Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આદર્શ આચાર સંહિતા ભંગ અને તેને લગતી ફરિયાદો, ધાક-ધમકી, અસામાજિક તત્વો, દારુ, શસ્ત્ર, દારુગોળા તેમજ મતદારોને લાંચ આપવાના હેતુસર મોટી રકમની હેરફેર વગેરે તમામ તપાસ માટે અમરેલી જિલ્લામાં ચૂંટણી જાહેરાતની તારીખ તા.૧૬/૦૩/૨૦૨૪ થી ફ્લાઈંગ સ્કવોડ કાર્યરત કરવામાં આવી છે.  ચૂંટણીના જાહેરનામાની તા.૧૨/૦૪/૨૦૨૪ થી જિલ્લાના Continue Reading
અમરેલી
આજરોજ શ્રી વાઘણીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮નો વિદાય સમારંભ યોજાયો હતો. બહેનો દ્વારા નાનો એવો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. વિદાય પ્રસંગે ધોરણ આઠના બાળકો દ્વારા અહીં વિતાવેલા આઠ વર્ષ દરમિયાનની જૂની યાદો પોતાના પ્રતિભાવ આપીને તાજી કરી હતી. શાળાના બાળકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે શાળાને યાદગીરી રૂપે બે ખુરશીઓ ભેટ આપી હતી. શિક્ષકોએ […]Continue Reading
અમરેલી
આગામી લોકસભા ચુંટણીનાઅનુસંધાને ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી આગામી તારીખ ૪ ને ગુરુવારનાં રોજ અમરેલીની મુલાકાત લેવાના છે. સવારે ૯:૦૦ કલાકે તેમના આગમન બાદ હોટેલ “લોડઁસ ઇન” ખાતે અમરેલી જીલ્લામાં તમામ મુખ્ય અને જવાબદાર કાર્યકર્તા ઓથી એક બૃહદ બેઠક કરવાના છે .આ બેઠક દરમ્યાન લોકસભા કલસ્ટર ઇન્ચાર્જ શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા ,શ્રી દિલીપભાઈ સંઘાણી ,શ્રી નારણભાઈ કાછડીયા,શ્રી Continue Reading
અમરેલી
 સાવરકુંડલા રઘુવંશી સમાજ અગ્રણી ઘનશ્યામભાઈ મશરૂનો જન્મદિવસ હોવાથી સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ઘનશ્યામભાઈ મશરૂ અનેક સંસ્થાઓ સાથે જોડાઈ તન મન ધનથી સેવા કરતા જોવા મળે છે. સાવરકુંડલા પંથકના નાનામાં નાના વેપારીઓને જીઆઇડીસીમાં લાભ મળે એ માટે સરકારને વારંવાર ધારદાર રજૂઆત કરી અને સફળતા મેળવી. સમાજમાં પોતાના કર્મોથી પોતાની […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે આજરોજ પરમ પૂજ્ય ઉષામૈયા નર્મદા યાત્રા પૂર્ણ કરી સાવરકુંડલા પધારતાં સેવક સમુદાય  ખૂબ ભાવ અને ઉષ્માપૂર્ણ વાતાવરણમાં અહીં સ્વાગતાર્થે ઉમટી પડ્યા હતાં. પ્રથમ રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ મંદિરે પ. પૂ ઉષામૈયા ભોળાનાથના દર્શન, પૂજા અર્ચન કરી અહીંથી લોહાણા મહાજન વાડી સુધી બપોરે ૧૧-૩૦ આસપાસ સેવકગણ વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે નીકળી  પ. પૂ. ઉષામૈયાના શુભાગમનને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે આવેલ શ્રી ખડસલી પ્રા. શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજવામાં આવ્યો. જેમાં શાળાના બાળક દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતાં આ પ્રસંગે શાળાના આચાર્ય દ્વારા બાળકો ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવા આશીર્વચન પાઠવવામાં આવ્યા. આ પ્રસંગે વાલીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા એમ અનિરુદ્ધ ત્રિવેદીએ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના રામજી મંદિર ખાતે ચેત્ર સુદ નવમી ભગવાન શ્રી રામ જન્મોત્સવ ની ઉજવણી ને લઈ બેઠક યોજાઇ સમસ્ત દામનગર શહેર આયોજિત    શ્રીરામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા આગામી ૧૭/૦૪/૨૪ ને બુધવાર ના રોજ શ્રી રામનવમી પ્રસંગે યોજાનાર ભવ્ય રથયાત્રા તેના ના રૂટ શહેર સુશોભન વેશભૂષા ધાર્મિક ફ્લોટ સહિત વિવિધ ધાર્મિક સંસ્થા ઓના સંકલન […]Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી જિલ્લાની લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ યોજાશે, મતગણતરી તા.૦૪ જૂન, ૨૦૨૪ના રોજ થશે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને લગતી કામગીરી પર ૧૧,૫૦૧ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ફરજ બજાવશે. ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે ૭,૩૫૯ પુરુષ અને ૪,૧૪૨ મહિલા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓની Continue Reading
અમરેલી
ભદ્રાવળ નિવાસી હાલ મુંબઈ સ્થિત આદરણીય  પરમાનંદ અમૃતલાલ શાહની પ્રેરણાથી દાતાશ્રી જયાલક્ષ્મી પ્રવીણચંદ્ર બાબુલાલ શાહ ટ્રસ્ટ, હસ્તે  મીતાબેન વિપુલભાઈ શાહ તથા નિલોનીબેન મિહિરભાઈ તથા શl વત્સલભાઈ વિપુલભાઈ શાહ પરીવાર તરફથી શ્રી પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઇધાર સંસ્થાને આહુજા કંપનીનું સાડી ત્રણસો વોલ્ટ નું એમ્પ્લીફાયર અર્પણ કરવામાં આવ્યું. લોકભારતી યુનિવર્સિટીના સંસ્થાપક અને Continue Reading
અમરેલી
 સાવરકુંડલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સાવરકુંડલા તાલુકા માં સેવા સપ્તાહ ની શરૂઆત કરવામાં આવી હતી. સેવા સપ્તાહ અંતર્ગત સાવરકુંડલા શહેરની મધ્યમાં નાવલી નદી કાંઠે રિધ્ધી સિધ્ધી ચોક ખાતે આવેલ ભારતીય બંધારણ ના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ આસપાસ ની જગ્યા ની સફાઈ કરવામાં આવી હતી. સાવરકુંડલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય જનતા બાગ ખાતે દરરોજ વહેલી સવારે […]Continue Reading