Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
તમામ કો-ઓપરેટિવ્ઝ વચ્ચેનો સહિયારો સહકાર અંતર્ગત પાયાના સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવા માટે અમરેલી સ્થિત કોલેજ ઓફ ડેરી સાયન્સ(શેડુભાર) ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષા સમીક્ષા બેઠક યોજાઇ હતી.સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ, સહકારથી સમૃદ્ધિ અંતર્ગત અમરેલી ખાતે યોજાયેલ બેઠકમાં જણાવ્યુ Continue Reading
અમરેલી
રાજ્યમાં આગમી પાંચ વર્ષમાં સો ટકા પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા માટે મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે.  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્મન કર્યુ હતું. આ કડીના ભાગરુપે રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભગીરથ પ્રયાસો Continue Reading
અમરેલી
દામનગર ગુજરાત માં તોડવામાં આવી રહેલા હજારો મંદિરો ના વિરૂધ્ધ માં આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ દ્રારા અભિયાન.ભારત ધર્મ નો દેશ છે, ધર્મ નું કેન્દ્ર ભગવાન છે, પૃથ્વી ઉપર ભગવાનની પૂજા નુ સ્થાન મંદિર છે. ગુજરાત સરકાર ના આદેશ થી ગુજરાત માં ૨૫૦૦૦ કરતા વધુ મંદિરો તોડવા માટેની નોટીસ અપાયેલ છે, પ્રાચિન મંદિરો તોડવામાં આવી રહ્યા છે.આંતરરાષ્ટ્રીય […]Continue Reading
અમરેલી
દામનગર વેજનાથ મહાદેવ ના સાનિધ્ય માં જ્યાં પાર્વતી વ્રત નો કુમારિકા  બહેનો દ્વારા પ્રારંભ  અંખડ સૌ ભાગ્યવતી ની કામના સાથે સુખ શાંતિ સમૃદ્ધિ માટે કુમારીકા બહેનો ના વ્રત નો ઉત્સાહ ભેર પ્રારંભ અષાઢ સુદ તેરસ થી પ્રારંભયેલ જ્યાં પાર્વતી વ્રત અષાઢ વદ ત્રીજ સુધી અવિરત ચાલતા આ વ્રત માં કુમારિકા ઓ દ્વારા સતત પાંચ વર્ષ […]Continue Reading
અમરેલી
ગુજરાતમાંછેલ્લા 30 વર્ષથી ભાજપનુંશાસન છે અનેઆ ભાજપના શાસનમાંગુજરાતની જનતાની આર્થિક સ્થિ તિ ખૂબ જ કથળી ગઈ છે, ભાજપના રાજમાંગરીબોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, આજે સમગ્ર ગુજરાતની ૭ કરોડની કુલ વસ્તી માંથી ૪ કરોડ કરતાંપણ વધુલોકો ગરીબી રેખા નીચેજીવન જીવવા માટે મજબૂર બની ગયા છે, વધતી જતી બેફામ મોંઘવારીન લીધેગરીબ પરિવારોનેપોતાના ઘરનુંગુજરાન ચલાવવુંપણ ખૂબ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા માનવ મંદિર ખાતે પૂજ્ય ભક્તિરામબાપુ ના સાનિધ્ય માં વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ મહા રકતદાન કેમ્પ યોજાશે “ગુ કહેતા અંધકાર રૂ કહેતા પ્રકાશ” અંધકાર માંથી પ્રકાશ પૂજ તરફ દોરી જતા વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ દિવસ દરમ્યાન અનેક વિધ કાર્યક્રમો તા.૨૧.૦૭.૨૦૨૪ ને રવિવાર મંગલા આરતી-૦૮:૦૦ મારૂતિ યજ્ઞ ૯-૦૦ ગુરૂપુજન ૯-૩૦ મહાપ્રસાદ ૧૨-૩૦ સંતવાણી […]Continue Reading
અમરેલી
દામનગર શાખપુર અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદિક દવાખાનામાં ફરજ બજાવતા ડોક્ટર ખોડીદાસ શુક્લા અનોખી સેવા આપતા આયુર્વેદિક ક્ષેત્રમાં શાખપુર ગામનું નામ થયું છે દરરોજ ૧૫૦ થી ૨૦૦ જેટલા દર્દીઓ ઓપીડીમાં આજુબાજુના ગામના આવતા થયા છે અને દર્દીઓમાં રિઝલ્ટ પણ સારું આવતા બહોળી પ્રસિદ્ધિ શાખપુર ગામનું નામ પણ રોશન થયું છે જ્યારે આર્યુવેદિક દવાખાનાની વિશાળ જગ્યા […]Continue Reading
અમરેલી
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત સરકારની નેશનલ ફુડ સિક્યોરીટી મિશન – ઓઈલ સીડ સહાય યોજનામાંથી નાના ઓઈલ એક્ક્ષ્ટ્રેક્શન યુનિટ (મિનિ ઓઈલ મીલ) બનાવવા માટે યુનિટ કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૨.૫૦ લાખની મર્યાદામાં મે માંથી જે ઓછુ હોય તે મુજબની સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માંગતા જિલ્લાના તમામ ખેડૂતો, FPO, NGO, SHG એ તારીખ ૦૫.૦૮.૨૦૨૪ […]Continue Reading
અમરેલી
હિંસાથી પીડિત વધુ એક મહિલાનું પતિ સાથે સુખદ સમાધાન કરાવી અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સંવેદનશીલ કામગીરી કરવામાં આવી છે. પીડિત બહેનને સંતાનમાં ચાર દીકરીઓ છે. આ બહેનને તેના પતિ દ્વારા માનસિક અને શારીરિક હેરાનગતિ કરવામાં આવતી હતી. જેનાથી કંટાળીને રેલવે સ્ટેશન પર તેમની ચાર દીકરીઓ સાથે અંતિમ પગલું ભરવા માટે ગયા હતા, જ્યાં તેને […]Continue Reading
અમરેલી
ઈફકો ચેરમેન અને સંસ્થા પ્રમુખ દિલીપભાઈ સંઘાણી, ના.દંડક-ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિીયા ની ઉપસ્થિતીમા શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલીત શ્રી મોહનલાલ વિરજીભાઈ પટેલ કન્યા વિર્ધાલય અમરેલી તેમજ તે સંચાલિત ટી.પી.અને એમ.ટી. ગાંધી ગર્લ્સ હાઈસ્કૂલ-પ્રાથમીક શાળાના સંયુકત ઉપક્રમેશાળા પ્રવેશોત્સવ,ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ શૈક્ષણિક સંસ્થા એ જીવનધડતર અને સંસ્કારનું દ્રાર છે, Continue Reading