Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
લાઠી શહેર માં સબ રજીસ્ટર કચેરી જુના દરબાર ગઢ માંથી સ્થળાંતર થઈ તાલુકા મામલતદાર કચેરી કમ્પાઉન્ડ માં સાંકડી જગ્યા માં જનસેવા ની બાજુ માં બેચે છે પણ સ્વર્ણિમ મુખ્ય મંત્રી યોજના બાદ લાઠી પ્રાંત કચેરી અમરેલી માર્ગ કાંઠે વિશાળ પરિસર માં બની કાર્યરત બની તેની બાજુ માં પ્રાંત સાહેબ ના બંગલા ને લાગી ને ભવ્ય […]Continue Reading
અમરેલી
દેવાધિદેવ મહાદેવની પ્રસન્નતા મેળવવા માટે શિવભક્તો વિવિધ રીતે અભિષેક, મંત્ર જાપ, હવન કરતા હોય છે ત્યારે સાવરકુંડલા શહેરના સોમનાથ પદયાત્રા સંઘ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રતિ વર્ષ સાવરકુંડલા થી સોમનાથ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા મુજબ સતત ૩૦ માં વર્ષે પણ સાવરકુંડલા થી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની વિવિધ સરકારી કચેરી ઓ સ્વર્ણિમ મુખ્ય મંત્રી યોજના અંતર્ગત શહેર ના દર્શનિક ભાગે અતિ સુવિધા યુક્ત બની ગઈ જુના કચેરી કમ્પાઉન્ડ માંથી પાલિકા પોલીસ સહિત ની કચેરી ઓના દફ્તરો મુખ્ય માર્ગ કાંઠે સ્થળાંતર થયા પણ દામનગર શહેર ની રેવન્યુ કચેરી નો  ૧૯૬૧ માં અમરેલી જિલ્લા ની પુનઃ રચના માટે અમારા દામનગર તાલુકા […]Continue Reading
અમરેલી
સામાજિક પ્રવૃત્તિ અંતર્ગત અંધત્વ નિવારણ દૂર કરવાના હેતુસર શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના ઉપક્રમે તેમજ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), સુદર્શન નેત્રાલય અમરેલી અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઇના આર્થિક સહયોગથી દસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ ઉમિયા માતાજી મંદિર ઉમિયાધામ લીલીયા મોટા મુકામે તા.૦૧-૦૮-૨૦૨૪ ને ગુરુવાર સવારે ૯-૦૦ કલાકે આયોજીત Continue Reading
અમરેલી
સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક ગ્રામ્ય કક્ષાએ કાર્યરત કર્મચારીશ્રીઓની તાલીમ યોજાઈ હતી. ઘન અને પ્રવાહી કચરાના યોગ્ય, સુચારુ અને કાયમી નિકાલ કરવા માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાન અમદાવાદ દ્વારા તાલુકા કક્ષાના બ્લોક કો-ઓર્ડીનેટર,  કલસ્ટર કો-ઓર્ડિનેટર અને Continue Reading
અમરેલી
કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના કરી છે,  આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિમાં કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પ્રાકૃતિક કૃષિ એ ગૌ આધારિત કૃષિ છે. સમગ્ર ગુજરાતમાં જગતના તાત એવાં ખેડૂતો હવે પરંપરાગત કૃષિથી પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી રહ્યા છે.  એક અંદાજ મુજબ અમરેલી જિલ્લાના […]Continue Reading
અમરેલી
અમરેલી દેશ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના વૉકલ ફોર લોકલ ના સૂત્રને સાર્થક કરવા ભાગ્યલક્ષ્મી મહિલા સોસાયટી લિમિટેડ દ્વારા મહિલાઓ ને આત્મનિર્ભર બનાવવા હેન્ડીક્રાફ્ટ તેમજ મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે એક્ઝિબિશન નું આયોજન કરાયું.જેમાં અમરેલીના ૨૦૦૦ કરતાં વધારે નાગરિકોએ મુલાકાત લઈ બહેનોને પ્રોત્સાહિત કર્યા તેમ જ સ્થાનિક વેપારીઓ પાસેથી માલ ખરીદવા જાગૃતિ માટે ઝુંબેશ Continue Reading
અમરેલી
દામનગર શહેરી વિસ્તાર સહિત ૨૫ થી વધુ ગ્રામ્ય ના જાહેર જળાશયો ની સ્થળ વિઝીટ કરતા ભારતીય જનતા પાર્ટી ના કિસાન મોરચા નાં અગ્રણી ઓ પ્રમુખ જ્યંતીભાઈ બી નારોલા મનસુખભાઈ નારોલા મંત્રી ભીખુભાઈ કાનાણી ધીરુભાઈ પુનાભાઈ નારોલા શહેર ભાજપ મંત્રી સતીષગિરિ ગોસાઈ શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ નારોલા નગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ધીરુભાઈ જાડા આર.કે નારોલા […]Continue Reading
અમરેલી
અમરેલી – અમરેલી-વડિયા-કુંકાવાવના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના યુવાન અને ઉર્જાવાન નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હૈયે ખેડૂતો અને પ્રજાનું હીત સમાયેલું છે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકા અને અને અમરેલી તાલુકામાં લોકદરબાર યોજી અને પ્રજાના પ્રશ્નોનું સમાધાન લાવવા માટે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ એક પહેલ કરી હતી. આ લોક દરબારમાં અમરેલીના વડિયા અને અમરેલી Continue Reading
અમરેલી
અમરેલી- અમરેલી-વડિયા-કુંકાવાવ તાલુકાના યુવા અને ઉર્જાવાન ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હૈયે હંમેશા ખેડૂતો અને પ્રજાજનોનું હીત રહેલું છે. અમરેલી-વડિયા-કુંકાવાવના પ્રાણ પ્રશ્ન પાણીના મુદ્દે એક પછી એક વિકાસ કાર્ય કરી અને ૯૫ અમરેલી વિધાનસભાના સમગ્ર વિસ્તારને પાણીદાર બનાવા કર્તવ્યબદ્ધ ધારાસભ્ય વેકરીયાની ધારદાર રજૂઆતોના પગલે નર્મદા-જળસંપત્તિ અને પાણી Continue Reading