Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લામાં સાંસ્કૃતિક વારસા અને સર્જનાત્મકતાને ઉજાગર કરતી ૧૩ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાઓમાં ૭ થી ૧૩ વર્ષની વય જૂથના બાળકો ભાગ લઈ શકશે, તા.૧૨ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી.રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે યોજાતા જિલ્લા, ઝોન, રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાઓ પૈકી આ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની જુલાઈ માસની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા અને લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના પ્રજાકીય પ્રશ્નોની Continue Reading
અમરેલી
અમરેલી આવાસ યોજનામાં વિસંગતા દુર કરવા રાજ્ય ના મંત્રી બાબરીયા ને રજુઆત ડો.આંબેડકર આવાસ યોજનામાં તા. ૨૯/૬/૨૦૧૫ના ગુજરાત સરકાર શ્રીના સામાન્ય ન્યાય અને અધિકારીતા વિભાગ ઠરાવ ક્રમાંક અબડ/૧૦૨૦/૦૩ /૧૩૦૩/હ/સચિવાલય-ગાંધીનગર તા. ૨૯/૦૬/૨૦૧૫ ના પત્રથી લાભાર્થી પોતાનું મકાન બનાવવા માટે જે વ્યક્તિના નામે હાલમાં ભોય તળીયે મકાન હોય તેના પ્રથમમાળ ઉપર તેમના પુખ્ત વયના પુત્ર તથા ભાઈને જમીન Continue Reading
અમરેલી
તારીખ ૨૬-૦૭-૨૦૨૪ને શુક્રવારે  નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લા પોલીસની વ્યાજખોરી નાબુદી ઝુંબેશ અંતર્ગત વ્યાજ ખોરી નાબૂદી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો પ્રારંભ સર્વધર્મ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. ત્યારબાદ કોલેજના પ્રિન્સીપાલ ડો. એસ.સી.રવિયા એ મહેમાનોનું શબ્દોથી સ્વાગત Continue Reading
અમરેલી
ચિતલ માં ૧૦૭ મો  નેત્રયજ્ઞ સ્વ. રવિદાસ દેસાણી ની સ્મૃતિ માં યોજાઇ ગયો ચિતલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ ચિતલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે  બિપીનભાઈ દેસાણી ના સહયોગ થી ૧૦૭ મોં નેત્રનિદાન અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દંતયજ્ઞ સ્વ.રવિદાસ દેસાણી ની સ્મૃતિમાં રાજેશભાઈ વિઠલાણી […]Continue Reading
અમરેલી
*જાફરાબાદ ની જનતા દિવસે અને દિવસે સમસ્યાથી ઘેરાતી જાય છે નાના માણસોના કોઈ કામ થતા નથી જાફરાબાદ તાલુકા પંચાયત હોય કે જાફરાબાદ મામલતદાર કચેરી હોય કે જાફરાબાદ પીજીવીસીએલ ની કચેરી હોય જાફરાબાદ નગરપાલિકા હોય એક પણ જગ્યાએ નાના માણસોના કામ નથી કોઈને આવાસ ના નવા મકાન નથી મળતા કોઈનું રેશનકાર્ડ અલગ થયું હોય તો રેશનકાર્ડ […]Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લામાં ભારતીય જનતાપાર્ટી તેમજ યુવા મોરચા દ્વારા  કારગીલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ ની પૂર્વ સંધ્યાએ દેશ ભક્તિના ગીતો સાથે  મશાલ રેલીઓ નું  આયોજન કરવા માં આવ્યું .અમરેલી,સાવરકુંડલા,રાજુલા,બગસરા,લીલીયા,દામનગર,ચલાલા, બાબરા,કુકાવાવ,ધારી,લાઠી સહીત ના મંડળો માં કાર્યક્રમો યોજાયા  કારગીલ વિજય દિવસ (તા. ૨૬ જુલાઈ) સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે. લગભગ ૩ મહિના સુધી ચાલેલા Continue Reading
અમરેલી
દામનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત કારગીલ યુધ્ધ વિજય દીને શહીદ વીર જવાનો ને વીરાજંલી અર્પવા મશાલ રેલી યોજાય હતી કારગીલ વિજય દિવસ ની ઉજવણી ની રેલી શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ ખાતે થી પ્રસ્થાન થઈ શહેર નાં સરદાર ચોક થઈ મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી હતીભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ભારતીય […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે કારગિલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ ની પૂર્વ સંધ્યાએ યુવા ભાજપ અને સાવરકુંડલા ભાજપ દ્વારા મશાલ રેલી નું આયોજન કરી દેશભક્તિનો જુસ્સો દર્શાવ્યો હતો. સાવરકુંડલા ના મહુવા રોડ ખાતે આવેલ  પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉપવનના શહીદ સ્મારક થી શરૂ થઈને આ મશાલ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ મશાલ રેલીમાં  ગુજરાત પ્રદેશ ભાજપના […]Continue Reading
અમરેલી
કારગીલ વિજય દિવસ (તા. ૨૬ જુલાઈ) સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે. લગભગ ૩ મહિના સુધી ચાલેલા ભારત-પાકિસ્તાન કારગીલ યુદ્ધ દરમિયાન, આપણા બહાદુર સૈનિકોએ ૨૬ જુલાઈ, ૧૯૯૯ના રોજ કારગીલમાં વિજય મેળવ્યો હતો. દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને વિવિધ કાર્યક્રમો દ્વારા  ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કારગીલ વિજય […]Continue Reading