Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
આજરોજ પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલાના ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર ટેન ડેઈઝ બેગલેસ  કાર્યક્રમ અંતર્ગત સુથારી કામ માટે વિશ્વકર્મા ફર્નિચરની મુલાકાત કરાવવામાં આવી. વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે વ્યાવસાયિક તાલીમ પણ મળે તે માટે વિદ્યાર્થીઓએ સુથારીકામનો પ્રત્યક્ષ અનુભવ પણ લીધો. સુથારી કામ માટેના વિવિધ ઓજરોનો પરિચય મેળવ્યો તેમજ તેમજ પ્રત્યેક Continue Reading
અમરેલી
દામનગર  સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ દ્વારા ૭૧ ગરીબ પરિવારો ની દીકરી ને ભવ્ય રીતે સાસરે વળાવી રોકડ રકમ અને દ્રવ્યદાન ની અદભુત મિસાલ દરેક નવદંપતી ને રૂપિયા ૧૦ હજાર ની વેલ્યુ ની ફિક્સ ડિપોઝીટ રસીદ લગ્ન નોંધણી પ્રમાણપત્ર એનાયત કરાયું  ૭૧ નવદંપતી ઓને પૂજ્ય સીતારામબાપુ ની આદર્શ દાંપત્ય જીવન ની શીખ સાથે સપ્તપદી […]Continue Reading
અમરેલી
અમરેલી: અમરેલી જીલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ દ્વારા સ્નાતક વિદ્યાર્થીઓ તથા અંતિમ સેમેસ્ટરની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પસ પ્લેસમેન્ટમાં, NIIT – ICICI બેંકની ભરતી એજન્સી અને શીતલ આઇસક્રીમ લિ. એ ભાગ લીધો હતો. NIIT ના પ્રતિનિધિ શ્રી મોહમ્મદ સદામે ICICI બેંકમાં પસંદગી પ્રક્રિયા અને જોબ પ્રોફાઇલ વિશે Continue Reading
અમરેલી
અમરેલી : અમરેલી જિલ્લામાં પાણીપુરવઠાના વિકાસકાર્યોના અનેકવિધ ખાતમુહૂર્ત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે સંપન્ન થયા હતા. રવિવારે અને સોમવારે અંદાજિત 22.84 લાખથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સ્થાનિક આગેવાનો ગ્રામજનોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. રવિવારે અમરેલી તાલુકાના મેડી ખાતે 70,000 લીટરની Continue Reading
અમરેલી
રાજુલા જાફરાબાદ ની અંદર થોડા દિવસ પહેલા ભાજપમાં મોટા પ્રમાણમાં લોકો એ પ્રવેશ કર્યો છે એવું ન્યુઝ પેપરમાં અને સોશિયલ મીડિયામાં આવે છે પરંતુ આ લોકો માત્ર ને માત્ર ખાલી શરમને લીધે મોઢું બતાવવા જ ગયા હતા ત્યાં નાના કાર્યકરોને કોઈ પણ પ્રકારનો લાભ નથી કે હોદ્દા કે નાના કાર્યકરોને પક્ષની ટિકિટ મળવાની નથી ને […]Continue Reading
અમરેલી
ચોવીસ વર્ષ પહેલા એક વૃધ્ધના સ્થિતી-સજોગોએ તપોવન નિર્માણ કર્યું -મુકેશ સઘાલી સતોશ્રી પૂ.ભક્તિરામબાપુ ભોજલધામ, મહાવીરબાપુ-દાનેવધામ, ભક્તિરામબાપુ-માનવ મંદિર ની ઉપસ્થિતી પૂવ મત્રીશ્રીઓ ચુડાસમા, જાડેજા સહિતના ધારાસભ્યશ્રીઓ રામાયણના શબ્દકોષમા ચાર ઉપવનો દર્શાવવામાં આવ્યા છે વન, ઉપવન, બાગ અને વાટીકા આ ચારેય વન એટલે કે એક “તપોવન” બને છે. જીવન સધ્યાએ પહોચેલા આત્મીયજનોને Continue Reading
અમરેલી
 આગામી તા.૨૭ માર્ચ, ૨૦૨૪ને બુધવારના રોજ લીલીયા તાલુકા સ્વાગત કાર્યક્રમ, લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશેતાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં તાલુકા મથકે લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચતા કરવા.અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવું. સામૂહિક કે નીતિવિષયક સિવાયના પ્રશ્નો રજૂ કરવા, તેમ લીલીયા Continue Reading
અમરેલી
ભારત સરકારના ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા PM Suraj-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત આગામી તા.૧૩ માર્ચ, ૨૦૨૪ બુધવારના રોજ બપોરે ૩ વાગ્યે કાર્યક્રમ યોજાશે. સમગ્ર ભારતના ૫૧૦ જેટલા જિલ્લાઓમાં યોજાનાર આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી વર્ચ્યુઅલી જોડાઇ લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. અમરેલી સ્થિત ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે યોજાનાર અમરેલી Continue Reading
અમરેલી
સતત 23માં વર્ષે પ્રતિવર્ષ મુજબ પુ.કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર)  ખાતે કાગબાપુની ૪૭ પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુ.મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાયા છે .જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “,  કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાતના નામી- અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થશે. ચાલુ વર્ષ પૂજ્ય કાગબાપુની ૪૭ મી Continue Reading
અમરેલી
અમરેલી ના દેવભૂમિ દેવળીયા ગામના સૌના શિવ મંદિર ખાતે દર્શન અને પૂજા અર્ચના કરવા બ્ર.પૂ.પા.સદ્દગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના અનન્ય ચરણોપાસક સદ્દશિષ્યપૂ.સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રી પધાર્યા હતા ખુબ જ ધન્યતા અનુભવી હતી ગામ ના નીલકંઠ મહાદેવ.રામજી મંદિર ખાતે દર્શન કરી ખુબ જ આનંદની લાગણી વ્યક્ત કરી હતીContinue Reading