રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં કેસો સામે આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્વે તેમજ મેલેથીયોન ડસ્ટિંગ પાઉડર છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ તાલુકા સ્થળે આવી કામગીરીમાં સતર્કતા દાખવવા અને આવો કોઈ શંકાસ્પદ કેસ જણાય […]Continue Reading

















Recent Comments