Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની મજાદર પ્રાથમિક શાળા, ડુંગર કુમાર શાળા નં.-૧ પ્રાથમિક શાળા, ડુંગર કન્યા શાળા તથા રીંગણીયાળા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલ – કમ -કુકની જગ્યાઓ પર માનદ વેતનથી ઉમેદવારોની આવશ્યકતા છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી તા.૨૫ જુલાઇ, ૨૦૨૪ના રોજ બપોરે ૦૨ કલાક સુધીમાં રાજુલા તાલુકા મામલતદાર કચેરી રજિસ્ટ્રી શાખામાં રજૂ કરવી. આ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના અભિયાનને વેગ મળે તે માટે આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના ફાર્મની મુલાકાત લીધી હતી. પ્રાકૃતિક કૃષિના સકારાત્મક પરિણામોની ચર્ચા કરીને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જરુરી નિરીક્ષણો કર્યા હતા.અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર તેમજ કુંકાવાવ તાલુકાના ઇશ્વરિયાના ખારેક પાકમાં સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની મુલાકાત Continue Reading
અમરેલી
 રાજ્યના કેટલાક જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. આ રોગના સંક્રમણને પ્રસરાતું અટકાવવા માટે અગમચેતી એ જ સલામતી છે. આ વાયરલ ઈન્ફેક્શન નો પ્રથમ કિસ્સો ૧૯૬૫ માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો હતો જેથી તે ચંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે. ચંદીપુરા વાયરસ-“વેસીક્યુલોવાયરસ”-રર્હેબડો વાયરીડીયએ કુળનો છે. આકારમાં(બંધુકની) બુલેટ જેવો છે. ચંદીપુરા Continue Reading
અમરેલી
 ચોમાસુ ઋતુ માટે જરુરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે કાળજી રાખવા માટે અમરેલી જિલ્લાનાં ખેડૂતોને અનુરોધ છે. છેતરપીંડીથી બચી શકાય તે માટે, ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાઈસન્સ-પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. લાઈસન્સ-પરવાનો ધરાવતા ન હોય Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી.અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ, જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે સમિતિને માર્ગદર્શન Continue Reading
અમરેલી
તમામ કો-ઓપરેટિવ્ઝ વચ્ચેનો સહિયારો સહકાર અંતર્ગત પાયાના સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવા માટે અમરેલી સ્થિત કોલેજ ઓફ ડેરી સાયન્સ(શેડુભાર) ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષા સમીક્ષા બેઠક યોજાઇ હતી.સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ, સહકારથી સમૃદ્ધિ અંતર્ગત અમરેલી ખાતે યોજાયેલ બેઠકમાં જણાવ્યુ Continue Reading
અમરેલી
રાજ્યમાં આગમી પાંચ વર્ષમાં સો ટકા પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા માટે મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે.  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્મન કર્યુ હતું. આ કડીના ભાગરુપે રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભગીરથ પ્રયાસો Continue Reading
અમરેલી
દામનગર ગુજરાત માં તોડવામાં આવી રહેલા હજારો મંદિરો ના વિરૂધ્ધ માં આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ દ્રારા અભિયાન.ભારત ધર્મ નો દેશ છે, ધર્મ નું કેન્દ્ર ભગવાન છે, પૃથ્વી ઉપર ભગવાનની પૂજા નુ સ્થાન મંદિર છે. ગુજરાત સરકાર ના આદેશ થી ગુજરાત માં ૨૫૦૦૦ કરતા વધુ મંદિરો તોડવા માટેની નોટીસ અપાયેલ છે, પ્રાચિન મંદિરો તોડવામાં આવી રહ્યા છે.આંતરરાષ્ટ્રીય […]Continue Reading
અમરેલી
દામનગર વેજનાથ મહાદેવ ના સાનિધ્ય માં જ્યાં પાર્વતી વ્રત નો કુમારિકા  બહેનો દ્વારા પ્રારંભ  અંખડ સૌ ભાગ્યવતી ની કામના સાથે સુખ શાંતિ સમૃદ્ધિ માટે કુમારીકા બહેનો ના વ્રત નો ઉત્સાહ ભેર પ્રારંભ અષાઢ સુદ તેરસ થી પ્રારંભયેલ જ્યાં પાર્વતી વ્રત અષાઢ વદ ત્રીજ સુધી અવિરત ચાલતા આ વ્રત માં કુમારિકા ઓ દ્વારા સતત પાંચ વર્ષ […]Continue Reading
અમરેલી
ગુજરાતમાંછેલ્લા 30 વર્ષથી ભાજપનુંશાસન છે અનેઆ ભાજપના શાસનમાંગુજરાતની જનતાની આર્થિક સ્થિ તિ ખૂબ જ કથળી ગઈ છે, ભાજપના રાજમાંગરીબોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, આજે સમગ્ર ગુજરાતની ૭ કરોડની કુલ વસ્તી માંથી ૪ કરોડ કરતાંપણ વધુલોકો ગરીબી રેખા નીચેજીવન જીવવા માટે મજબૂર બની ગયા છે, વધતી જતી બેફામ મોંઘવારીન લીધેગરીબ પરિવારોનેપોતાના ઘરનુંગુજરાન ચલાવવુંપણ ખૂબ […]Continue Reading