાવરકુંડલાના સેવાભાવી ગ્રુપ જસરાજ સેના હિતેશભાઈ સરૈયાના શાંતિરથ દ્વારા આ મૃતદેહને માનવમંદિરેથી સાવરકુંડલા સ્મશાન સુધી લાવવામાં આવ્યું હિતેશભાઈ સરૈયા જસરાજ સેના દ્વારા માનવ […]Continue Reading
અમરેલી
જગદીશ ત્રિવેદીએ પદ્મશ્રી એવોર્ડ મળ્યા પછી જાહેરાત કરી હતી કે હું આજીવન હવેથી શાલ, ફૂલહાર, સન્માનપત્ર કે મોમેન્ટો જેવી કોઈ સ્થુળ વસ્તુ વડે સન્માન સ્વીકારીશ નહીં પરંતુ કોઈને મારું સન્માન કરવું હોય તો સમાજસેવા કરે અને હું એમાં હાજર રહીને મારો ફાળો પણ આપીશ.  આ સદવિચારથી પ્રેરીત થઈને ૩૧ માર્ચની સવારે સુરેન્દ્રનગરના રતનપર ખાતે શહેરની […]Continue Reading