Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલામાં આવેલ કપોળ કન્યા છાત્રાલય ખાતે વાર્ષિક મહોત્સવ અવસરે યાદ અને સાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમુહ જીવન પદ્ધતિની કેળવણીની સિંચાઈ રહેલ બહેનોએ કર્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર બહેનોએ પોતાનામાં રહેલી વિવિધ કુશળતાને ઉજાગર કરવા સખ્ત મહેનત થકી  આ કાર્યક્રમને સંવેદનાથી ભર્યો હતો. સંસ્કૃતિને પ્રદર્શિત કરતા આ કાર્યક્રમમાં દરેક આગેવાનો જોડાયા હતા. કન્યા છાત્રાલયની Continue Reading
અમરેલી
પવિત્ર રમઝાન માસની શરૂવાત થી મુસ્લિમ સમાજ ના યુવાનો વૃદ્ધઓ મહિલાઓ સહીત બાળ રોજેદારો કળકળતા તાપમાં વહેલી સવારે સર્ગી કરી 15 થી 16 કલાક સુધી ભૂખ પ્યાસ ને ત્યાગી ઈબાદત કરી પવિત્ર રમજાન માસમાં ખુદા ને રાજી કરવાનો પ્રયાસ સાથે બંદગી કરી રહિયા છે પવિત્ર રમઝાન માસ માં ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખીને ખુદાની […]Continue Reading
અમરેલી
આમ તો હવે સમય આવી ચૂક્યો છે. ઝેરી રસાયણો અને પેસ્ટીસાઈઝનો ઉપયોગ ટાળવાનો કોઈકે તો શરૂઆત કરવી પડશે.. ખાસકરીને રોજબરોજના ખાદ્ય પદાર્થો જેવા કે શાકભાજી, મસાલા અને ઘઉં, જુવાર બાજરો, ચોખા, કઠોળ વગેરે. અરે આજના યુગમાં દૂધ પણ સો ટકા શુધ્ધ અને સાત્ત્વિક મળવું ખૂબ અઘરુ છે. પશુપાલન વ્યવસાય કરવા માટે પણ સામર્થ્ય કેળવવું પડશે. […]Continue Reading
અમરેલી
આમ તો ભારત દેશ એટલે ઉત્સવો અને તહેવારોની ભૂમી અહીની ભાગીગળ સંસ્કૃતિ ખૂબ નિરાળી છે. દિવાળી, ઉતરાયણ, હોળી ધૂળેટી, રામનવમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, નાતાલ, ઈદ, મહોરમ, ગુરૂ નાનક જયંતી ચેટીચાંદ  પતેતી જેવા અનેક  ખૂબ મહત્ત્વના પર્વોની  ભારતીય પરંપરામાં અનોખી શાન અને રસ્મો રિવાજ સાથે ઉજવણી કરવામાં આવી જેમાં હોળી ધૂળેટી એટલે સત્ય પર સત્યનો વિજય. […]Continue Reading
અમરેલી
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ રજી. નં. F-૧૪૬૭/૧૫૫૦ :: મું.ટીંબી, વાયા.ધોળા જં., તા.ઉમરાળા, જી.ભાવનગર-૩૬૪૩૨૦. મો. ૮૭૫૮૨૩૪૭૪૪ / ૮૧૫૬૦૯૯૯૫3 ::સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી સદગુરૂદેવ કૃપાથી હોસ્પિટલમાં રૂા.૧ કરોડ નું અનુદાન અર્પણકર્તા ઉદારદિલ દાતાઓ વિનોદરાય રામકૃષ્ણ શુક્લ તથા શ્રીમતિ ગુણવંતીબેન વિનોદરાય શુક્લ દ્વારા આપવામાં આવ્યું. મૂળ Continue Reading
અમરેલી
વિધ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત  લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા સિંધી સાર્વજનિક ધર્મશાળા તેમજ સમગ્ર સિંધી સમાજ ના સંયુક્ત ઉપક્રમે ભાવનગર શહેર ના સંત પ્રભારામ હોલ માં સર્વ સમાજ માટે એક મેગા સર્વ રોગ નિદાન તથા સારવાર  કેમ્પ નું અતિ સુંદર  આયોજન કરવામાં આવેલ. આ કેમ્પ માં નીચેના ડોક્ટરો એ સેવા આપી ૧. ડો દીપક શેઠ – […]Continue Reading
અમરેલી
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળામાં હેતની હવેલી ખાતે પદ્મ પુરસ્કૃતશ્રીઓનો પુનર્મિલન સમારોહ યોજાયો હતો.પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ કહ્યુ કે, રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી રાષ્ટ્ર અને સમાજ માટેના કાર્યો થઇ શકે તે શ્રેષ્ઠ બાબત છે. સકારાત્મક વિચારો અને તેના અમલીકરણ થકી Continue Reading
અમરેલી
સહકારી પ્રવૃતિ માત્ર રાજયસ્તરે જ નહિ શિક્ષણમા પણ જરૂરી આર.બી.આઈ.ના બોર્ડ સદસ્ય સતીશ મરાઠે, યુનિ.ફેકલ્ટી સદસ્ય ડલ.સુધિર સુથાર, એડમીનીસ્ટ્રેશન ડો.એસ.એન.ત્રિપાઠી, નેશનલ સુગર ફેકટરી લી.ના પ્રકાશનાયક નાવરે અને એન.સી.ડીએકસ.ના અરૂણ રાસ્તે સહિતના ગણમાન્ય લોકોની ઉપસ્થિતીઈન્ફ્રાસ્ટ્રકચર, ફુડ પ્રોસેસીંગ, હવાઈ મુસાફરી ટીકીટ બુકીગ વિગેરે ક્ષેત્રે સહકારમા સામેલ યુવાનો બને. સહકારી Continue Reading
અમરેલી
લાઠી ખાતે મહા રક્તદાન કેમ્પ નું આયોજન”રક્તદાન એ મહાદાન’ ઉકિત ને સાર્થક કરતા લાઠી તાલુકા આરોગ્ય કચેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં લાઠી શહેર ના રક્તદાતાઓ એ બહોળી સંખ્યા માં સ્વયંભુ રીતે ભાગ લઈ અનેક લોકો ની જીંદગી બચાવવા માટે […]Continue Reading
અમરેલી
અમરેલી આપણી આઝાદી અર્થે હસતાં મુખે ફાંસીને માંચડે ચઢી જનાર માં ભારતીના સપૂતો અમર ક્રાંતિકારી ભગતસિંહ સંધુ, સુખદેવ થાપર તથા શિવરામહરી રાજગુરુને પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરતું સંવેદન ગૃપસન ૧૯૩૧ ની ૨૩મી માર્ચે આઝાદીના દિવાના માં ભોમ માટે ફના થઈ ગયાં તેને ૯૩ વર્ષ પુરા થયાં, ક્રાંતિની મિસાલ બનેલાં આ વીરોને વધાવતા કુદરત પણ […]Continue Reading