Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામે શ્રી મોમાઈ ધામ પુંજા આપા આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સમસ્ત ઢગલ પરિવાર તેમજ મેવાસા ગામના ગ્રામજનો દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કથાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે કૃષ્ણ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવેલ અને રબારી સમાજના પ્રમુખ મેહુલભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા આપવામાં […]Continue Reading
અમરેલી
બગસરામાં વાલી સંમેલન યોજાય ગયું. બાળ કેળવણી મંદીર અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના સંયુક્ત ઉપક્રમે, સ્લમ વિસ્તાર ના વિચરતી અને વિમુક્ત જાતિ ના સરાણીયા દેવીપૂજક સમાજના બાળકોના વાલીઓનું વાલી સંમેલન,૧૩ એપ્રિલ ના રોજ સ્વ દિપાબેન પ્રવીણભાઈ ઠક્કર ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાય ગયું.  બાળ માનસ ના ઘડતરમાં વાલીઓની ભૂમિકા, બાળકો સાથે નું […]Continue Reading
અમરેલી
ધારી તાલુકાના ગોવિંદપુર (ગીર) ખાતે આવેલાં શ્રી નકળંગ દેવંગી આશ્રમ ખાતે સાધ્વી પુ. શ્રી ગીતામાતાજી ગુરુ શ્રી રાજેન્દ્રદાસબાપુ દ્વારા સ્વ. કુંવરબા બાવબાપુ ભટ્ટીના સ્મરણાર્થે તેમજ સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી ભોજદે વાળા શાસ્ત્રીશ્રી રાકેશભાઈ પંડ્યા મધુર શૈલીમાં કથામૃત પાન કરાવી રહ્યા છે.  સંતો, મહંતો, રાજકીય-સામાજીક Continue Reading
અમરેલી
ઇમરાનભાઈને ઈદ મુબારકબાદી પાઠવી જીવનમાં સતત  પ્રગતિ કરતાં રહો એવા આશીર્વાદ પણ આપ્યા. આજરોજ સંત શ્રી પ પૂ ભક્તિરામ બાપુ (માનવ મંદીર આશ્રમ) ઇમરાનભાઈ (લક્કી આર્ટ)ની મુલાકાતે આવ્યા અને ઈદની મુબારક પેશ કરી અને આશીર્વાદ આપ્યા.Continue Reading
અમરેલી
ધારી નકળંગ દેવંગી આશ્રમ ગોવિંદપુર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન ધારી તાલુકાના ગોવિંદપુર (ગીર) ખાતે આવેલાં શ્રી નકળંગ દેવંગી આશ્રમ ખાતે સાધ્વી પુ. શ્રી ગીતામાતાજી ગુરુ શ્રી રાજેન્દ્રદાસબાપુ દ્વારા સ્વ.કુંવરબા બાવબાપુ ભટ્ટીના સ્મરણાર્થે તેમજ સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી ભોજદે વાળા શાસ્ત્રીશ્રી રાકેશભાઈ પંડ્યા મધુર Continue Reading
અમરેલી
અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવારની પ્રચંડ જીત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક નાના મોટા કાર્યક્રમો થઇ રહયા છે ત્યારે સાવરકુંડલા તાલુકાના જુદા જુદા બુથો(શકિત કેન્દ્રો) ઉપર ખુબ જ જોર શોરથી મીટીંગો અને જાહેર સભાઓ થઇ રહયા છે ત્યારે અમરેલી લોકસભા ભાજપ ઉમેદવાર શ્રી ભરત સુતરીયાની ખાસ ઉપસ્થિતીમાં અને પ્રદેશ ભાજપ મંત્રીશ્રી સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશ કસવાલા […]Continue Reading
અમરેલી
અમરેલી વાહ ફાઉન્ડેશન દ્વારા ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલ ખાતે ૩૦૦ થી વધુ ગણિત વિજ્ઞાનના મોડેલ ધરાવતી આધુનિક લેબનું નિર્માણ થયું. આ લેબ એક કમ્યુનિટી સાયન્સ સેન્ટર તરીકે કાર્યરત રહેશે માત્ર કલામ કેમ્પસના વિધાર્થીઓ જ નહીં પરંતુ સમગ્ર અમરેલીના બધા જ વિધાર્થીઓ આ લેબની અંદર કાર્ય કરી શકશે.આ ઉદ્દઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે વાહ ફાઉન્ડેશનના ચેરમેન પ્રફુલભાઈ […]Continue Reading
અમરેલી
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા કે જેના શિલ્પી પૂ. શ્રી રતિદાદાને યુરોએશન યુનિવર્સિટી દ્વારા માનવતા અને સમુદાય કલ્યાણ ક્ષેત્રમાં અવિસ્મરણીય સમર્પણ અને સિદ્ધિઓ માટે ગોવાના મુખ્યમંત્રીશ્રી પ્રમોદ સાવન, ગ્લોબલ સાયન્ટિસ્ ડૉ. રોશન યુનિવર્સિટીના ચાન્સલર શ્રી, ડીન શ્રી તેમજ વગેરે મહેમાનના વરદ હસ્તે પૂ. રતિદાદાને ડોક્ટર (P.H.D.)ની પદવી આપવામાં આવી.ચલાલામાં પૂ. દાદાના Continue Reading
અમરેલી
બાબરા તાલુકા ના ઉટવડ ગામે સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ યોજાશે પ્રતિષ્ઠા મહોત્સવ અર્થે ત્રેવીસમા વર્ષે નવકુંડી યજ્ઞ ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની માતાજી ની અસીમ કૃપાથી નવકુંડી યજ્ઞ સવંત ર૦૮૦ ના ચૈત્ર સુદ-૯ (રામનવમી) ને બુઘવાર તા. ૧૭/૦૪/૨૦૨૪ ના યોજાશે હેમાદ્રી પ્રયોગ યજ્ઞ યોજાશે પુર્ણાહુતી સાંજે ૪:૦૦ કલાકે બુધવાર, […]Continue Reading
અમરેલી
સુરેન્દ્રનગર ભગત ના ગામ સાયલા મોટા મંદિર દશૅન પધારતા ડો તોગડીયા સહિત ના અગ્રણી ઓએ પુજય દુર્ગાદાસબાપુ આશિર્વાદ મેળવ્યા હતા ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત કાયેકારી અધયક્ષ બકુલભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી માં નિર્મલસિંહ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી મા વસંતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ Continue Reading