આજરોજ સાવરકુંડલા શહેરમાં આસોપાલવ સોસાયટી ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે શિવપૂજા અર્ચના ખૂબ જ ભક્તિભાવ સાથે શિવભકતો કરતાં જોવા મળ્યા. આ મંદિરના પૂજારી નટુબાપુ પણ શિવમંદિરમાં આવતાં શિવભકતોને શિવમહિમાના ગાન સાથે અભિષેક કરાવતા મંગલકામના કરતાં જોવા મળ્યા હતા.. આ મંદિરે આ કરીને આસોપાલવ સોસાયટીના રામેશ્વર મહાદેવ યુવા ગ્રુપ દ્વારા અહીં મંદિરના પ્રાંગણમાં Continue Reading


















Recent Comments