સાવરકુંડલા શહેર ની મધ્યમાં દેવળા ગેઇટ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળામાં સોનિક ફાઉન્ડેશન દ્વારા દરરોજ વહેલી સવારે 300 જેટલા પરિવારો ને વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવી રહી છે. આ છાશ કેન્દ્ર ની સેવા ચાર માસ થી શરૂ છે. જેમાં દરરોજ આશરે એક હજાર કરતા વધુ લોકો આ છાસ કેન્દ્ર નો લાભ મેળવે છે. આ છાશ કેન્દ્ર […]Continue Reading


















Recent Comments