Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
લાઠી શહેર માં ઉદારદિલ દાતા દેસાઈ પરિવારે વર્ષ ૨૦૦૭ મા આ જનકુટીર બનાવી હતી અને સ્થાનિક પાલિકા ને સોંપી હતી દાતા દાન દઇ અલિપ્ત થતા હોય અને દાન સ્વીકારનાર ની જવાબદારી શરૂ થતી હોય છે પણ દીધેલા દાન નો સદુઉપીયોગ નહિ થતા દાત નું દિલ ત્યારે દ્રવી ઉઠે જ્યારે દાન નો હેતુ સિદ્ધ ન થાય […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના ૬૦ થી વધુ વિસ્તારો માં નિયમિત સફાઈ થતી નથી તેમાં પણ મુખ્ય બજારો ની સફાઈ સેવા રવિવારે બંધ રાખવાનો વિચિત્ર નિયમ કોણે કર્યો હશે ? આવશ્યક સેવા ઓ બંધ રાખી બચત કે કરકચર કરવા ના નામે શાસકો પોતા ની શેરી ઓ બજારો નિયમિત સાફ કરાવી બંધારણ થી વિરુદ્ધ જાતે વિશેષાધિકાર ભોગવી પ્રજા […]Continue Reading
અમરેલી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ – 10 ની પરીક્ષામાં શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ -હબુકવડનાં વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક સાથે વિશેષ સિદ્ધિ મેળવી છે. જેમાં *ગાંગાણી યુક્તિબેન ભાવેશભાઈ ( 99.59 PR ) સાથે પ્રથમ ક્રમાંક , ડોડીયા મિત મુકેશભાઈ ( 99.28 PR ) સાથે દ્વિતીય ક્રમાંક , પરમાર વિજય બાબુભાઇ […]Continue Reading
અમરેલી
દેવભૂમિ દેવળીયા ના રહેવાસી હર્ષદભાઈ મહેતા ના પોત્ર જ્યોત ભાઈ નો પ્રથમ જન્મદિવસ નિમિત્તે આજે શ્રી શિવ રુદ્રાભિશેક સાવરકુંડલા સ્થિત માનવ મંદિર માં મંદ બુદ્ધિ ના બાળકો ને ભોજન કરાવી અને સર્વ ત્યાંના બાળકો ને મીઠાઈ થી મો મીઠું કરાવી રાજી કર્યા હતા અને આવી રીતે ઉજવણી કરી આખા પરિવાર ખુશી ની લાગણી વ્યક્ત કરી […]Continue Reading
અમરેલી
સરકાર દ્વારા થતા વિકાસના કામોમાં નબળી ગુણવત્તાના કામો સામે હંમેશા અવાજ ઉઠવતા ધારાસભ્ય મહેશ કસવાળાએ કોઝવેના કામમાં થતી લોલમલોલ સામે લાલ આંખ કરીને કલેકટરને નબળી ગુણવતાની કામગીરી કરનારા સામે પગલાંભરવાનો પત્ર પાઠવ્યો હતો જાણવા મળતી માહિતી મુજબ સાવરકુંડલા એ.ટી.વી.ટીયોજના તથા ધારાસભ્ય ફંડની ગ્રાન્ટથી બનેલ કોઝવેની (વર્ષ ૨૦૨૩/૨૪) નબળીકામગીરી બાબતે સાવરકુંડલાના નિષ્ઠાવાન ધારાસભ્ય Continue Reading
અમરેલી
અખાત્રીજના મંગલ દિવસે બ્રાહ્મણો ના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજી ની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સનાતન સંસ્કૃતિ અને ઋષિમુનિઓની રળિયાત છે. વેદ-ઉપનિષદ, પુરાણો, શાસ્ત્રોની રચના કરી વિચાર, વિજ્ઞાન, વીરતા વિનમ્રતા, વિશાળતા અને વિદ્યા જેવા વિવિધતા થકી માણસાઇના પાઠ શીખવી અમરતા પ્રાપ્ત કરી લેનાર ઋષિમુનિઓની જન્મ જયંતિ ની ભક્તિ સભર ઉજવણી કરવામાં આવે છે […]Continue Reading
અમરેલી
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના વતની પત્રકાર કમલેશભાઈ રાવરાણી ની સુપુત્રી ખુશીબેન રાવરાણી ધોરણ 12 કોમર્સ બોર્ડ માં 97.25 PR. મેળવી  સમસ્ત વાણંદ સમાજ નું ગૌરવ તેમજ રાવરાણી પરિવાર તથા સુલતાનપુર ગામ નું નામ રોશન કર્યું છે.Continue Reading
અમરેલી
માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી ઇફકોમાં જ્યારે બીજી વખત બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાયા છે તેમજ જોગાનુજોગ ૧૨  મે ૨૦૨૪ ના રોજ ૭૦ વર્ષ પૂર્ણ કરી ૭૧ માં વર્ષ માં પ્રવેશી રહેલ છે ત્યારે ૧૨ મે અને રવિવારના રોજ, અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારે ૯ કલાક થી બપોરે ૧૨  કલાક સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સ્નેહી […]Continue Reading
અમરેલી
દિલ્હી ખાતે ઇકોના નવા બોર્ડની  મીટીંગ આજે યોજાયેલ જેમાં ઇફકોના નવા ચેરમેન તરીકે બોર્ડ ઓફ ડાયરેક્ટર ની મિટિંગમાં સર્વાનુંમતે ચેરમેન તરીકે શ્રી દિલીપભાઈ સંઘાણી અને વાઇસ ચેરમેન તરીકે બલવીર સિંહની વરણી કરવામાં આવેલ માનનીય દિલીપભાઈ સંઘાણી નો પ્રસ્તાવ ઉત્તરાખંડના રાજ્યના ઇફ્કો ના ડિરેક્ટર ઉમેશ  ત્રિપાઠી મુકેલ જ્યારે હરિયાણાના ડિરેક્ટર પ્રહલાદસિંહ તેમને ટેકો આપેલ એવી જ Continue Reading
અમરેલી
 ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા (લુ લાગવાથી) માટે તકેદારીના પગલા ભરવા આવશ્યક છે. હાલમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હોય છે જે વધુ પડતી ગરમી મનુષ્યના આરોગ્ય માટે હાનિકારક છે. લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન વધે છે. ગરમીના વધારાના કારણે […]Continue Reading