અમરેલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી ભરતભાઈ સુતરીયા તા. ૧૮/૦૪/૨૦૨૪ ને ગુરુવારના રોજ વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્રક રજુ કરશે .સવારે ૦૯:૦૦ કલાકે લાઠી રોડ બાયપાસ પાસે,વીર હમીરસિંહજી સર્કલ ખાતે સભા બાદ એક ભવ્ય બાઈક અને કારના રોડ-શો સાથે સમગ્ર અમરેલીની મુખ્ય બજારમાં ફરી અને વિજય મુહુર્તમાં નામાંકન પત્ર રજુ કરશે. આ Continue Reading












Recent Comments