Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ આગામી તા.૧૦ મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેના અંતર્ગત અમરેલી જિલ્લાના નાના આંકડીયાના કાલાવાડીયા પરિવારને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. નાના આંકડીયાના રહેવાસી શ્રી અજયભાઈ કાલાવાડીયાના પરિવારમાં પાંચ સભ્યો છે. પાંચ સભ્યોના Continue Reading
અમરેલી
સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.૧૦ મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજયમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ/ખાતમુહૂત કરાવવાના છે. આ કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર Continue Reading
અમરેલી
લીલીયા તાલુકાના ગૌચર જમીન બચાવો અભિયાન  ના પ્રમુખ નિર્મલભાઇ ખુમાણ અને મહામંત્રી સુખાભાઈ જોગરાણા ની આગેવાનીમાં આજે તાલુકાના ૩૭ જેટલા ગામોની ગૌચર જમીન સરકારી પડતર ખરાબા ની જમીનમાં થયેલા દબાણો હટાવી જમીન માપણી કરી ખુલ્લી કરવા સ્થાનિક મામલતદાર મારડિયા અને ટી ડી ઓ રાદડિયા ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં ગૌચર જમીનનું દબાણ હટાવવું […]Continue Reading
અમરેલી
વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું ઘડતર થાય તે હેતુથી તારીખ ૫ – ૨-૨૪ ના રોજ શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામા વકર્તૃત્વસ્પર્ધાનું આયોજન પ્રા.ડો.હરિતાબેન જોશીએ કર્યું, જેમાં પ્રા.ડો.પ્રતિમાબેન શુક્લ તથા ખડદીયા સાહેબે નિર્ણાયક તરીકેની સેવા આપી. સ્પર્ધામાં કુલ ૧૪ બહેનોએ ભાગ લીધો, જેમાં ઝાખરા અક્ષા તથા ચૌહાણ આસિયા પ્રથમ, કુબાવત Continue Reading
અમરેલી
શાળા સલામતી સપ્તાહ અંતર્ગત પે સેન્ટર શાળા નંબર ૧ માં શાળા સલામતી સપ્તાહની ઉજવણી તારીખ ૨૯-૧-૨૪ થી ૩-૨-૨૪  સુધી સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી વૈશાલીબેન ઉંનડકટ તેમજ જાગૃતિબેન ભાલીયાના માર્ગદર્શન હેઠળ સરસ રીતે કરવામાં આવી. જે અંતર્ગત આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બાળકોએ સ્માર્ટ ટીવીના માધ્યમથી નિહાળ્યું અને પોસ્ટર ચાર્ટ તેમજ આઈ. ઈ. સી. ઓડિયો વીડિયોના માધ્યમથી બાળકોને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના જુના બસસ્ટેન્ડ ખાતે આવેલ ઓમકાર હોસ્પિટલ તેમજ ડો. પારધીની ઓમ હોસ્પિટલ ખાતે સોલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા શહેર અને તાલુકામાં મેડિકલ અને દર્દીઓની સેવામાં હંમેશા હાજર રહેતા સ્વ.ડો.યુ.એસ.ગોસાઈ અને ડો. આર.ડી. પારઘીના સ્મરણાર્થે તેમના પુત્રો ડો. સાજન ગોસાઈ અને ડો. મયુર પારપી દ્વારા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. જેમાં ૩૫૦ Continue Reading
અમરેલી
સાવરકુંડલા લોહાણા સમાજ દ્વારા પરમ શ્રધ્ધેય સંત શિરોમણી પૂ. જલારામ બાપા વિશે  કલોલના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી સંદર્ભે વાયરલ થયેલ એક વિડિયો સંદર્ભે લોહાણા સમાજ તથા જલારામ બાપા પ્રત્યે આસ્થા રાખનાર ભાવિકોની લાગણી દુભાય છે અને આ સંદર્ભ સાવરકુંડલા રઘુવંશી સમાજ સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે લોહાણા મહાજન વાડી સાવરકુંડલા ખાતે  લગભગ […]Continue Reading
અમરેલી
સર્વોચ્ચ ન્યાયાલય ગુજરાત હાઈકોર્ટ ના આદેશ નો દામનગર પાલિકા દ્વારા ઉલ્લાળીયો. હાઇકોર્ટ નો આદેશ ગેરકાયદેસર મકાનો નું ડીમોલેશન કરી કોર્ટ ને આધાર પુરાવા આપવા ના બદલે. પાલિકા તંત્ર એ અંગત નાણાકીય લાભ મેળવી ખોટા પુરાવા ઉભા કરી સરકાર સાથે છેતરપીડી સબબ જેલવાસ ભોગવી આવેલ એજ ઈસમો ને મકાનો પરત કર્યાદામનગર પાલિકા ના ભ્રષ્ટ શાસકો એ […]Continue Reading
અમરેલી
સાચું હોય તો શરમ જનક ધામેલ તળાવ તોડ્યા ની લેખિત ફરિયાદ મંત્રી સુધી ન પહોંચે તેવી સ્થાનિક નેતા ઓની ગોઠવણ જાહેર જળાશય તોડી પડનાર સામે ડેમેજ ટૂ પબ્લિક પ્રોપટી હેઠળ કાર્યવાહી કરવા નાની ચિસાઈ કોની લાજ કાઢે છે ? અત્યાર સુધી જિ.પં. નાની સિસાઈ કેમ ધેન માં છે ? સરકાર પક્ષે પોલીસ ફરિયાદ કેમ નથી […]Continue Reading
અમરેલી
ગુજરાતના ખમીરવંતા ખેડૂતોને છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર ખો આપી રહી છે, ગુજરાતના ખેડૂતો પાસેથી પાક વીમાના નામે ફરજિયાત વીમા પ્રીમિયમ ઉઘરાવીને આજ દિન સુધી ખેડૂતોના હક્કનો પાક વીમો પણ ખેડૂતોને આપ્યો નથી, માત્ર ને માત્ર વીમા કંપનીઓના ખીચા ભરીને ભાજપના નેતાઓએ ભાગ બટાઈ કરીને ખેડૂતોને વિમાના નામે ખો આપવાનું કામ કર્યું છે, વર્ષ-૨૦૨૨ […]Continue Reading