Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓનીસુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, દ્વારા અમરેલી જીલ્લામાં સોશિયલ મીડીયા સંબધિત તેમજ ફાઇનાન્શ્યલ ફ્રોડ ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય. જેથી, પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહીત પ્રવૃતિ કરતા ઇસમોને ઝડપી પાડવા શ્રી ચિરાગ દેસાઇ, નાયબ પોલીસ અધિક્ષક, Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના  બગસરા તાલુકાના બગસરા હોમગાર્ડ યુનિટ ના બે મહિલા હોમગાર્ડ બહેનો ને પ્રસુતિ સહાય નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય હોમગાર્ડ  કલ્યાણ નિધિ બોર્ડ માંથી હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ ડાયરેક્ટર જનરલ મનોજ અગ્રવાલ ની સૂચનાથી અને વડી કચેરી ગુજરાત રાજ્ય હોમગાર્ડ દ્વારા હોમગાર્ડ જવાનો ના વેલ્ફેર ફંડ સહાય અને હોમગાર્ડ કલ્યાણ નિધિ […]Continue Reading
અમરેલી
સરકારશ્રી ના નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત અમરેલી શહેર માં ૦૧/૦૬/૨૦૨૪ થી ૧૫/૦૬/૨૦૨૪ સુધી શહેરમાં આવેલ એન્ટ્રી ગેટ, હેરીટેઝ બિલ્ડીંગ, સ્ટેચ્યુ પાર્ક ગાર્ડન, બ્રીજ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ટેક્સી સ્ટેન્ડ, જાહેર રસ્તા ધાર્મિક સ્થળો, ટુરિસ્ટ પ્લેસ, શાકભાજી માર્કેટ, મોલ, સરકારી રહેણાંકો, પબ્લિક ટોઇલેટ, સ્લમ વિસ્તાર, વિગેરે સ્થળો પર સાફ-સફાઇ અભિયાન તેમજ કેમ્પેનની કામગીરી હાથ Continue Reading
અમરેલી
જિલ્લા કલેકટર શ્રી અબોલ જીવ માટે પાણી તેમજ ખોરાકની વ્યવસ્થા કરવા સ્વયંભુ લોકો જોડે તેવી અપીલ કરવામાં આવી વ્રૃંદાવન ગો સેવા ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન દ્વારા જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર શ્રી અજય દહિંયા સાહેબ હસ્તે પક્ષીના માળા તેમજ કુંડા તેમજ ચણ માટે કુંડા મુકવામા આવ્યાઅમરેલી જિલ્લામાં ધમધમતા આ તડકામાં અબોલ જીવ માટે ગુજરાત પ્રાણી કલ્યાણ […]Continue Reading
અમરેલી
સરકારશ્રી ના નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત અમરેલી શહેર માં ૦૧/૦૬/૨૦૨૪ થી ૧૫/૦૬/૨૦૨૪ સુધી શહેરમાં આવેલ એન્ટ્રી ગેટ, હેરીટેઝ બિલ્ડીંગ, સ્ટેચ્યુ પાર્ક ગાર્ડન, બ્રીજ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ટેક્સી સ્ટેન્ડ, જાહેર રસ્તા ધાર્મિક સ્થળો, ટુરિસ્ટ પ્લેસ, શાકભાજી માર્કેટ, મોલ, સરકારી રહેણાંકો, પબ્લિક ટોઇલેટ, સ્લમ વિસ્તાર, વિગેરે સ્થળો પર સાફ-સફાઇ અભિયાન તેમજ કેમ્પેનની કામગીરી હાથ Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૪ જૂન, ૨૦૨૪ને મંગળવારના રોજ અમરેલી સ્થિત પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે મતગણતરી યોજાશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) અન્વયે જાહેરનામું બહાર પાડ્યું છે. ટ્રાફિક નિયમનના પગલે અમરેલી શહેરના લાઠી રોડ પર કોલેજ સર્કલ થી રેલ્વે ફાટક Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૪ જૂન, ૨૦૨૪ને મંગળવારના રોજ અમરેલી સ્થિત પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે મતગણતરી યોજાશે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ હેઠળ અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. નિયત કરવામાં આવેલા મતગણતરી મથક પર સરળ અને શાંતિપૂર્ણ રીતે મતગણતરી થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઇ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં જાહેર સ્થળો એ રક્ષિત ઝાડ કાપી નાખતા ઈસમો બેખોફ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનયમ ૧૯૫૧ સંદર્ભે તા ૨૦/૦૫/૧૬ ના  ઠરાવ ક્રમાંક  પી ઇ એન ૨૦૧૪ /૫૧/W પરિપત્ર થી શહેરી વિસ્તાર માં નગરપાલિકા તંત્ર ની સ્પષ્ટ જવાબદારી હોવા છતાં આંખ આડા કાન કરી વૃક્ષ છેદન પ્રવૃત્તિ ને ખુલ્લું સમર્થન આર એન્ડ બી હુકુમત ની […]Continue Reading
અમરેલી
દામનગર પી.એમ કિસાન સન્માન નિધીમાં થયેલ અન્યાય બાબતે. ભારતીય કિસાન સંઘ અમરેલી જીલ્લા દ્વારા ગુજરાતના તમામ કિસાનો માટે જાણવા જોગ ખબર આથી ગુજરાતના તમામ જીલ્લાના કિસાનો-તમો સૌના જાણમાં જ હશે કે કેન્દ્ર સરકારની કિસાન સન્માન નિધી અંતર્ગત વાર્ષિક રૂ|-૬૦૦૦ જે ૨૦૦૦ ના ૩ હપ્તા દ્વારા સહાય ૨૦૧૯ થી અમલમાં છે. તેમ છતાં આ સહાય કેટલાક […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સંતશ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની રાજકોટ હોસ્પિટલ ના તબીબી સહયોગ થી યોજાયેલ નેત્રયજ્ઞ માં જરૂરિયાત મંદ દર્દી નારાયણો ને વિના મૂલ્યે નેત્રમણી આરોપણ કરી દર્દી ઓને લાવવા લઈ જવા દવા ટીપાં ચશ્માં રહેવા જમવા સહિત ની તદ્દન મફત સુવિધા સાથે યોજાયેલ નેત્ર નિદાન સારવાર […]Continue Reading