Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં કેસો સામે આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્વે તેમજ મેલેથીયોન ડસ્ટિંગ પાઉડર છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ તાલુકા સ્થળે આવી કામગીરીમાં સતર્કતા દાખવવા અને આવો કોઈ શંકાસ્પદ કેસ જણાય […]Continue Reading
અમરેલી
ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં અન્ય વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવાના નિર્ધારને પરિપૂર્ણ કરવાના હેતુથી અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા સેવા સદન – કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘વિકસિત અમરેલી @ ૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ’  અતંર્ગત જિલ્લાના અધિકારીશ્રીઓ માટેના વર્કશોપનું આયોજન Continue Reading
અમરેલી
દામનગર શહેરી વિસ્તારોમાં પાણીજન્ય રોગ તેમજ વાહક જન્ય રોગ અટકાયતીના કામગીરીના ભાગરૂપે હાઉસ ટુ હાઉસ પોરાનાશક કામગીરી, ક્લોરીનેશન કામગીરી તેમજ ખાડા ખાબોચિયામાં દવા છટકાવ અને બળેલ ઓઇલ નાખીને મચ્છર ઉત્પત્તિ સ્થાનો ની અટકાયત કામગીરી કરવામાં આવેલ. જેમાં લાઠી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. આર આર મકવાણા સાહેબ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જરખીયાના મેડિકલ ઓફિસર શ્રી ડો. […]Continue Reading
અમરેલી
સવા ગીણ અને સવ સમાવેશી બજેટ રજૂ કરવા બદલ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામત્રી શ્રીમતી નિમલા સીતારમણનો આભાર – શ્રી કાછડીયાઆજ તા. ૨૩ જુલાઈ ૨૦૨૪ ના રોજ સસદમા માન. કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્રારા પ્રસ્તુત કરવામાં આવેલ વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટને પૂવ સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આવકારેલ છે અને સવાગીશ, સવ […]Continue Reading
અમરેલી
લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત લાઠી તાલુકા ના બાળક ની જન્મજાત ખામી નિવારવા પ્લાસ્ટિક સર્જરી દ્વારા સારવાર કરાઈ. લાઠી તાલુકા ના ઇંગોરાળા ગામ ના ગગજી ડાંભલા ના બાળક ને જન્મજાત મૂત્ર માર્ગ ની ખામી હોવાનું નિદાન થયું હતું. જેના ઓપરેશન અને સારવાર માટે અંદાજીત ખર્ચ […]Continue Reading
અમરેલી
અમરેલી ગુરુ પૂર્ણિમા મહોત્સવ અને ગુરુ પૂજન ના પવિત્ર દિવસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ છાત્ર પરિષદ દ્વારા અમરેલી શહેરના દરેક આશ્રમો અને દેવ મંદિરોમાં  સંતોનું પૂજન અને ભગવાનના ચરણોમાં શ્રીફળ સાકરનો પડો અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક માનનીય ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા ના આદેશ મુજબ […]Continue Reading
અમરેલી
રાજ્યને આગામી ૦૫ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલથી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે. ઝેરયુક્ત રસાયણિક ખાતરોના ઉપોયગ વગર દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની સાથે સાથે પ્રાકૃતિક પદાર્થો યુક્ત દવાઓના ઉપયોગ વાળી કૃષિ કરી અને ખેત ઉપજ વધી શકે છે અને તે […]Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં રેગ્યુલર સફાઈ અને કચરો ઉપાડવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ શહેરીજનો અને વેપારીઓ સફાઈ કાર્ય થઈ ગયા બાદ પણ કચરો જાહેરમાં ફેંકી ગંદકીનું સામ્રાજ્ય કરતા હોવાના કારણે આવા લોકો સામે પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથો સાથ પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ કરનાર કે ઉપયોગ કરનાર ને પણ […]Continue Reading
અમરેલી
નકલી જંતુ નાશક દવા ની ફેકટરી માજી કૃષિમંત્રી પરિવાર ની ખેતી ની જમીન માં બિનખેતી વગર ઇન્ડસ્ટ્રીઝ ઉપીયીગ કેમ ? કૌભાંડ ના મુખ્ય સૂત્રધાર ને તુરંત જાત જમીન ઉપર મુક્ત રિમાન્ડ કે તપાસ નહિ  નકલી જંતુ નાશક દવા બનાવતી ફેકટરી સામે   ઉત્પાદક પુથકરણ પ્રક્રિયા લાયસન્સ સર્ટીફિકેશન ટેગ કોવિલિટી કન્ટ્રોલ વેચાણ નિયમન જેવી કોઈપણ  તપાસ પોલીસે […]Continue Reading
અમરેલી
દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી. ની ૨૭ મી વાર્ષિક સાધારણ સભા મંડળીના સ્થાપક ચેરમેનશ્રી હરજીભાઈ નારોલાના અધ્યક્ષ સ્થાને મળી હતી. વાર્ષિક હિસાબો રજુ કરતા નારોલાએ જણાવ્યું હતું કે ગત વર્ષ દરમ્યાન મંડળીએ ૭૦,૮૮ લાખનો ચોખ્ખો નફો કરેલ છે. મંડળીનું શેર ભંડોળ ૬૪,૧૯ લાખ, રીઝર્વ ફંડ ૧૮૬,૭૯ લાખ, અન્ય ફંડો ૨૯૯,૩૩ લાખ છે. મંડળી નું […]Continue Reading