Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
જૂનાગઢ ખાતે ભવનાથ મહાદેવ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં નાગા સન્યાસીઓ દ્વારા કરવામાં આવેલા શાહી સ્નાન બાદ વિધિવત રીતે મહાશિવરાત્રીનું પર્વ પૂર્ણ થયું છે. પરંપરા મુજબ આયોજિત થતી આવતી રવેડીના દર્શન કરવા માટે લાખો શિવ ભક્તો ઉમટ્યાં હતા.મહા વદ નોમના દિવસે ભવનાથ મહાદેવ મંદિર પર ધજારોહણ થયા બાદ મહા શિવરાત્રીના મેળાની શરૂઆત થતી હોય છે. જે મહા […]Continue Reading
અમરેલી
તારીખ ૦૪/૦૩/૨૦૨૪ના રોજ અમરેલી મુકામે જિલ્લા કક્ષાના સ્પે. ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત યોજાયેલા રમતોત્સવમાં શ્રી નિવાસી અંધ વિદ્યાલય- થોરડીના દિવ્યાંગ વિધાર્થીઓ ઝળક્યા હતા.રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા ખેલ મહાકુંભમાં અમરેલી જિલ્લા રમતગમત કચેરી દ્વારા સ્પે.ખેલ મહાકુંભનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અમરેલી ખાતે યોજાયું હતું જેમાં અમરેલી જિલ્લાના ૨૫૦થી વધુ  દિવ્યાંગ વિધાર્થી ભાઇઓ- Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ડો. રુકસાનાબેન કુરેશીના માર્ગદર્શન નીચે એક પ્રોજેક્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોએ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ બનાવ્યા હતા. જેમ કે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ, હાઈડ્રોપોનિક્સ ફાર્મિંગ, મોડર્ન Continue Reading
અમરેલી
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં વિવિધ સ્પર્ધાઓમાં નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ બધા વિદ્યાર્થીઓને સંસ્થાના શિલ્પી પૂ. રતિદાદાએ વિદ્યાભ્યાસ ઉપરાંત અન્ય કલા કૌશલ્યમાં ઉતરોત્તર પ્રગતિ કરે એવા આશીર્વાદ આપ્યા હતા. સંસ્થાના ડાયરેક્ટર ભારતભૂષણ મહેશભાઈ મહેતા તથા Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે આવતીકાલે તારીખ ૧૦-૩-૨૪ મહા વદ અમાસને રવિવારે અહીં કબીર ટેકરી આશ્રમ ખાતે પ. પૂ. સદગુરુ શ્રી બિહારી સાહેબની ૧૮મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે સવારે આઠ કલાકે પૂજન આરતી થશે તેમજ બપોરે બાર વાગ્યે ભોજન પ્રસાદ લેવા પધારવા સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ કબીર ટેકરી સાવરકુંડલાના અધ્યક્ષ મહંત શ્રી નારાયણદાસ સાહેબ (ગુરુ ૧૦૮ […]Continue Reading
અમરેલી
આજ રોજ બીલખા ખાતે  સ્વાતંત્ર્ય સેનાની રાજવી દરબાર શ્રી સ્વ. અમરાવાળા વાઘણીયા સાહેબ ( છોટે શિવાજી)ની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા ધારાસભ્ય  જે.વી.કાકડીયા. આ તકે પૂ. મુક્તાનંદબાપુ ચાપરડાં, પૂ મહાવીરબાપુ ચલાલા, પૂ ભઈલુભાઈ પાળીયાદ, ઉદયભાઈ ભગત ચલાલા, સહિતના વંદનીય સંતો મહંતો અને રાજવી પરિવારો અને અધિકારી ગણ ઉપસ્થિત રહેલ. આ તકે ધારી બગસરા ખાંભા મતવિસ્તારના […]Continue Reading
અમરેલી
અમરેલી સહકારી શિરોમણી ઇફ્કો અને એન.સી.યુ.આઇ.ના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી ના વરદહસ્તે શ્રી ડાયમંડ ક્રેડિટ ક્રેડિટ કૉ ઓપરેટીવ સોસાયટી લી.નો શુભારંભ કરાયો.આ અવસરે ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા,અમરડેરી ના અધ્યક્ષ અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી શહેર ભાજપ અધ્યક્ષ ભાવેશભાઈ શોઢા, શરદભાઈ ધાનાણી, કાંતિભાઈ વઘાસિયા, દિનેશભાઈ ભુવા,વસંતભાઈ મોવલિયા ડાયમંડ એશો ના લલિતભાઈ Continue Reading
અમરેલી
સાથો સાથ લીલીયા રેલ્વે સ્ટેશન ખાતે નિર્માણ પામેલ ગતિ શકિત કાર્ગો ટર્મિનલનુ પણ ઈ-લોકાર્પણ કરવામા આવશે સવારે ૦૮:૦૦ કલાકે અમરેલી રેલ્વે સ્ટેશન ખાતે પધારી આ ઐતિહાસીક ક્ષણના સાક્ષી બનવા અમરેલીના લોકોને અપીલ કરતા સાસદ શ્રી નારણભાઈ કાછડીયા અમરેલીના લોકપ્રિય સાસદ અને જેમને ૧૦૮ તરીકેની ઉપાધિ મળેલ છે તેવા નારણભાઈ કાછડીયાની યશકલગીમા વધુ એક પીછુ ઉમેરાવા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા લીલીયા વિધાનસભા ક્ષેત્રમાં ના ભૂતો ના ભવિષ્યમાં અંગે રાજ્ય સરકારમાં સતત રજૂઆતો કરીને કામોની કાર્યદક્ષતા સાથે કામ કરવાની કુનેહનો અદભુત સંયોગ આ વખતે ચૂંટાઈને આવેલા જન પ્રતિનિધિ મહેશ કસવાળાએ સાબિત કરી બતાવ્યો છે કે અગાઉ પીવાના પાણીથી લઈને ડેમો ભરવા સાથે રોડ રસ્તાઓ, સ્પોર્ટ્સ સંકુલ, દ્રેનેઝ સુવિધાઓ સહિત શહેર કે ગામડું વિકાસથી વંચિત ના […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના નવદુર્ગા મિત્ર મંડળ ૧૧૧ સોસાયટી  તરફ થી ધારી તાલુકા માં શિવધારા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિર ને દ્રવ્ય દાન ની મદદ સો સિદ્ધાંતો કરતા એક સ્તકર્મ પર્યાપ્ત છે દામનગર શહેર માં ૧૧૧ પ્લોટ વિસ્તાર ના સ્વંયમ સેવકો એ આજરોજ તા.૯/૩/૨૦૨૪ ના રોજ શિવધારા ટ્રસ્ટ ના આશ્રિત ૭૦ જેટલા મનોદિવ્યગ ની સંસ્થા “માનવ […]Continue Reading