દામનગર શહેર ની શ્રી વેજનાથનગર સોસાયટી માં દામનગર સુરત મિત્ર મંડળ દ્વારા વૃક્ષ ઉછેર ની મહત્તા સાથે આજે વૃક્ષારોપણ કરાયું હતું ૧૭૫ થી વધુ વૃક્ષો ને પાંજરા સાથે વૃક્ષ ઉછેર ની જવાબદારી સાથે નું વૃક્ષારોપણ કરાયું સુરત થી યુવાનો ની ટીમ માદરે વતન આવી પહોંચી હતી “છોડ માં રણછોડ” ના મંત્ર સમગ્ર વેજનાથનગર સોસાયટી માં […]Continue Reading

















Recent Comments