સેવા થકી સાર્થક કરતા સમર્પણની ભાવના સાથે ગુરૂદેવશ્રી અવધુત શિવાનંદબાબા મહારાજની અસીમ કૃપાથી મુંગા અબોલ જીવો માટે છેલ્લા ૧૪ વર્ષથી નિષ્કામ ભાવે શ્રી સમર્પણ ગૌ સેવા સમિતી (આઇ.સી.યુ. સેન્ટર) સાવરકુંડલા દ્રારા આ ઉનાળાની કાળજાળ ગરમીમાં દાતાશ્રીઓના સ્વેચ્છીક આર્થીક સહયોગથી પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ગૌમાતા માટે પાણીની અવેડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. તારીખ Continue Reading

















Recent Comments