Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
અમરેલી શહેરના ચિતલ રોડ ઉપર આવેલ ગુરૂદત મંદિરના દક્ષિણ દિશામા કોમ્યુનીટી હોલ છે. તેના ગેઇટ પાસે અને તેની સામે આવેલ દુકાનોની બહારની સાઇડ તેમજ સુખનિવાસ કોલોની તરફ રસ્તામાં મંદિરનો ગેઇટ આવેલ છે. તે જગ્યાઓ ઉપર પેવીંગ/ બ્લોક તાત્કાલીક નાખી આપવા વિનંતી.Continue Reading
અમરેલી
દામનગર સીતારામ આશ્રમ ખાતે વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ ની ભવ્ય ઉજવણી જીવમાત્ર ઉપર અપાર કરુણા વત્સલ્ય પૂજ્ય દયારામ માત્ર નામ જ પર્યાપ્ત છે નામ જેવા જ ગુણ સંપન્ન બ્રહ્મલિન પૂજ્ય શ્રી દયારામ બાપુ ઠોડાવાળા ના દામનગર ઢસા રોડ ખાતે આવેલ સીતારામ આશ્રમે સિતરામબાપુ ની નિશ્રા માં ગુરુપૂજન દર્શન ભજન ભોજન નો અનેરો લ્હાવો મેળવતા […]Continue Reading
અમરેલી
દામનગર ઢસા રોડ લટુરીયા હનુમાનજી મંદિર ખાતે કઠોર તપોમૂર્તિ હઠયોગી ખડેશ્વરી ની ઉપલબ્ધી ધરાવતા સિદ્ધ સંત શ્રી ઘનશ્યામગિરી  બ્રહ્મલિન ગુરુ શ્રી શિવશરણદાસજી ના સુશિષ્યા ની પાવન નિશ્રા માં ભવ્યાતિભવ્ય વ્યાસ પૂર્ણિમા ની ઉજવણી “સંયોગ કરતા વિયોગ માં ભક્તિ ની માત્રા વધે” અલગારી મહંત પૂજ્ય ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરીબાપુ ના દર્શન માટે અવિરત માનવ પ્રવાહ વહેલી સવાર […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના સત્ય નારાયણ આશ્રમ ખાતે વ્યાસ પૂર્ણિમા નું પાવન પર્વ વિદ્વાન ભગવતાચાર્ય પૂજ્ય ભક્તિ ગિરી માતાજી ના સાનિધ્ય માં ધર્મ ઉલ્લાસ થી ઉજવાયું “ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મિલે ન ભેદત ગુરુ બિન સંશય ના મટે” અજ્ઞાનતા નું અંધારું દૂર કરી પ્રકાશ નું પુંજ તરફ કૂચ કરાવતા વ્યાસ પૂર્ણિમા ના પાવન […]Continue Reading
અમરેલી
દામનગર ભગવાન શ્રી નૂરસિંહજી મંદિર ખાતે વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ ગુરુપૂજન દર્શન અર્ચન કરતા શ્રધ્ધાળુ ભાવિકો સદવિચારો નું શિષ્યો ના હદય માં સર્જન કરવા ના પાવન પર્વ વ્યાસ પૂર્ણિમા ના દિવસે  ઉત્તમ આચારણો ની શીખ સાથે વિદ્વાન ભગવતાચાર્ય હર્ષદભાઈ જોશી પરિવાર ની નિશ્રા માં ખૂબ મોટી સંખ્યા માં સેવક સમુદાય ની વિશાળ ઉપસ્થિતિ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા માં નકલી દવા બનાવતી ફેકટરી તો ઝડપાઇ પણ મોટા માથા સામે તંત્ર નિષ્પક્ષ તપાસ કરશે  ખેડૂતો ને નકલી દવા પધરાવી જગત ના તાત ખેડૂતો ને ખંખેરવા ના કૌભાંડ માં જિલ્લા ખેતવાડી અધિકારી અને એસ ઓ જી ના સયુંકત દરોડા માં બનાવટી જંતુ નાશક દવા ના નામે કરોડો નું કૌભાંડ આચારી ખેડૂતો ને રાતા […]Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ની રથયાત્રા સાથે ઉજવાશે ગુરુપૂર્ણિમા નું પાવન પર્વ દિવસ દરમ્યાન ભજન ભોજન દર્શન પૂજન અર્ચન કરશે હજારો શ્રધ્ધાળુ ભાવિકો શ્રી ભુરખિયા દાદા સવાર ના ૮-૦૦ કલાકે રથયાત્રા દ્વારા કરશે નગર ચર્યા શ્રી ભુરખિયા ગામ ના મુખ્ય રાજમાર્ગો ઉપર મગર ચર્યા બાદ ગુરુપૂજન દર્શન પૂજન અર્ચન અને મહા પ્રસાદ ના […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં બેંક ઓફ બરોડા ની ૧૧૭ મી વર્ષ ગાંઠ સાથે બી ઓ બી બ્રાન્ચ નો વ્રજકોમ્પ્લેક્ષ માં પ્રારંભ ઘણા સમય પહેલા દેના બેંક નું બી ઓ બી માં મર્જ થયા બાદ અજમેરા શોપિંગ ચાલતી બી ઓ બી હવે થી સ્થળાંતર થઈ પટેલ વાડી સામે વ્રજ કોમ્પ્લેક્ષ માં બેંક ઓફ બરોડા ની નવી બ્રાન્ચ […]Continue Reading
અમરેલી
છેલ્લા કેટલાક સમયથી જાફરાબાદ શહેરમાં વહિવટદારશ્રીનું શાસન અત્યંત કથળેલી હાલતમાં કાર્યરત હોય, પરિણામે શહેરનાં રોજીંદા પ્રશ્નોએ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ છે. જેથી અમારી નમ્ર માંગણી છે કે દિન-૧૦ માં નીચે મુજબનાં શહેરીજનોનાં રોજીંદા પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો ના છુટકે આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે શહેરનાં પ્રશ્નો સંદર્ભે જન આંદોલન કરવાની અમોને ફરજ પડશે.(૧) જાફરાબાદ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાનાં તમામ તાલુકામાં ખેડુતોએ તેમનાં ખેતરોમાં અનુકુળતા અનુસાર વિવિધ પાકનું વાવેતર કાર્ય પૂર્ણ કર્યુ છે. જે ખેડુતોએ પોતાનાં ખેતરમાં કપાસનું વાવેતર કર્યુ છે. મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાયસોપા) ની ૨ થી ૩ દિવસની ઇયળો હેકટરે ૧૦,૦૦૦ ની સંખ્યામાં ૧૫ દિવસના ગાળે બે વખત છોડવી. લીમડાનાં મીંજનું પ% નું દ્રાવણ […]Continue Reading