Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સુરત મૂળ સૌરાષ્ટ્ર ના સુરત સ્થાયી ભરતભાઇ જેરામભાઈ કાકડીયા એ પોતા ના જન્મદિવસ નિમિત્તે પિતા વિહોણી દિકરીઓ દત્તક લઈ સમાજ ને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે સાંપ્રત સમય માં સદનસીબે સારા વિચારો એ ઈશ્વર ની દેન છે અને સદવિચાર ને તુરંત ક્રિયાશીલ બનાવવા એ ઈશ્વર નો સીધો ઈશારો  છે બીજા ને ઉપીયોગી થવા ના ઉમદા […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર એ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અપહરણ તથા પોકસો એકટ સંબધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચનાઓ આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય ના માર્ગદર્શન અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા Continue Reading
અમરેલી
 આયુષ્માન ભારત યોજના તથા અન્ય આરોગ્યલક્ષી યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના ૩૪ ગામોમાં તા.૧૫-૭-૨૪ના રોજ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટા આંકડીયા, ચિતલ, કેરીયાનાગસ, વાંકીયા, દેવગામ, મોટીકુંકાવાવ, વડીયા, ડેડાણ, ખાંભા, મોટા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં આયોજનબદ્ધ રીતે પ્રાકૃતિક ખેતીની મુહિમ આગળ વધી રહી છે. છેલ્લાં ૫-૭ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ગામડે ગામડે જઈ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના સ્વાનુભવ અને લાભો ખેડૂતો વચ્ચે વહેંચી રહ્યા છે. જિલ્લામાં ૧૨૪  ફાર્મર માસ્ટર ટ્રેનર આત્મા પ્રોજેક્ટના સહયોગથી ગામે ગામ સ્વ અને સૃષ્ટિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિની તાલીમો યોજીને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યને ૧,૬૦૦ કિમી લાંબો દરિયા કિનારાનું વરદાન પ્રાપ્ત થયું છે. જેમાંથી અમરેલી જિલ્લો ૬૨ કિમીનો દરિયા કિનારો ધરાવે છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ, ધારાબંદર, શિયાળબેટ તથા ચાંચ બંદર આમ કુલ મળી ૪ મત્સ્ય બંદરોનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લામાં દરિયાઈ મત્સ્યોદ્યોગ, આંતરદેશીય મત્સ્યોદ્યોગ તેમજ ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લાનું Continue Reading
અમરેલી
દામનગર શહેર ની  શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ નાં પૂર્વ શિક્ષક સુરેશચંદ્ર ઠાકર પરિવાર દ્વારા દામનગર ની સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં વિદ્યાર્થી ઓ માટે સ્પર્ધાત્મક પુસ્તકો નો સંપુટ ભેટ અર્પણ કર્યો હતો દામનગર શહેર ની કેળવણી માટે સતત ચિંતિત કર્મઠ શિક્ષક સુરેશચંદ્ર ઠાકર સાહેબ દ્વારા નોકરી વાંચું સ્પર્ધાત્મક પરીક્ષાર્થી માટે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા: દર વર્ષની જેમ આ વર્ષે પણ સાવરકુંડલામાં પરશુરામ સેના દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના ધોરણ-૧ થી લઈને અનુસ્નાતક તેમજ અન્ય ઉચ્ચ પદવી મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાશે. આ કાર્યક્રમ આગામી તા. ૪ ઓગષ્ટના રોજ યોજાનાર છે.આ સમારંભમાં બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવશે. તેમને પ્રશસ્તિપત્ર અને ઇનામો આપી Continue Reading
અમરેલી
મહામહિમ એમ્બેસેડર આર.રવિન્દ્ર, આઈસીએના અધ્યક્ષ ડો.એરીયલ ગુઆકો, આઈસીએ-એપીના પ્રમુખ ડો.ચંદ્રપાલસિહ યાદવ, ડો. બિજેન્દ્રસિહ, ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીના પ્રમુખ શ્રીમતિ ગીતાબેન સઘાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દેશનુ સહકારી માળખુ વિકાસશીલ યોજનાઓ સાથે અગ્રેસર સયુકત રાષ્ટ્ર દ્રારા આગામી વર્ષ -૨૦૨૫ ને ”રાષ્ટ્રિય-આતરરાષ્ટ્રિય સહકારી વર્ષ ” તરીકે ઘોષિત Continue Reading
અમરેલી
સમગ્ર જીલ્લામા ખેડૂતો દ્વારા વાવણી થઈ હોય ત્યારે આવનારા સમયમા ખેડૂતોને સમયસર ઉરીયા અને ડીએપી ખાતર મળી રહે તે હેતુથી અમરેલીના પૂર્વે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાઅ ગુજરાત સરકારના કૃષિ મત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સઘાણીને પત્ર પાઠવી આગોતરા આયોજન અને કોઈપણ પ્રકારની ખાતરની ઘટ ના પડે ત માટે રજૂઆત કરેલ છે. […]Continue Reading
અમરેલી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરુ છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી Continue Reading