Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
અમરેલી શહેરની ટ્રાફીક સમસ્યાને વાહનચાલકોના નાના-મોટા થતા ઝગડાઓ અંગે ટ્રાફીક વિભાગે તાકીદે ધ્યાન આપવા વ્યાજખોરોથી પીડાતા સામાન્ય લોકોને પરેશાની માટે લોકદરબાર યોજો છે તેને આવકારું છું. સાથો-સાથ અમરેલીમાં દારૂ, જુગાર,આયુર્વેદિક પીણા, ડ્રગ્સ અને ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ દિન-પ્રતિદિન વધતી જાય છે તેનો ભોગ સામાન્ય લોકો અને ગરીબ પરીવાર બનતા જાય છે ના છુટકે આત્મવિલોપન કરવા Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં શિવકુંજ આશ્રમ ના પૂજ્ય સીતારામબાપુ એવમ સતી રત્નો પૂજ્ય રામેશ્વરાનંદીજી પૂજ્ય પૂજ્ય વરૂણાનંદીનીજી ના શ્રી મુખે દિવ્ય સતસંગ યોજાયો સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં શિવકુંજ આશ્રમ ના પૂજ્ય સીતારામબાપુ સતી રત્નો પૂજ્ય રામેશ્વરાનંદીજી પૂજ્ય પૂજ્ય વરૂણાનંદીનીજી ના શ્રી મુખે યોજાયેલ દિવ્ય Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખાતે કાર્યરત વૈવાહિક તકરાર નિવારણ પ્રિલીટીગેશન લોક અદાલતના પ્રયાસોથી વધુ એક દામ્પત્ય જીવનને તૂટતું બચાવી શકાયું છે. વૈવાહિક તકરાર નિવારણ પ્રિલીટીગેશન લોક અદાલત બેન્ચ સદસ્યશ્રીઓના પ્રયાસોથી પતિ- પત્નીની તકરારમાં સુ:ખદ સમાધાન થયું છે અને પતિ- પત્નીએ કોર્ટ કેસ કે, પોલીસ કેસ કરવાનો વિચાર માંડી વાળી સાથે રહેવાનો નિર્ણય કર્યો Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં નાવલી પોલીસ ચોકી થી કાપેલ ધાર સુધીનો રસ્તો છેલ્લા દોઢેક વર્ષ થી બિસ્માર હાલતમાં છે. આ રોડમાં હાલમાં ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે. હાલ ચોમાસાની સીઝન હોય વરસાદી પાણી ભરાવાથી તેમાંથી કાંકરી અને ગંદુ પાણી ઉડીને વેપારીની દુકાનમાં આવે છે. તેમજ આ રોડ ઉપર આગળ જતા શૈક્ષણિક સંકુલ આવેલ હોય આ રસ્તેથી પસાર થતી […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ખાણ ખનીજ કચેરી દ્વારા આચરવામાં આવેલ કૌભાંડની તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરતા સુખડીયા એ રાજ્ય ના મુખ્યમંત્રી ને લેખિત ફરિયાદ કરી અમરેલી જિલ્લાની ખાણ ખનીજ વિભાગની કચેરીના તત્કાલીન અધિકારીશ્રી સુમિત ચૌહાણ અને રોયલ્ટી ઈન્સ ભાવેશ સાધના મેળાપીપણા થી કુદરતી સંપદાને લુંટતા તત્વોને પોલીસ કે ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનન બાબતે […]Continue Reading
અમરેલી
ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી તદ્દન નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ પ્રદાન ક૨તી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) ના લાભાર્થે અમેરીકાના બાલટીમોર ગુજરાતી સમાજ દ્વારા તા. ૦૮- જુન ૨૦૨૪ નાં રોજ હાસ્યકાર ડો. જગદિશભાઈ ત્રિવેદી (પદ્મશ્રી) નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૧૩,૨૦૦ ડોલર કે જેના અંદાજીત રૂપિયા ૧૧ લાખ ઉપરાત Continue Reading
અમરેલી
દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે ગ્રામ પંચાયતનું કામ છેલ્લા સાત વર્ષથી અધુરુ અનેક વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી શાખપુર સરપંચ જસુભાઈ ખુમાણ દ્વારા જિલ્લા તાલુકા સંકલન મુખ્યમંત્રી વેબ પેજ પર ધારાસભ્ય શ્રી અને સાંસદ સભ્યશ્રીઓ સુધી આ રજૂઆત કરવામાં આવી હતી ગ્રામ પંચાયત બિલ્ડીંગ ન હોવાથી તલાટી કમ મંત્રી સાંસ્કૃતિક હોલમાં […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના રેલવે સ્ટેશને ચાલતા નવા પ્લેટ ફોર્મ સહિત ના કામો ભલે થાય પણ મુસાફરો માટે બેસવા ની શુ ઉભા રહેવા ની પણ સુવિધા નો અભાવ વિકાસ કામ ના નામે ભારે હાલાકી વેઠવા મજબુર મુસાફરો ને રોડ થી સ્ટેશન સુધી ના રસ્તે જવા માટે કીચડ વાહન તો દૂર પણ ચાલી ને પણ જઈ ન […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય યુવાનોના આદર્શ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબ પોતા ના 52 વર્ષ પૂર્ણ કરી 53 મા વર્ષમા પ્રવેશ કરી રહા હોય ત્યારે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પોતાના જન્મ દિવસની સાવરકુંડલા શહેરમા ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ જેમા શિક્ષણથી વંચિત એવા બાળકો સાથે તેમને અભ્પાસ મા ઉપયોગી કીટ તેમજ મીઠાઈ અને નાસ્તો કરાવી સાથે સાથે […]Continue Reading
અમરેલી
જન સેવા અને લોક સેવામાં સદાય અગ્રેસર રહેતા અને વૈશ્વિક મહામારી કોરોનાના સમયે સાવરકુંડલા લીલીયા વિધાનસભા મત વિસ્તારના અસંખ્ય લોકોને ઓક્સિજનના બાટલા નિઃશુલ્ક વિતરણ હોય કે પછી તૌકતે વાવાઝોડું હોય આવા કપળા સમયે શુદ્ધ ઘી માં સુખડી સહિત ભોજનની વ્યવસ્થા કરી અને જ્યારે અમરેલી જિલ્લાને લોહીની જરૂર હોય ત્યારે અમરેલી જિલ્લાની તમામ બ્લડ બેંકોને રક્તથી […]Continue Reading