તે પહેલા અમરેલી નગરપાલીકા વિસ્તારનાં તમામ નગરજનો આ યોગ અંગેની જાગૃતિ અર્થે વોર્ડ ૧ થી ૧૧માં ૧૬મી જુન થી ૨૦મી જુન સુધી દરરોજ કાર્યક્રમ યોજવામાં આવશે. અમરેલી નગરપાલીકાનાં ચીફ ઓફીસરશ્રી એચ.કે.પટેલની યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્રારા ૨૧મી જુનની વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. માનવીની તંદુરસ્તી તેમજ આરોગ્યલક્ષી જીવન માટે યોગ આવશ્યક […]Continue Reading















Recent Comments