Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક પાસે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે માં ટુકડામાંથી ટુકડો આપવાના શૈક્ષણિક અભિગમને ચરિતાર્થ કરતાં ધોરણ આઠના વર્ગ શિક્ષકા રેખાબેન એન. પરમાર.. તેણી દ્વારા ધોરણ આઠની શાળાએ આવતી તમામને દીકરીઓને સ્ટીલની સુંદર મજાની ડીશ સપ્રેમ ભેટ તરીકે આપીને પોતાના ઔદાર્યનો પરિચય આપ્યો. આવી ભાવનાઓ વિદ્યાર્થીનીઓમાં વિકસિત કરવા માટે માત્ર વાતો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાની નામાંકિત એવી   સિગ્મા સ્કુલ ઓફ સાયન્સના પ્રાથમિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓને ખીલવવા માટે ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં માર્ગદર્શક શિક્ષક તરીકે  પીનલબેન સુહાગિયા અને  જેમિષાબેન સોલંકીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. એમ મનીષભાઈ વિંઝુડાએ એક યાદીમાં જણાવ્યું હતુંContinue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામ ખાતે સમસ્ત બાળધા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષર્થે આગામી તારીખ ૨૯-૪-૨૪ સોમવાર ચૈત્ર વદ પાંચમ થી ૫-૫-૨૪ રવિવાર ચૈત્ર વદ બારસ સુધી દરરોજ સવારે ૯ થી ૧૧-૩૦ અને બપોરે ૪ થી ૬-૩૦ સુધી શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ ભાગવત સપ્તાહ યોજાશે આ સંગીતમય શૈલીમાં શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ ભાગવત પારાયણ કથાનું પૂજ્ય શાસ્ત્રીશ્રી શરદભાઈ વ્યાસ […]Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ચેત્રીપૂનમ હનુમાનજી ની જન્મ જ્યંતી એ મહા રક્તદાન કેમ્પ નું આયોજન શ્રી ભુરખિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી સમસ્ત દામનગર મિત્ર મંડળ આયોજિત રક્તદાન કેમ્પ ભાવનગર સર ટી હોસ્પિટલ ના બ્લડ બેંક ના સંકલન થી યોજાશે આ અંગે શ્રી ભુરખિયા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના મોટા ઉજળા ગામના સેવાભાવી સુથાર સમાજ ના દલસુખભાઈ રામજીભાઈ ધારૈયા વર્ષોથી એક અનોખો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે.પોતે નિવૃત જીવન ગાળે છે, પરંતુ મિસ્ત્રી કામના જાણકાર હોવાથી નિયમિત શ્રમ કરતા રહે છે અને લાકડા માંથી વૃદ્ધો માટે ટેકણ લાકડી એ પણ જુદી જુદી કલાત્મક ઓપ આપીને બનાવ્યા કરે છે. વાર તહેવારે […]Continue Reading
અમરેલી
ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ હિંદુ ધર્મમાં રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે રામનવમી 17 એપ્રિલ બુધવારના રોજ ઉજવામાં આવી હતી. વર્ષોના સંઘર્ષ બાદ આયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામ નવમી ઉજવણી હોય ત્યારે પોતાના ગામની અંદર આવેલા રામજી મંદિરે દર્શન કરીને દિનચર્યાની શરૂઆત કરી હતી. સાથોસાથ અમરેલી લોકસભા સીટમાં વિવિધ […]Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૪-અમરેલી લોકસભા મત વિસ્તાર માટે તા.૧૮ એપ્રિલ, ૨૦૨૪ને મંગળવારના  રોજ ગ્લોબલ રિપબ્લીકન પાર્ટીની એક વ્યક્તિએ ૦૧, ભારતીય જનતા પાર્ટીની ૦૨ વ્યક્તિએ ૦૬, બહુજન મુક્તિ પાર્ટીની એક વ્યક્તિએ ૦૧ અને ત્રણ અપક્ષ વ્યક્તિઓએ ૦૩ ઉમેદવારી પત્રો ભર્યા હતા. આમ, તા.૧૮ એપ્રિલ,૨૦૨૪ના રોજ અમરેલી જિલ્લામાં ૦૭ વ્યક્તિઓએ ૧૧ ફોર્મ ભરી લોકસભા સામાન્ય ચૂંટણી માટે Continue Reading
અમરેલી
આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ અમરેલી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે મતદાન યોજાશે. ગુજરાત કારખાના ધારા-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ-૧૩૫(બી) (૦૧) મુજબ સંસ્થા-સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના Continue Reading
અમરેલી
વિક્રમ સવંત ૨૦૮૧ ચૈત્ર સુદ નોમ (૯) બુધવાર તા.૧૭-૪-૨૪ શ્રી રામ નવમીના રોજ લુહાર જ્ઞાતિના કુળભૂષણ સંત શ્રી મહાત્મા મુળદાસજીનો નિર્વાણ દિવસ હોય આ પાવન પ્રસંગે સાવરકુંડલામાં ભવ્યાતીભવ્ય શ્રી રામ જન્મોત્સવની શોભાયાત્રામા લુહાર યુવા ગ્રુપ સંત શ્રી મહાત્મા મુળદાજીની પ્રતિમા સાથે જોડાઈ ધન્યતા અનુભવી હતી. આ પાવન પ્રસંગે સાવરકુંડલા તાલુકાના લુહાર પરિવારે હર્ષોલ્લાષ સાથે સંત […]Continue Reading
અમરેલી
રાજકોટ હાલમાં પાણી માટે બેંગલોર જેવા મોટા શહેરમાં પણ પાણીની તંગી ઉભી થાય છે આ રીતે જગ્યા ત્યારથી સવારની કહેવતની જેમ રાજકોટમાં ભયભીત બનવાના બદલે આપણે આજથીજ નક્કી કરીએ કે આપણે પાણી માટે આત્મનિર્ભર થવુંજ છે? તો સંપૂર્ણ લોક ભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૧૪૫ થી વધુ ચેકડેમો રીપેર, ઉંડા,ઉંચા કરવા અને નવા […]Continue Reading