દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત છાસ વિતરણ નો લાભ મેળવતા હજારો વ્યક્તિ ઓ દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે વિવિધ સંસ્થા ઓના સંકલન થી ચાલતા છાસ કેન્દ્ર માં દૈનિક ૫૦૦ પરિવાર ના ૧૮૦૦ જેટલા વ્યક્તિ ઓને વિના મૂલ્યે છાસ વિતરણ કરાય છે ઉનાળા નું અમૃત ગણાતી છાસ દૈનિક વહેલી સવારે ૬-૦૦ કલાક થી […]Continue Reading


















Recent Comments