અમરેલી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- અમરેલી દ્વારા અમરેલી જિલ્લા કલેકટર શ્રી ને કથાકાર રાજુ ગોસ્વામીના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું.. ગત ૧૯/૦૫/૨૪ ના રોજ ઉના તાલુકાના સીમર ગામમાં વ્યાસપીઠ પરથી કોળી અને ઠાકોર સમાજ વિશે અભદ્ર વાણી વિલાસ કરેલ હતો.જેનાથી અમારા સમાજમાં અતિ રોષ છે, અને તેમના શબ્દોને અમો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.. ભવિષ્યમાં […]Continue Reading


















Recent Comments