Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં માર્ગ અને મકાન વિભાગ વિભાગ (રાજ્ય) તથા માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા નગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓમાં ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદેસર ઓટલા, છાપરા, કેબીનો, કાયમી રેકડીઓ નું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જે લોકોએ પોતાની દુકાન બહાર ઓટલા, છાપરા કાઢેલા હોય તેને અગાઉ સૂચના આપવામાં આવેલ હતી અને મોટાભાગના લોકોએ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઈ સ્કુલ માં ૨૧. જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખુબ ઉત્સાહ સભર ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ મા  લાઠી… દામનગર વિસ્તાર ના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા નગરપાલિકા પ્રમુખ ગોબરભાઇ નારોલા શિક્ષણ સમિતિ ના ચેરમેન ધ્રુવભાઈ ભટ્ટ સતીશબાપુ તુષારભાઇ પાઠક ભાવનાબેન ઉનડકટ ની સવિશેષ ઉપસ્થિતી રહેલ હતી..આ કાર્યક્રમ […]Continue Reading
અમરેલી
દામનગર ના આસોદર ૨૧ મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ, આ દિવસે વધારેમાં વધારે લોકો યોગ તરફ વળે ઋષિ કુળની પરંપરા મુજબ યોગને અપનાવે એ માટે અગાઉથી જ પ્રચાર પ્રસાર કરી ગામ લોકોને અવગત કરવામાં આવેલ હતા. પૂર્વ આયોજન અને નક્કી કરેલા સમય પ્રમાણે આસોદર પ્રાથમિક શાળા ખાતે ગામના અગ્રણી મગનભાઈ કાનાણી લાલજીભાઈ પરમાર આંગણવાડી […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાની તમામ ૧૨ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) ખાતે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા શરુ છે. સત્ર વર્ષ-૨૦૨૪ અંતર્ગત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતાં હોય તેવા ધો.૧૦ પાસ તેમજ ધો.૮ પાસ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવી, પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તા.૩૦ જૂન, ૨૦૨૪ છે.           અમરેલી જિલ્લામાં અમરેલી (94290 Continue Reading
અમરેલી
વર્ષ-૨૦૨૪ના જૂન-જુલાઈ ૨૦૨૪માં પૂરક પરીક્ષાઓ યોજાશે. તા.૨૪.૦૬.૨૦૨૪ થી તા.૦૬.૦૭.૨૦૨૪ દરમિયાન અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ધો.૧૦ (એસ.એસ.સી.) અને ધો.૧૨ (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ ગુજરાત શિક્ષણ બોર્ડની પૂરક પરીક્ષા યોજાશે. જિલ્લાના વિવિધ તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પારદર્શીપણા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ  થાય તે માટે Continue Reading
અમરેલી
અમરેલી પ્રતાપપરા સરકારી ચિલ્ડ્રન હોમ ખાતે તા.૨૧ જૂન ૨૦૨૪ના રોજ અંતેવાસ બાળકો સાથે વિશ્વ યોગ દિવસ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન ચિલ્ડ્રન હોમના અધિક્ષકશ્રી દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રોબેશન ઓફિસરશ્રી એચ.એન. વાણિયા દ્વારા તમામ અંતેવાસ બાળકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મહત્ત્વની જાણકારી આપવામાં આવી. આ કાર્યક્રમ દરમ્યાન યોગ ટ્રેઈનર શ્રી ઇનાયતભાઈ Continue Reading
અમરેલી
બાગાયતી પાકોમાં રક્ષિત ખેતી અંગે ઈમ્પેક્ટ એનાલિસિસ-વ-સેમિનારનું આયોજન બાગાયત કચેરી દ્વારા કરવામાં આવ્યુ હતુ. નેટ હાઉસ-ગ્રીન હાઉસમાં ખેતી કરતાજિલ્લાના ૫૦ થી વધારે ખેડુતો જોડાયા હતા. કાર્યક્રમમાં બાગાયત નિયામક્શ્રી સી. એમ. પટેલ,  સંયુક્ત બાગાયત નિયામક્શ્રી આર. એચ. લાડાણી સહિતના અધિકારીશ્રીઓ ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા. ખેડુતો સાથે ખેતી વિષયક ચર્ચાઓ કરી ખેડૂતોને માર્ગદર્શન Continue Reading
અમરેલી
 વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમરેલી તાલુકા કક્ષા યોગ દિવસની ઉજવણી તરવડા સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે થઈ હતી. આ કાર્યક્રમમાં સંતો, મહાનુભાવો તથા વિદ્યાર્થીઓએ યોગ દિન ઉજવણીમાં ભાગ લીધો હતો. ગુરુકુલના વિશાળ પ્રાંગણમાં વિદ્યાર્થીઓએ વિવિધ યોગ મુદ્રાઓ પ્રસ્તુત કરી હતી.        આ પ્રસંગે તરવડા ગુરુકુલના સંચાલક શ્રી પુરાણી કૃષ્ણપ્રિયદાસજી Continue Reading
અમરેલી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ અને શહેરીની પ્રારંભ કરવામાં આવ્યો  હતો. ઉલ્લેખનીય છે કે, ‘સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0’ નું લક્ષ્ય, શહેરોને સંપૂર્ણપણે કચરામુક્ત કરવાનું છે. સ્વચ્છ ભારત મિશન (શહેરી) ૧.૦ ‘સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત’ અંતર્ગત અમરેલી સ્થિત નગરપાલિકા પ્રાંગણમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી અને Continue Reading
અમરેલી
ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે, मनः प्रशमनोपायो योग इत्यभिधीयते ॥ અર્થાત્ મનને પ્રસન્ન રાખવા માટે યોગ જરુરી છે. ‘યોગ: કર્મસુ કૌશલમ્’ સૂત્રમાં કર્મયોગનું ચિંતન રજૂ થયું છે. યોગ એ આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ છે સાથે યોગ થકી શરીર અને આત્માનું જોડાણ શક્ય બને છે.      ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘સ્વયં અને સમાજ માટે Continue Reading