Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા માં નવનિર્મિત આકાર પામતું અમૃત રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ કામગીરીની સમીક્ષા કરવા પહોચ્યા હતા ને રેલ્વે વિભાગના અધિકારીઓને રેલવેનું ગરનાળું બે ફૂટ પહોળું કરવા અને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અને સાવરકુંડલા એપીએમસી નજીકનું રેલ્વે ફાટક પર ઓવર બ્રિજ આકાર પામે તે અંગે ખાસ સૂચનાઓ સાંસદ અને ધારાસભ્ય […]Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું ત્યારથી જ ભ્રષ્ટાચાર બેફામ થવા લાગ્યો છે, અને આ ભ્રષ્ટાચાર કરવામાં ખુદ ભાજપના શાસકો સામેલ છે. અમરેલી શહેરની જનતા પાસેથી બેફામ વેરો વસુલ કરતા ભાજપના શાસકો અમરેલી શહેરની જનતાને સુવિધા આપવામાં પાંગળા સાબિત થયા છે, અમરેલી નગરપાલિકાના ભાજપના શાસકો પાસે આજથી ત્રણ વર્ષ પૂર્વે સારી મોટર સાઇકલ પણ નહોતી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના જીરા ગામે જીરા જન જાગૃતી સંઘ સુરત અને જીરા ગ્રામ પંચાયતના સંયુકત ઉપક્રમે આયોજીત ગુજરાત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવનિર્મીત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઇ ગયેલ હતો આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશીકભાઇ વેકરીયા, સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા તથા આ વિસ્તારના લોકપ્રિય Continue Reading
અમરેલી
 નર્મદા પાઇપલાઇન આધારિત GWIL હસ્તકના ગઢડા હેડવર્કસથી ચાવંડ હેડવર્કસ સુધીની ૧,૨૦૦ મી.મી વ્યાસની એમ.એસ મુખ્ય પાઇપલાઇનના GWIL ચાવંડ પમ્પિંગ સ્ટેશન પર જુદાં-જુદાં જોડાણ કરવાની કામગીરી શરુ થવાની છે. આ કામગીરી હોવાથી ચાવંડ પમ્પિંગ સ્ટેશન પરથી પાણી પુરવઠો મેળવતા અમરેલી જિલ્લાની વિવિધ ૯ જૂથ પાણી પુરવઠા યોજનાઓમાં સમાવિષ્ટ લાભાર્થી શહેરો અને ગામોને, જુલાઇ-૨૦૨૪ની તા.૧૦ થી તા.૧૪ સુધી Continue Reading
અમરેલી
અમરેલીના ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન કેન્દ્ર ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા આપત્તિ પ્રબંધન માટેની પૂર્વ તૈયારીઓ અને સાધનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ આપત્તિ સમયે જનતાની સુરક્ષા અને તાકીદના સમયે એનડીઆરએફની તૈનાતી અને તેમની કામગીરીની સમજ આપી જનજાગૃત્તિ કેળવવાનો હતો. આ પ્રદર્શન દરમિયાન એનડીઆરએફની ટીમે વિવિધ આપત્તિઓમાં શું કરવું ? અને શું ન કરવું ? તે વિશે Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૧૦૦ મોડલ ફાર્મ બની ચૂક્યા છે, પ્રાકૃતિક કૃષિના પ્રેરણાધામ. પ્રાકૃતિક ખેતીના આધાર સ્તંભોને અનુસરીને બનેલા આ મોડલ ફાર્મ એક રીતે કૃષિકારો માટે પ્રાકૃતિક કૃષિના પ્રેરણાધામ બન્યા છે. અહીં પ્રાકૃતિક ખેતીના આદર્શોને કેન્દ્રમાં રાખી ખેતી કરવામાં આવી રહી છે. આમ, મોટી સંખ્યામાં ખેડૂતો આ મોડલ ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે Continue Reading
અમરેલી
અમરેલીના પૂર્વે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જીલ્લામાં ચાલી રહેલ ગેરકાયદેસર પવનચકકીઓના કામો બધ રખવાવા બાબતે જીલ્લા વહીવટી તત્ર અને જીલ્લાના જવાબદાર આગેવાનોને અપીલ કરતા જણાવેલ છે કે, બે દિવસ પહેલા બાબરા તાલુકામા પવનચકકી તૂટવાનો બનાવ બનવા પામેલ છે જ અતિ ગભીર બાબત છે. આજે તત્ર દ્વારા બાબરા, લાઠી, સાવરકુંડલા, ધારી, ખાભા અને રાજુલા એમ અનેક […]Continue Reading
અમરેલી
જિલ્લા સંગઠનમાં જરૂરી ફેરફારો તેમજ કાર્યપધ્ધતિમાં બદલાવની અત્યંત જરૂર હોય એવુ મને જણાય છે. કારણકે ૨૦૨૦/૨૧ માં સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓના નિરાશાજનક પરીણામો, ત્યારબાદ ર૦રરાની વિધાનસભાના પરીણામો અને તાજેતરના લોકસભા ૨૦૨૪ ના પરીણામાએ જિલ્લાના કોમસ પક્ષના કાયકરોને નિરાશ કરી દીધા છે. ત્યારે આપે જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે સરાકે સંગઠનમાં રાય પુરી પાયાના કાર્યકરો તેમજ કાર્યસી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં મોટાભાગનાં પોલીસ સ્ટેશનમાં FIR લેવામાં થતા ભ્રષ્ટ આચરણ પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત સબંધ કરતા વિભાગો માં લેખિત ફરિયાદ કરી હતી કે અમરેલી જિલ્લા માં પોલીસ ફરિયાદ લેવા માં થતી ઉપેક્ષા અંગે વિગતે કરી રજુઆત બીમલકુમાર મનુભાઇ સાવલીયા, રહે.ચક્કરગઢ રોડ, કાનાણીની વાડીથી આગળના ભાગે, બાયપાસ પાસે, અમરેલી તરફથી આશરે […]Continue Reading
અમરેલી
દામનગર નગર પાલિકા દ્વારા ભૂતિયા નળ જોડાણ ની ઝુંબેશ એક જ શેરી માં ૭ નળ કનેક્શન મળ્યા તેમ છતાં બંધ કરી શહેર માં કુલ આકારણી રજીસ્ટરે નોંધાયેલ મિલકતો માંથી ૫૦% ટકા નળ કનેશકન ભૂતિયા નળ ઝુંબેશ કરાય તો ભારે બેદરકારી સામે આવે છે હોવા થી પારોઠ ના પગલાં ૨૦૦૦ જેટલા ભૂતિયા કનેક્શન માંથી ડિપોઝીટ ની […]Continue Reading