Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
આજરોજ સંત શિરોમણી અને સમાજ માર્ગદર્શક, પ્રેમ અને માનવતાનો શાશ્વત સંદેશ ફેલાવનાર, સમાજ સુધારક એવા પૂજ્ય રોહીદાસ સાહેબની ૬૪૭મી જન્મ જયંતી સાવરકુંડલા શહેર ભાજપ અનુજાતિ મોરચા દ્વારા ઉજવણીનો કાર્યક્રમ હાથસણી રોડ, વીર મેઘમાયાનગર, રામદેવપીર મંદિર, વિશ્રામબાપુની જગ્યામાં પૂજ્ય મહંતશ્રી અરવિંદબાપુના સાનિધ્યમાં અમરેલી જિલ્લા અનુજાતી મોરચાના પ્રમુખ  કેશુભાઈ વાઘેલાના અધ્યક્ષ સ્થાને Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકા કચેરીના સેનિટેશન વિભાગ ના સફાઈ કામદારો દ્વારા શહેરની મધ્યમાંથી સાવર અને કુંડલાની વચ્ચે નીકળતી નાવલી નદીના પટ્ટમાંથી કચરો, પ્લાસ્ટિક દૂર કરી સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને શહેર સ્વચ્છ બનાવવાની નેમ હાથ ધરવામાં આવી હતી તેમ અમીતગીરી ગોસ્વામીએ એક  યાદી જણાવેલ હતુંContinue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકામાં  જાન્યુઆરી માસ આવતા જ આંબાના વૃક્ષમાં કેરીના આવરણોનો આવવાની શુભ શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે બેવડી ઋતુનો કારણે સાવરકુંડલા તાલુકાના આંબાના બગીચાઓની ખેતી કરતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય અને આંબાના વૃક્ષોને ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો હોવાની પ્રતીતિ થઈ રહીછે આંબાના બગીચાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા […]Continue Reading
અમરેલી
દામનગર શાખપુર તાજેતરમાં ૨૧ ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ – ૨૦૨૪ ની ઉજવણી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ મુકામે કરવામાં આવી હતી. જેમાં ગુજરાતી ભાષામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ નવતર પ્રયોગ કરી સારૂં એવું શાળા કક્ષાએ શિક્ષણ કાર્ય કરનાર ઈનોવેટીવ ટીચરને આમંત્રિત કરી તેમનું સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ખૂણે ખૂણેથી ઘણાં નવાચારો કરનાર શિક્ષકોની કરેલ કામગીરીની ફાઇલો Continue Reading
અમરેલી
તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ આઠ ૬૬ કે.વી. નુ લોકાપણ, મહુવાથી બાઢડા નેશનલ હાઈવે અને લાઠી-લીલીયા-ચાવડ પાઈપ લાઈનના કામનુ ખાતમુહુત કરવામા આવશેતેમજ તા. ૨૬ ફેબ્રુઆરીના રોજ મહુવા અને રાજુલા રેલ્વે સ્ટેશનનુ લોકાપણ તેમજ ૮ અડર બ્રીજના કામોનુ લોકાપણ થશેઆગામી તા. ૨૫ ફેબ્રુઆરી અને ૨૬ ફેબ્રુઆરીના રોજ દેશના યશસ્વી પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમરેલી લોકસભા ક્ષેત્રમા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે દેવળા ગેઇટ ચોક પાસે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળાને સોલાર ઊર્જા પ્લાન્ટ લોકાર્પણ, તક્તી અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાવરકુંડલા  શહેરના અગ્રગણ્ય મહાનુભાવો, સંતો અને રાજકીય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી. આમ  સંત શૂરા અને દાતાની ભૂમિ સાવરકુંડલા શહેરમાં આ રૂડો કાર્યક્રમ યોજાયો. આ પ્રેરક પ્રસંગે દાતાશ્રી જશવંતભાઈ રતિલાલ દોશી, માનવમંદિરના Continue Reading
અમરેલી
 છેલ્લા અમુક દિવસોથી સમાચારો પ્રસિધ્ધ થઇ રહ્યા છે કે, રાજ્યમાં અઢી વર્ષમાં ખરીદી કરવામાં આવેલા વાહનો બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા. તે બાબતે અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં હકીકત જણાવી છે. એપ્રિલ-૨૦૨૧માં સેન્ટ્રલ મોટર વ્હીકલ રુલ્સ-૧૯૮૯માં થયેલ ટેમ્પરરી રજીસ્ટ્રેશન ફી નો સુધારો એન.આઈ.સી. દ્વારા કરવામાં આવ્યો તે બાબતનું અમલીકરણ Parivahan Continue Reading
અમરેલી
શ્રી ચતુર્વેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ અમરેલી દ્વારા માતંગી મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ રંગેચંગે બાળ હનુમાનની જગ્યામાં તારીખ ૨૨-૨-૨૪ને ગુરુવારના રોજ આયોજિત થયેલ સવારે ૮-૦૦ કલાકે શાસ્ત્રીશ્રી કેયુરભાઈ જોશી દ્વારા માતાજીનો યજ્ઞ કરાયો યજ્ઞની અંદર શ્રી રાજુલભાઈ અને મંત્રીશ્રી ચિરાગભાઈ સહદંપતી બેઠા હતા મહિલા મંડળ દ્વારા માતાજીને છપ્પન ભોગના ભોગ લગાડીને પ્રસાદ Continue Reading
અમરેલી
મૂળ સાવરકુંડલાના વતની એવા પેઈન્ટર કેતન કંસારા (કેતન જે. ગોરડિયા) જેઓ હાલ છેલ્લા ૧૬ વર્ષથી જામનગરની જી. ડી. ગોએન્કા પબ્લિક સ્કૂલ (સીબીએસઈ)માં શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. શૈક્ષણિક વર્ષ – ૨૦૨૩-૨૪ માં સીબીએસઈ સહોદય સૌરાષ્ટ્ર દ્વારા આયોજીત એવોર્ડ સેરેમનીમાં સૌરાષ્ટ્રની ૪૮ સીબીએસઈ શાળાઓમાંથી  કેતન જે. ગોરડીયાએ ઇનોવેટીવ ટીચર તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કર્યો .જે Continue Reading
અમરેલી
સાવરકુંડલાના જેસર રોડ ખાતે નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં એક શાળાના ૧૨ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષકોના દુઃખદ અવસાન બાદ દુર્ઘટનાને એક માસ થતાં દુઃખદ અવસાન પામનારને સાવરકુંડલા પ્રિયાંશી સ્કૂલના વિદ્યાર્થી ભૂલકાઓ દ્વારા તેઓની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે મૌન પાળી Continue Reading