Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
ભાજપના રાજમાં ડિજિટલ ઇન્ડિયાના બણગા ફૂકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે, છેલ્લા ૧૦ દિવસથી ખેડૂતો ૭/૧૨ તથા ૮-અ ઓનલાઇન કઢાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ સર્વર ઠપ્પ હોવાથી ૭/૧૨ અને ૮-અ નીકળતા નથી, જેને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, ખેડૂતોને ખેતીવાડીમાં નવું વીજ કનેક્શન તથા સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ફરજિયાત […]Continue Reading
અમરેલી
આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ તેમજ અમરેલી જીલ્લા ભાજપના માર્ગદર્શન તળે સાવરકુંડલા તાલુકા ભાજપની કારોબારી મંડળ ધારાસભ્યશ્રીના “અટલધારા” કાર્યાલય પાસે પ્રમુખશ્રી જીવનલાલ વેકરીયાના અધ્યક્ષ સ્થાને તેમજ મંડળ પ્રભારી શ્રી મનોજભાઇ મહીડાની હાજરીમાં મળી હતી. આગામી લોકસભા ચુંટણીની તૈયારી કરવા માટે તેમજ સંગઠનને વધુ સક્રીય બનાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા સ્વાગત Continue Reading
અમરેલી
ડી. ડી. ગિરનાર દ્વારા નવા વર્ષને વધાવતો કાર્યક્રમ તા. ૨-૧-૨૦૨૪ ના રોજ અમદાવાદ દૂરદર્શન કેન્દ્રમાં યોજાયો હતો. ‘કંકોત્રીથી કન્યાવિદાય’ કાર્યક્રમમાં લાગણીભીનાં લગ્નગીતોનો જાજરમાન જલસો ૫૦ કલાકારો દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં શ્રોતાઓ ગીતોના તાલે ઝૂમ્યા હતા. પ્રથમવાર લગ્નની દરેક વિધિ વિશે સુંદર સમજૂતી સાથે એના ગીત પ્રસ્તુત થયા હતા. કેન્દ્ર અધ્યક્ષ સત્યજીત Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે લગભગ પંદર દિવસ પહેલાં જ શહેરના પતંગ રસિયાઓ દ્વારા ઉતરાયણ પર્વ મનાવા માટે ખૂબ ઉત્સાહિત જોવા મળે છે. એટલે પંદર દિવસ પહેલાં જ  પતંગ ઉડાડવાની શરૂઆત થઈ જાય છે. સાવરકુંડલા શહેરના ઘણા  વિસ્તારોમાં આ સંદર્ભે પતંગ રસિયાઓ માટે પતંગ અને દોરીના ઠેર ઠેર વેચાણ થતાં જોવા મળે છે. સાવરકુંડલા શહેરમાં  પતંગના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે બાળપણનાં વિદ્યાર્થીકાળનાં હૃદયને સ્પર્શવાની ઝંખના એ સૂત્રને હ્રદયસ્થ કરવા માટે તારીખ ૭-૧-૨૦૪ ના રોજ લોહાણા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોહાણા વિદ્યાર્થી ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન,  ભૂતપૂર્વ ગૃહમાતા ગૌ.વા. પુષ્પાબેન ભાઈલાલભાઈ કારીયા માટે માતૃવંદના તેમજ ભૂતપૂર્વ ગૃહપતિઓ અને સમાજના Continue Reading
અમરેલી
        ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા Continue Reading
અમરેલી
આગામી તા.૨૪ જાન્યુઆરી, ૨૦૨૪ને બુધવારના રોજ બાબરા તાલુકા સ્વાગત કાર્યક્રમ બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૫ જાન્યુઆરી,૨૦૨૪ સુધીમાં તાલુકા મથકે મામલતદારશ્રીની કચેરી, બાબરા ખાતે પહોંચતા કરવા. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે. ગ્રામ સ્વાગતના પ્રશ્નો ગ્રામ પંચાયત કચેરીથી કોમ્પ્યુટરમાં ઓનલાઈન Continue Reading
અમરેલી
વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.૦૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ જિલ્લાના ૯ ગામડાઓના ૩,૭૫૪ નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવ્યા હતા. Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે રથ ફેરવવામાં આવશે. ૯૮-રાજુલા જાફરાબાદ વિધાનસભા મતદાર વિભાગના વિવિધ વિસ્તારોમાં તા.૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી આ રથ ફરશે.           જાન્યુઆરી-૨૦૨૪ દરમિયાન સવારે ૧૦.૩૦ વાગ્યાથી આ રથ ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે કામગીરી Continue Reading
અમરેલી
પ્રખર ગૌસેવક, પ્રેમ અને વાત્સલ્યની મૂર્તિ, સોમનાથ દાદાના પરમ ઉપાસક પ્રાતઃ સ્મરણીય શ્રી ઉષામૈયાના ૮૫માં પ્રાગટ્ય દિવસે સદભાવના ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હોય તેમાં આજરોજ હોમગાર્ડ જવાન કેતન ડી પંડ્યા દ્વારા ૮૦ મી વાર રક્તદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો રાષ્ટ્ર સેવા સાથે માનવ સેવા કરવાની ભાવના એ જ કેતનભાઈનો જીવનમંત્ર છે. વળી પ.પ્.શ્રી […]Continue Reading