જિલ્લા કલેકટર શ્રી અબોલ જીવ માટે પાણી તેમજ ખોરાકની વ્યવસ્થા કરવા સ્વયંભુ લોકો જોડે તેવી અપીલ કરવામાં આવી વ્રૃંદાવન ગો સેવા ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન દ્વારા જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર શ્રી અજય દહિંયા સાહેબ હસ્તે પક્ષીના માળા તેમજ કુંડા તેમજ ચણ માટે કુંડા મુકવામા આવ્યાઅમરેલી જિલ્લામાં ધમધમતા આ તડકામાં અબોલ જીવ માટે ગુજરાત પ્રાણી કલ્યાણ […]Continue Reading















Recent Comments