Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
વિશ્વ રક્તદાન દિવસ ને અનુલક્ષી ને લાઠી સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં સ્થાનિક પદાધિકારીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કેમ્પ ચાલુ કર્યો હતો. લાઠી ના રક્તદાતાઓ એ બહોળી સંખ્યા માં સ્વયંભુ રીતે ભાગ લઈ અનેક લોકો ની જીંદગી બચાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર […]Continue Reading
અમરેલી
 તા.૧૪ જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં તાલુકા સ્તરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં યોજાયેલા કેમ્પમાં ૫૧૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરના સંદર્ભે તાલુકા આરોગ્ય અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ અને ગામના આગેવાન તેમજ ગામ લોકોએ સફળ આયોજન કર્યું હતુ. સમગ્ર વિશ્વમાં લોહી અને પ્લાઝમાનું નિયમિત રીતે Continue Reading
અમરેલી
લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૬ જૂન, ૨૦૨૪ના રોજ લાઠી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૮ જૂન, ૨૦૨૪ સુધીમાં તાલુકા મથકે, લાઠી તાલુકા મામલતદારશ્રી,  લાઠી તાલુકા કચેરી, લાઠી જિ.અમરેલી ખાતે પહોંચતા કરવા. અરજીના મથાળે ‘તાલુકા સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે. સામૂહિક કે નીતિ વિષયક સિવાયના પ્રશ્નો Continue Reading
અમરેલી
વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની નવી યોનાઓ ‘શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના’, ફળપાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના તથા પપૈયા પાકમાં ફળ પાક ઉત્પાદક વધરાવાનો કાર્યક્રમ માટે  તા.૧૪ જૂન,૨૦૨૪ થી તા.૧૩ ઓગષ્ટ, ૨૦૨૪ સુધી આઇ-ખેડૂત પોર્ટલ મારફતે ઓન લાઇન અરજી સ્વીકારવામાં આવશે. વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માંગતા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લાના પ્રવાસન સ્થળો ખાતે વિવિધ પ્રકારના વિકાસકાર્યો માટે કામગીરી ઝડપથી આગળ ધપે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ, સંબંધિત પ્રાંત અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓને જરુરી સૂચનાઓ સાથે દિશાદર્શન કર્યુ હતુ. Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં જૂન-૨૦૨૪ની તા.૨૭-૨૮-૨૯ દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે. ભૂલકાઓ અને ધો. ૦૧ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનિઓ સાથે આ વર્ષે પ્રાથમિક શિક્ષણમાંથી માધ્યમિક શિક્ષણમાં ધો. ૦૯માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને પણ શાળા પ્રવેશ કરાવવામાં આવશે.        આ કડીના ભાગરુપે અમરેલી Continue Reading
અમરેલી
વહેલી તકે તમામ પૌરાણિક તેમજ ધાર્મિક મહત્વ ધરાવતા યાત્રા સ્થાનોમાં યાત્રિકોની સવલતના કાર્યો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ.અમરેલી શહેરના મધ્યમાં આવેલ ટાવરને હરીજેટ ટાવર તરીકે રીસ્ટોર કરવા,જલારામ બાપાની ગુરુ ગાદી સમાન ભોજાબાપા ના જન્મ સ્થળને વિકસાવવા, ભુરખીયા હનુમાનજી મંદિર , બાબરા તાલુકાના દરેડ ગામે ભક્ત શિરોમણી આપા મેરામણ ની જગ્યા, સ્વામિનારાયણ મંદિર ધારી તથા બગસરા, […]Continue Reading
અમરેલી
હાલમાં લાંબા રૂટની એસ.ટી. બસોમાં સીટોનું ૧૦૦% રિઝર્વેશન કરવામાં આવે છે, જેના લીધે અચાનક કોઈ પણ વ્યક્તિને મોટા શહેરમાં દવાખાનાના કામે જવાનું થાય કે બીજા કામકાજ અર્થે જવાનું થાય તો આવા વ્યક્તિઓને જગ્યા ન મળવાના કારણે લાંબા અંતર સુધી ઊભા-ઊભા જવું પડે છે,જે ખૂબ જ પીડાદાયક અને મુશ્કેલ બની જાય છે. ગામડાના વૃદ્ધ લોકો,ગરીબ લોકો, […]Continue Reading
અમરેલી
આજરોજ શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ના નર્સિંગ સ્ટાફ દ્રારા હોસ્પિટલની  બ્લડબેંકમાં સ્વેચ્છીક રક્તદાન કરવામાં આવેલ હતું. સાથે સાથે હોસ્પિટલના તમામ નર્સિગ સ્ટાફ વતી મિલાપભાઈ મહેતા દ્રારા દર્દીને જરૂર પડ્યે સ્ટાફ રક્તદાન કરવા તત્પર રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવેલ હતી. નર્સીગ સ્ટાફ દ્રારા દર ત્રણ મહિને રક્તદાન કરવાના નિર્ણય બદલ  ટ્રસ્ટ વતી ભરતભાઈ ધડુક અને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકામાં આજથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉનાળુ વેકેશન બાદ ખુલી જતા છાત્ર છાત્રાઓએ હોંશભેર શાળાએ પહોંચ્યા હતા અનેક સરકારી અને ખાનગી શાળાઓમાં છાત્ર છાત્રાઓને આવકાર અપાયો હતો સાવરકુંડલાના જેસર રોડ ખાતે આવેલ પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે.પ્રાથમિક શાળામાં આજથી તમામ શાળાઓમા શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતું આજે સવારે સાવરકુંડલા તાલુકામા આવેલી 300 […]Continue Reading