સાવરકુંડલા શહેરમાં માર્ગ અને મકાન વિભાગ વિભાગ (રાજ્ય) તથા માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા નગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓમાં ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદેસર ઓટલા, છાપરા, કેબીનો, કાયમી રેકડીઓ નું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જે લોકોએ પોતાની દુકાન બહાર ઓટલા, છાપરા કાઢેલા હોય તેને અગાઉ સૂચના આપવામાં આવેલ હતી અને મોટાભાગના લોકોએ […]Continue Reading


















Recent Comments