સંરક્ષણ દળમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારો માટે વિનામૂલ્યે ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં ઉમેદવારોને રહેવા તથા જમવાની સવલત સાથે શારીરિક અને લેખિત કસોટીની તાલીમ આપવામાં આવશે. રાજ્યના યુવાનો સંરક્ષણ દળમાં ભરતી થાય અને તેમને તે માટે યોગ્ય માર્ગદર્શન અને દિશાઓ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા […]Continue Reading













Recent Comments