Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
રાજકોટ સ્વ.પુત્ર રવિકુમારની યાદમાં પિતાશ્રી અમુભાઈ ભારદીયા દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટમાં દર વર્ષે પાણી બચાવો માટે અનુદાન અર્પણ.આજે આપણે બધા એકજ વાત કરીએ છીએ. હવે પછીનું ત્રીજું વિશ્વયુધ્ધ થશે તો પાણી માટે થશે. યુધ્ધ થાય કે ના થાય પણ આજે આફ્રિકા, બેંગ્લોર જેવી સ્થીતી અનેક દેશ અને શહેરમાં થઇ રહી છે. ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ […]Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લામાં લોકસભા  સામાન્ય ચૂંટણી-૨૦૨૪નું મતદાન તા.૦૭ મે, ૨૦૨૪ અને મતગણતરી તા.૦૪ જૂન-૨૦૨૪ના રોજ યોજાશે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચારસંહિતાનું અમલીકરણ કરવાની સૂચના છે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે અનિવાર્ય છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ ૧૪૪ અંતર્ગત  મતદાનના દિવસે વાહનોનાં દુરઉપયોગ પર પ્રતિબંધાત્મક આદેશો સાથેનું Continue Reading
અમરેલી
અમરેલી લોકસભા બેઠકમાં રાષ્ટ્રીય ભાજપ દ્વારા અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઇ સુતરીયા પર સાંસદ પદના ઉમેદવારનો કળશ ઢોળાતા સાવરકુંડલા શહેર અને તાલુકા ભાજપ દ્વારા નાવલી નદી રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ફટાકડા ફોડીને ભારત માતા કી જય, વંદે માતરમ્ ના નારા ઓથી નાવલી નદી ગુંજી ઉઠી હતી ભાજપ નાના કાર્યકર્તાઓને મોટી જવાબદારીઓ સોંપવાનું ઉમદા ઉદાહરણ હોય […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં લોકોએ હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરતાં જોવા મળ્યા. આ પર્વ નિમિત્તે સાવરકુંડલામાં રાત્રિના સમયે ઠેર ઠેર હોળી પ્રગટાવીને હોલિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નવદંપતીઓ આ પ્રગટાવવામાં આવેલ હોળીને ફરતે પ્રદક્ષિણા કરી મમરા ખજૂર દાળિયા અને શ્રીફળ આ હોળીમાં અર્પણ કરતાં જોવા મળેલ તો નાના નાના ભૂલકાઓને પણ પરિવાર […]Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે હાઇસ્કુલ સાવર કુંડલા તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમરેલીના એનએસએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રી બોઘરીયાણી ખોડીયાર માતાજીની નિશ્રામાં ધજડી પરા ગામમાં તારીખ ૨૧-૩-૨૪ થી ૨૭-૩-૨૪ સુધી “ખાસ વાર્ષિક શિબિર” નો ઉદઘાટન સમારંભ યોજાયો. શ્રી બોઘરીયાણી ખોડીયાર માતાજીના મહંત શ્રી જયેશ ગીરીબાપુ ના અધ્યક્ષ સ્થાને આ ઉદઘાટન સમારોહનો Continue Reading
અમરેલી
એક વખત ફરી સાવરકુંડલાની ધર્મપ્રેમી લોકોએ સાબિત કરી દીધું કે દાન કરવામાં હમેશાં અગ્રેસર રહે છે સદ્દભાવના ગૃપ  સાવરકુંડલા દ્વારા ધુળેટીના પવિત્ર દિવસે દરરોજની જેમ આ વર્ષે આજરોજ સાવરકુંડલા શહેરમાં રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ચોક તેમજ મેઈન બજાર ચોક તેમજ મેઈન બજારના વેપારીઓ દ્વારા માત્ર ૪ કલાકમાં ૬૦૦૦૦ રૂપિયાનું ગૌદાન  મળ્યું છે તે ગૌ દાન […]Continue Reading
અમરેલી
સાવરકુંઙલામાં રહેતાં મુસ્તુફાભાઈ ભટ્ટીનો લાડકવાયો  દીકરો મોહંમ્મદ ઝેઙ ભટ્ટી એ ૪  વર્ષ ની ઉમરે રમજાન મહિનાનું પોતાના જીવનમાં પહેલું રોજુ રાખ્યુ હતું અને પહેલો જ રોજો રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનાની શરૂઆત થઈ છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો સવારના ૪ વાગ્યા થી સાંજે ૭ વાગ્યા સુધી રોજા રાખીને અલ્લાહની ઈબાદત […]Continue Reading
અમરેલી
 શ્રી નિવાસી અંધ વિદ્યાલય તથા લોકવિદ્યા મંદિર સર્વમંગલ સંકુલમાં    હોળી ધુળેટીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી .શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિદાદાના માર્ગદર્શનથી શાળાના બાળકોને ધાણી દાળિયા તેમજ ખજૂરનો નાસ્તો કરાવી સાચા અર્થમાં હોલિકાના  દર્શન કરાવવા બાળકોને લઈ જવાયા હતા. ધુળેટીના દિવસે બધા બાળકો તેમજ શાળાનો સ્ટાફ રંગે રમી સૌવે ઉજવણી કરી હતી શાળાના બાળકોને […]Continue Reading
અમરેલી
ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા હોળીના પવિત્ર તહેવાર નિમિતે સેવાકીય કાર્ય.. સાવરકુંડલા શહેરના બહારના ઝૂંપડીપટૃી વિસ્તાર ગરીબ  લોકોને (અનાજ/ તેલ/કઠોર/ઘર કીટ)નું વિતરણ કરવામા આવેલ હતુ. આ તકે સતનામ સેવા આશ્રમ પુજ્ય રામજીવનદાસ સાહેબના હસ્તે આ સેવાકીય કાર્ય કરવામા આવેલ, આ સેવાકીય કાર્યક્રમમાં ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશનના કલ્પેશભાઇ પટેલ, અરવિંદભાઈ મેવાડા, નિતીનભાઇ. Continue Reading
અમરેલી
ગ્રીન ગ્રુપ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને દાતાઓના સાથ અને સહકારથી ઍક સેવા કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે નિરાધાર વૃદ્ધને કરીયાણાની કીટ વિતરણ કરેલ છે તેમજ ગરીબ વર્ગના બાળકોને અભ્યાસ માટે જરૂરી ચોપડા વસ્ત્ર તેમજ નિરાધાર માણસોનું ટિફિન સહિતની સેવાનો પ્રારંભ કરવામા આવ્યો છે ત્યારે ધૂળેટીના તહેવારને લઈ ગરીબ વર્ગના બાળકો નાસ્તો કરાવી બાળકોને […]Continue Reading