Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
દામનગર ભગવાન શ્રી નૂરસિંહજી મંદિર ખાતે વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ ગુરુપૂજન દર્શન અર્ચન કરતા શ્રધ્ધાળુ ભાવિકો સદવિચારો નું શિષ્યો ના હદય માં સર્જન કરવા ના પાવન પર્વ વ્યાસ પૂર્ણિમા ના દિવસે  ઉત્તમ આચારણો ની શીખ સાથે વિદ્વાન ભગવતાચાર્ય હર્ષદભાઈ જોશી પરિવાર ની નિશ્રા માં ખૂબ મોટી સંખ્યા માં સેવક સમુદાય ની વિશાળ ઉપસ્થિતિ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા માં નકલી દવા બનાવતી ફેકટરી તો ઝડપાઇ પણ મોટા માથા સામે તંત્ર નિષ્પક્ષ તપાસ કરશે  ખેડૂતો ને નકલી દવા પધરાવી જગત ના તાત ખેડૂતો ને ખંખેરવા ના કૌભાંડ માં જિલ્લા ખેતવાડી અધિકારી અને એસ ઓ જી ના સયુંકત દરોડા માં બનાવટી જંતુ નાશક દવા ના નામે કરોડો નું કૌભાંડ આચારી ખેડૂતો ને રાતા […]Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ની રથયાત્રા સાથે ઉજવાશે ગુરુપૂર્ણિમા નું પાવન પર્વ દિવસ દરમ્યાન ભજન ભોજન દર્શન પૂજન અર્ચન કરશે હજારો શ્રધ્ધાળુ ભાવિકો શ્રી ભુરખિયા દાદા સવાર ના ૮-૦૦ કલાકે રથયાત્રા દ્વારા કરશે નગર ચર્યા શ્રી ભુરખિયા ગામ ના મુખ્ય રાજમાર્ગો ઉપર મગર ચર્યા બાદ ગુરુપૂજન દર્શન પૂજન અર્ચન અને મહા પ્રસાદ ના […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં બેંક ઓફ બરોડા ની ૧૧૭ મી વર્ષ ગાંઠ સાથે બી ઓ બી બ્રાન્ચ નો વ્રજકોમ્પ્લેક્ષ માં પ્રારંભ ઘણા સમય પહેલા દેના બેંક નું બી ઓ બી માં મર્જ થયા બાદ અજમેરા શોપિંગ ચાલતી બી ઓ બી હવે થી સ્થળાંતર થઈ પટેલ વાડી સામે વ્રજ કોમ્પ્લેક્ષ માં બેંક ઓફ બરોડા ની નવી બ્રાન્ચ […]Continue Reading
અમરેલી
છેલ્લા કેટલાક સમયથી જાફરાબાદ શહેરમાં વહિવટદારશ્રીનું શાસન અત્યંત કથળેલી હાલતમાં કાર્યરત હોય, પરિણામે શહેરનાં રોજીંદા પ્રશ્નોએ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ છે. જેથી અમારી નમ્ર માંગણી છે કે દિન-૧૦ માં નીચે મુજબનાં શહેરીજનોનાં રોજીંદા પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો ના છુટકે આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે શહેરનાં પ્રશ્નો સંદર્ભે જન આંદોલન કરવાની અમોને ફરજ પડશે.(૧) જાફરાબાદ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાનાં તમામ તાલુકામાં ખેડુતોએ તેમનાં ખેતરોમાં અનુકુળતા અનુસાર વિવિધ પાકનું વાવેતર કાર્ય પૂર્ણ કર્યુ છે. જે ખેડુતોએ પોતાનાં ખેતરમાં કપાસનું વાવેતર કર્યુ છે. મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાયસોપા) ની ૨ થી ૩ દિવસની ઇયળો હેકટરે ૧૦,૦૦૦ ની સંખ્યામાં ૧૫ દિવસના ગાળે બે વખત છોડવી. લીમડાનાં મીંજનું પ% નું દ્રાવણ […]Continue Reading
અમરેલી
સમગ્ર જિલ્લામાં જૂન-૨૦૨૪ મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જુલાઈ-૨૦૨૪ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. મચ્છર ઉત્પતિ સ્થાનોને નિયંત્રિત કરીને ડેન્ગ્યુ, ચિકનગુનીયાનો ફેલાવો અટકાવી શકાય છે. અમરેલી જિલ્લા આરોગ્ય શાખા  દ્વારા ચોમાસાની સીઝન દરમિયાન મચ્છરથી થતા મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગને ફેલાતો અટકાવવા માટે આગોતરા આયોજન સાથે કામગીરી કરવામાં Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની મજાદર પ્રાથમિક શાળા, ડુંગર કુમાર શાળા નં.-૧ પ્રાથમિક શાળા, ડુંગર કન્યા શાળા તથા રીંગણીયાળા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલ – કમ -કુકની જગ્યાઓ પર માનદ વેતનથી ઉમેદવારોની આવશ્યકતા છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી તા.૨૫ જુલાઇ, ૨૦૨૪ના રોજ બપોરે ૦૨ કલાક સુધીમાં રાજુલા તાલુકા મામલતદાર કચેરી રજિસ્ટ્રી શાખામાં રજૂ કરવી. આ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના અભિયાનને વેગ મળે તે માટે આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના ફાર્મની મુલાકાત લીધી હતી. પ્રાકૃતિક કૃષિના સકારાત્મક પરિણામોની ચર્ચા કરીને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જરુરી નિરીક્ષણો કર્યા હતા.અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર તેમજ કુંકાવાવ તાલુકાના ઇશ્વરિયાના ખારેક પાકમાં સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની મુલાકાત Continue Reading
અમરેલી
 રાજ્યના કેટલાક જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. આ રોગના સંક્રમણને પ્રસરાતું અટકાવવા માટે અગમચેતી એ જ સલામતી છે. આ વાયરલ ઈન્ફેક્શન નો પ્રથમ કિસ્સો ૧૯૬૫ માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો હતો જેથી તે ચંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે. ચંદીપુરા વાયરસ-“વેસીક્યુલોવાયરસ”-રર્હેબડો વાયરીડીયએ કુળનો છે. આકારમાં(બંધુકની) બુલેટ જેવો છે. ચંદીપુરા Continue Reading