Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
આગામી તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ને બુધવારના રોજ લાઠી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. લાઠી તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં તાલુકા મથક લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચતા કરવા. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે. સામૂહિક કે નીતિવિષયક સિવાયના પ્રશ્નો રજૂ કરવા, તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.Continue Reading
અમરેલી
આગામી તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ને બુધવારના રોજ બાબરા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. બાબરા તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં તાલુકા મથક બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચતા કરવા. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે. સામૂહિક કે નીતિવિષયક સિવાયના પ્રશ્નો રજૂ કરવા, તેમ બાબરા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છેContinue Reading
અમરેલી
તાજેતરમાં ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે ૧૪માં નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ-૨૪ યોજાયુ હતુ. સરકારી સાયન્સ કોલેજ બગસરાના વિદ્યાર્થીઓએ આ સિમ્પોઝિયમમાં ભાગ લઈને સાયન્ટીફીક પોસ્ટર્સનું પ્રદર્શન રજૂ કર્યુ હતુ. તમામ વિદ્યાર્થીઓએ કુલ ૪ પોસ્ટર્સ રજૂ કર્યા હતા. રાઠોડ મહેક અને દાફડા પાયલના સાયન્સ ઓફ એડિક્ષનના પોસ્ટરને અંડર ગ્રેજ્યુએટ લેવલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયુ હતુ અને તેમને ગોલ્ડ મેડલ Continue Reading
અમરેલી
દામનગર શહેર થી ઠાંસા તરફ જતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન વિભાગ ના રસ્તા ઉપર દામનગર થી બહાર નીકળતા જ ઠાંસા તરફ જતા માર્ગ ઉપર બેઠા કોઝવે માં વરસાદ ના ચાલતા પાણી થી ત્રણ જિલ્લા ના ૨૦ જેટલા ગ્રામ્ય નો અવરજવર વહેવાર બંધ રહેવા પામે છે અમરેલી જિલ્લા પંચાયત ના તત્કાલીન પ્રમુખ હંસાબેન પીઢડિયા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળામાં ફેબ્રુઆરી ૨૦૨૪ નેશનલ સાયન્સ ડે તરીકે આખો મહિનો ઉજવવાનો છે અને આજે તે એનું ઉદ્ઘાટન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દિલ્હી દ્વારા કરવામાં આવ્યું છે જેની લીંક સીએસસી કો-ઓર્ડીનેટર  ચેતનભાઈ પાઠકે  લીંક પરથી પ્રોગ્રામ હેઠળ આ શાળામાં આવીને દરેક ક્લાસ રૂમમાં આચાર્યાશ્રી ભારતીબેન રાઠોડ સાથે […]Continue Reading
અમરેલી
મોહન ભાગવતજીએ ગોવિંદદેવ ગિરિજી મહારાજનાં અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું.ગોવિંદદેવ ગિરીજી સંત કેવા હોવા જોઈએ તેનું પ્રેરણાદાયી ઉદાહરણ છે – આચાર્ય લોકેશજહું રહું કે ન રહું, ભારતે એકીકૃત દેશ રહેવું જોઈએ. કામદારો માટે આદર એ જ મારું સન્માન છે – ગોવિંદ દેવ ગિરી ગોવિંદ દેવ ગિરિજી મહારાજની 75મી જન્મજયંતિ પર 4-11 ફેબ્રુઆરી દરમિયાન મહારાષ્ટ્રનાં પવિત્ર Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે.જે. જાડેજા, જીલ્લા લાઈવ લીવવુડ મેનેજર છાયાબહેન ટાંકના  માર્ગદર્શનથી બગસરા તાલુકાના હડાળા ગામે પંડિત દિનદયાળ ઉપાધ્યાય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત હડાળા ગામના ઘનશ્યામ સ્વ સહાય જૂથના બહેનો ને તાલીમ અને એક્ઝામમાં પાસ થયેલ મનીષાબેન આર. પાનસુરીયાને જી.એન.એફ.સી. તરફ થી વડાપ્રધાન દ્વારા લોન્ચ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર છેલ્લા બે દિવસથી મિશ્ર ઋતુની ઝપેટમાં. શહેરમાં શરદી, ઉધરસ અને ફ્લ્યુ તથા શ્વાસને લગતી બિમારીઓએ જોર પકડયું. વહેલી સવારે વાતાવરણમાં ઠંડીનો ચમકારા સાથે ધુમ્મસવાળું વાતાવરણ તો બપોરે ઉનાળા જેવો  પ્રખર તાપ. રાત્રે પણ લોકોને ચાદર ગોદડા છોડી પંખાનો ઉપયોગ કરવા મજબૂર.. શિયાળાની  ઋતુમાં આવું મિશ્ર ઋતુનું વાતાવરણ રોગચાળો નોતરે એવી સંભાવના..પ્રસ્તુત તસવીર ગતરોજ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે પીન્ટુ મલેકને જવાબદારી સોંપવા લોક માંગ કરાઈ.મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈ ન્યાય મેળવવા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા. પીન્ટુ મલેક ગરીબોના બેલી અને યુવાનોના હદય સમ્રાટ આગેવાન અને સમાજ સેવક તરીકેની છાપ ધરાવે છે. સાવરકુંડલા ખાતે થોડા દિવસો પહેલા સુન્ની મુસ્લિમ સમાજમા નવા પ્રમુખની નિમણૂંક કરવા માંગ કરાઇ હતી જેમા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાનાં વિકાસ માટે હરહંમેશ તત્પર રહેતા. જનહિતના સેવાકાર્ય માટે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા જનસેવાનાં કાર્ય તરીકે એક વર્ષના સેવાકાર્ય અને સક્રિયતાનું સરવૈયું  ઋણાનુબંધ-૨ શ્રી ધનાબાપુ આશ્રમના પુજારી, વજલપરા રામજી મંદિરના પુજારીશ્રી નરહરિબાપુ, નૂતન કેળવણી મંડળનાશ્રી ગેડીયા સાહેબ, વેપારી આગેવાન શ્રી હસુભાઈ વિરાણી, ડો.શ્રી ઇસરાની સાહેબ,પૂર્વ આચાર્યશ્રી ભૂપતસિંહ Continue Reading