સાવરકુંડલા શહેરમાં વાચનપ્રેમીઓ માટે એક નવો અભિગમ. સાવરકુંડલા ખાતે કાર્યરત વાંચન પ્રેમીની પોતીકી સંસ્થા ‘અમરત પિયાલા’ અંતર્ગત પુસ્તકો આપવામાં આવતાં હતાં તેમાં સંસ્થા થોડો ફેરફાર કરી રહ્યી છે. હવેથી માત્ર મહિનાના છેલ્લા રવિવારે નહીં પરંતુ કોઈપણ દિવસે પુસ્તક જમા કરાવી અથવા લઈ જઈ શકાશે અને તે પણ સંપૂર્ણ નિશુલ્ક.. વાંચનપ્રેમીઓને વધુ સારી સુવિધા ઉપલબ્ધ Continue Reading
















Recent Comments