Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરની ગ્રાન્ટેડ શાળા કે. કે હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન સેમિનાર હમ હોંગે કામયાબનું આયોજન અમરેલી જિલ્લા પોલીસ તથા સુરક્ષા સોસાયટી દ્વારા કરવામાં આવેલ. આ સેમિનારનો મુખ્ય હેતુ તો વિદ્યાર્થીઓને સફળતા માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે આ તકે ખૂબ પ્રતિષ્ઠિત અને જાણિતા મોટિવેશનલ સ્પીકર  કેવલભાઈ મહેતાએ પોતાની વિશિષ્ટ શૈલીમાં […]Continue Reading
અમરેલી
આમ તો સાવરકુંડલા તાલુકાનું વિજયાનગર ગયા એટલે પ્રગતિશીલ વિચારોનું કેન્દ્ર બિંદુ. વિજયાનગર ગામ અર્થાત્ પૂર્વ ધારાસભ્ય સ્વ. વી.વી.વઘાસીયાનું વતન. આ ગામમાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામ ખાતે સરપંચ ઘનશ્યામભાઈ બલર દ્વારા ગામની તમામ જાહેર જગ્યાઓ, શેરીઓ, મંદિરો, સ્મશાન, પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ, સરકારી કચેરી અને મકાનો સહિત વિવિધ Continue Reading
અમરેલી
આમ તો સાવરકુંડલા શહેરની હેડ પોસ્ટ ઓફિસ એટલે આમ જનતા માટે સંદેશાવાહક અને નાણાંકીય લેવડ દેવડનું સુલભ માધ્યમ. આ પોસ્ટ ઓફિસમાં  લોકો પોતાની ફિકસ ડિપોઝીટનું વળતર, રજિસ્ટર્ડ લેટર, મની ઓર્ડર કે પોસ્ટને લગતી ઘણી બાબતો માટે પોસ્ટ ઓફિસની મુલાકાત લેતાં જોવા મળે છે.જો સાવરકુંડલા શહેરની હેડ પોસ્ટ ઓફિસને પોતાની સગવડતાસભર ઈમારત હોય તો આવા ઘણાં […]Continue Reading
અમરેલી
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, રાજકોટ અને કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજ, ધોરાજીના સંયુક્ત ઉપક્રમે ધોરાજીની કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો જેમાં ૧૦ જેટલી કંપનીઓના નોકરીદાતાઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ […]Continue Reading
અમરેલી
              સાવરકુંડલા તાલુકાના ભુવા ગામ ના બળદ પ્રત્યેના પારિવારિક તાણાવાણા ની ઝલક જોવા મળી હતી બળદનું નિધન થતાં પરિવારનું સ્વજન ગુમાવ્યું હોય તેવાં ભાવ સાથે દુઃખી હ્રદયે સમાધિ આપી. સાવરકુંડલા તાલુકાના ભુવા ગામ આમ તો શિક્ષણપ્રેમી, ધર્મપ્રેમી અને જીવદયામાં અપાર શ્રદ્ધા ધરાવતું ગામ છે. અને એનું પ્રમાણ પણ એના […]Continue Reading
અમરેલી
અંકલેશ્વર ખાતે અમરેલી અને સૌરાષ્ટ્ર માંથી વસવાટ કરતા તેમજ વ્યવસાયકારોને આવન જાવન માટે થશે ફાયદો – સાંસદ કાછડીયા અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની રજૂઆતના ફળ સ્વરૂપે મહુવા – સુરત એક્સ્પ્રેસ ટ્રેનને અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ પ્રદાન થયેલ છે.આ તકે સાંસદશ્રી એ જણાવેલ છે કે, અંકલેશ્વર હાઉસિંગ એસોસિયેશન અને સૌરાષ્ટ્રના લોકો તરફથી મારી સમક્ષ આવેલ […]Continue Reading
અમરેલી
બગદાણામાં શ્રી ગુરુઆશ્રમનાં મોભી સ્વર્ગસ્થ મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા.બજરંગદાસ બાપાના અંતેવાસી શ્રી મનજીદાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર અને અનુયાયીઓને સાંત્વના પાઠવ ઈશ્વરિયા શુક્રવાર તા.૧૬-૨-૨૦૨૪(મૂકેશ પંડિત)ભાવનગર જિલ્લાનાં બગદાણા સ્થિત શ્રી ગુરુઆશ્રમનાં મોભી અને બજરંગદાસ બાપાના અંતેવાસી શ્રી મનજીદાદાનું અવસાન થતાં યોજાયેલ Continue Reading
અમરેલી
 માર્ગ અને મકાન (આર એન્ડ બી) રાજુલા પેટા વિભાગ (રાજ્ય) કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અગાઉ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન પેટા વિભાગ (રાજ્ય) રાજુલા કચેરી, જૂની મામલતદાર ઓફિસ કમ્પાઉન્ડ, રાજુલા ખાતે કાર્યરત હતી તેનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન રાજુલા પેટા વિભાગ (રાજ્ય) કચેરીને તેના જૂના સ્થળેથી બદલીને રાજુલા તાલુકાના Continue Reading
અમરેલી
રાજ્યસભા સાંસદશ્રી અને કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન તથા ડેરી ઉદ્યોગના મંત્રી શ્રી પરષોતમભાઈ રૂપાલા દ્વારા જિલ્લાના રમતવીરો માટે જિલ્લાના દરેક તાલુકામાં આગામી તા.૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કબડ્ડી, ચેસ, યોગાસન, એથ્લેટિક્સ, રસ્સાખેંચ, ખો-ખો, વોલીબોલમાં અલગ અલગ બે વયજૂથમાં ભાઈઓ અને બહેનો માટે વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન Continue Reading
અમરેલી
પી.એમ. કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ૧૫માં હપ્તાથી ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને ૧૫મો હપ્તો મળ્યો ન હોય તો ૧૫મો હપ્તો અને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી  બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લેવું. રાજ્ય સરકાર દ્વારા તા.૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ થી શરુ કરવામાં આવેલું આ અભિયાન તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી કાર્યરત રહેશે. Continue Reading