Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા નોન ટ્રાન્સપોર્ટ વાહનો માટેની નવી સિરીઝ GJ 14 AT & Z 0001 થી 9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૨૮ મે, ૨૦૨૪ સાંજે ૪ વાગ્યા થી તા.૩૦ મે, ૨૦૨૪ સાંજે ૪ વાગ્યા સુધીમાં કરી શકાશે. બિડિંગ સમયગાળો તા.૩૦ મે, ૨૦૨૪ થી તા.૧ જૂન, ૨૦૨૪ સુધી રહેશે. ઈ-ઓકશનનું પરિણામ તા.૧ જૂન, ૨૦૨૪ના Continue Reading
અમરેલી
 ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની જોગવાઇઓ અંતર્ગત અમરેલી શહેર હદ વિસ્તારમાં આવેલી સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી, ખાનગી, સ્લમ તથા અન્ય ક્વાર્ટસ તથા મકાન કે ઇમારત સહિતના તમામ પ્રકારની ઇમારતોમાં રહેતાં હોય કે તેનો ઉપયોગ કરતા હોય કે હિત ધરાવતા હોય તેવી તમામ વ્યક્તિઓએ, કાયદાને આધીન રહી પોતાના મકાનનો ભયજનક ભાગ, જર્જરિત ભાગ તાકીદે ઉતારી લઈ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાની  ૧૨ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ)માં પ્રવેશ સત્ર-૨૦૨૪ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ધો.૧૦ અને ધો.૦૮ પાસ હોય તે કોઈ પણ ઉમેદવાર વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવી શકે છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહે છે તેના માટે જિલ્લાની કોઈ પણ આઈ.ટી.આઈ.નો સંપર્ક કરી શકશે. અમરેલી જિલ્લામાં હાલમાં અમરેલી,  લાઠી,  લીલીયા,  […]Continue Reading
અમરેલી
 હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં ચોમાસાની ઋતુ આગામી તા.૧૯ જૂનથી શરુ થાય તેમ છે. પિયતની સગવડ હોય તેમણે કપાસ પાકના આગોતરુ વાવેતર કરવું જોઇએ અન્યથા પાકના ઉત્પાદન પર અસર થવાની શક્યતા રહે છે. અધિકૃત લાઈસન્સ-પરવાનો ધરાવતા હોય તેવા સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી  કરતી વેળાએ વેપારી […]Continue Reading
અમરેલી
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આજે મણીનગર સ્થિત ઉત્તમ નગર ગાર્ડન પાસે ‘નમો પુસ્તક પરબ’ અંતર્ગત પ્રતિ રવિવારે યોજાતા પુસ્તક પરબ ની આ રવિવારે યોજાયેલી 151મી કડીમાં પુસ્તક પ્રદર્શનની મુલાકાત લીધી હતી. દેશના વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી ચોથી જુલાઈ 2021 ના રોજ ‘નમો પુસ્તક પરબ’નો પ્રારંભ કરવામાં Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી તારીખ 19/ 05/2024 ને રવિવાર ના રોજ અમરેલી જિલ્લા ના કોંગ્રેસ અગ્રણીઓ ની એક અગત્ય ની “કાર્યકર્તા આભાર” મીટીંગ સવારે 09:00 કલાકે,જિલ્લા કોંગ્રેસ કાર્યાલય,જૂનામાર્કેટ યાર્ડ ની અંદર,અમરેલી ખાતે યોજાયેલ છે. આ મીટીંગ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત, પૂર્વ નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી Continue Reading
અમરેલી
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અમરેલી જિલ્લામાં તા.૩૦ મે, ૨૦૨૪ સુધી અમલી રહેશે. જિલ્લામાં સભા-સરઘસ હથિયારબંધી, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. આ Continue Reading
અમરેલી
અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા નોન મોટર સાઇકલ વાહનો માટેની નવી સિરીઝ GJ 14 AN,AQ, AR, AS, BB, BC, BE, BF,  0001 થી 9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૨૪.૦૫.૨૦૨૪ સાંજે ૪ વાગ્યા થી તા.૨૬.૦૫.૨૦૨૪ સાંજે ૪ વાગ્યા સુધીમાં કરી શકાશે. બિડિંગ સમયગાળો તા.૨૬.૦૫.૨૦૨૪ થી તા.૨૮.૦૫.૨૦૨૪ સુધી રહેશે. ઈ-ઓકશનનું પરિણામ તા. ૨૮.૦૫.૨૦૨૪ના રોજ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ(પી.એમ.કિસાન) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને પ્રતિ વર્ષ રુ. ૬,૦૦૦ (ત્રણ સમાન હપ્તામાં) સહાય તેમના ખાતામાં-ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(ડી.બી.ટી.)થી ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજિયાત પોતાના પી.એમ.કિસાન ખાતામાં ત્રણ વિગતો અદ્યતન કરવી જરુરી Continue Reading
અમરેલી
સાવરકુંડલા મારૂતિ નગર ખાતે આવેલ સુપ્રસિધ્ધ સંતશ્રી ધનાબાપુ ના આશ્રમ ખાતે  આગામી તારીખ 19/05 રવિવાર વૈશાખ સુદ અગીયારસ અને 20/05 સોમવાર વૈશાખ સુદ બારસ ના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી ધનાબાપુ ના સ્વરૂપ નું પૂજન, મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, શાંતિ યજ્ઞ, અને ભંડારો યોજાશે. આ તકે કન્યા પૂજન, હેમાજળી, શહેર ના મુખ્યમાર્ગો પર શોભાયાત્રા, સંતો ના […]Continue Reading