Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
મ્હે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે […]Continue Reading
અમરેલી
મ્હે. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ/જુગારની કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે અન્વયે મહે.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં જુગાર/દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી, સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ. જે Continue Reading
અમરેલી
સ્ટેશન સ્ટાફ* *શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓએ સમગ્ર ભાવનગર રેન્જના જીલ્લામાંથી દારૂ-જુગાર ની બદી સદંતર દુર કરવા પ્રોહિ- જુગાર લગત પ્રવૃતી કરતા ઇસમો ઉપર સઘન પેટ્રોલીંગ રાખી, વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી,કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓએ અમરેલી જીલ્લા પોલીસને દારૂની બદી […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ભરશિયાળે ઉનાળાનો અહેસાસ.. બદલતાં ઋતુ ચક્રમાં શિયાળાના દિવસો ટૂંકાયા.!! ઋતુચક્રનું બદલતું સ્વરૂપ પર્યાવરણ માટે લાલ બત્તી સમાન.. હે રામ હવે કેવા દિવસો આવ્યા છે. ભર શિયાળે ઉનાળા જેવો માહોલ. લોકોને પંખા અને એ.સી.ચાલુ કરવા પડે એવો પ્રખર તાપ. આમ તો હજુ પોષ માસ જ છે હજુ શિયાળાની ઋતુના  દોઢેક મહિના જેવો સમય બાકી છે […]Continue Reading
અમરેલી
શ્રી સાવરકુંડલા બ્રાન્ચ શાળા નંબર છમાં વર્ષ ૨૦૨૩- ૨૪ માં રંગોત્સવ સેલિબ્રેશન નેશનલ  લેવલની કોમ્પિટીટીવ પરીક્ષામાં બાળકોએ ભાગ લીધેલ હતો તેમાંથી  ૨૫ બાળકોએ ભાગ લીધેલ જે પૈકી ૧૦ બાળકોને ગોલ્ડ મેડલ અથવા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયાં. બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર આ પરીક્ષામાં ભાગ લીધેલ હતો તેને પ્રોત્સાહન આપવા માટે ધોરણ છ થી આઠ ના શિક્ષક  […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના રઘુવંશી ચોલેરા પરિવારમાં સ્વ. શોભનાબેન ખોડીદાસભાઈ ચોલેરાનું દુખદ નિધન થતાં દિવંગતનું બેસણું તારીખ ૩ ફેબ્રુઆરી સાવરકુંડલા નાવલી નદી કાંઠે આવેલ રિધ્ધિ સિધ્ધિ મહાદેવ મંદિરે બપોરે ૪ થી ૫-૩૦ દરમિયાન રાખેલ છે.  સ્વ શોભનાબેન ખોડીદાસભાઈ ચોલેરાના પરિવાર પક્ષે ખોડીદાસભાઈ ચોલેરા, મનીષભાઈ ખોડીદાસભાઈ ચોલેરા, પિયુષભાઈ ખોડીદાસભાઈ ચોલેરા પુત્રવધુ જાગૃતિબેન મનીષભાઈ ચોલેરા તથા Continue Reading
અમરેલી
બાપા સીતારામ તરીકે વિખ્યાત એવા બગદાણા વાળા સંત શ્રી બજરંગદાસ બાપાની ૪૭મી પુણ્યતિથિ ની ગામો ગામ ઉજવણી થાય છે ત્યારે સાવરકુંડલામાં ૫ણ પારેવા ઘર પાસે બાપા સીતારામના નવનિર્મિત મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પુણ્યતિથિની ઉજવણી આસ્થાભેર કરવામાં આવી. આ ઉજવણી બજરંગદાસ ગૌ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી હતી. અબાલ-વૃધ્ધ જેને પણ બાપા […]Continue Reading
અમરેલી
દામનગર દેશ લેવલે ૨૮૩૧ રાજ્ય કક્ષા ૯૯ નંબરે સ્વચ્છતા અભિયાન પાછળ ખૂબ મોટો ખર્ચ કરી ફોટા પડાવવા પડાપડી કરતા તંત્ર એ વાસ્તવિક સફાઈ કરી હોત તો પરિણામ જુદુ હોત પણ ચૂંટાયેલ સભ્યો બંધારણ થી ઉપર જઈ વિશેષાધિકાર ભોગવી પ્રજા ના નાણાં નો ખુલ્લે આમ દૂર ઉપીયોગ કરી શહેર ની અંતરિક સફાઈ ના બદલે આર એન્ડ […]Continue Reading