Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેર ની મધ્યમાં દેવળા ગેઇટ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળામાં સોનિક ફાઉન્ડેશન દ્વારા દરરોજ વહેલી સવારે 300 જેટલા પરિવારો ને વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવી રહી છે. આ છાશ કેન્દ્ર ની સેવા ચાર માસ થી શરૂ છે. જેમાં દરરોજ આશરે એક હજાર કરતા વધુ લોકો આ છાસ કેન્દ્ર નો લાભ મેળવે છે. આ છાશ કેન્દ્ર […]Continue Reading
અમરેલી
કમોસમી વરસાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલા લીલિયા તાલુકામાં વરસતા ખેડૂતોની ખેત પેદાશોને થયેલા વ્યાપક નુકશાનને લઈને ધારાસભ્ય મહેશ કસવાળાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય મળી રહે તે અંગે રજૂઆત કરી છે જેમાં 14 તારીખે પડેલા કમોસમી વરસાદ થી ડુંગળી, તલ, બાજરો, મગ, કેરી અને ઘાસચારો પાકને નુકશાન થયેલ હોય તો આવા […]Continue Reading
અમરેલી
અમરેલી : ગુજરાત રાજ્યમાં  કોઈકને કોઈક વિસ્તારમાં પવન સાથે કમોસમી વારસાદ (માવઠું) પડ્યો છે. જેના કારણે ખેડૂતો બેહાલ થયા છે. ઉનાળુ પાકનું વાવેતર જેમ કે; મગ, અડદ, તલ, જુવાર, બાજરી  અને ચીકુ – કેરી – દાડમ – પપીયા – કેળાં જેવા ફળફળાદી રોકડીયા પાકને ભારે નુકશાન થયું છે. ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં વેચવા લવાયેલ તૈયાર માલને […]Continue Reading
અમરેલી
હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૧૬ મે, ૨૦૨૪ દરમિયાન અમરેલી જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને  ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા અમરેલી જિલ્લાના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.     કમોસમી વરસાદથી થતાં પાક નુકશાનથી બચવા માટે Continue Reading
અમરેલી
 હવામાન ખાતાની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં તા.૧૬ મે, ૨૦૨૪ સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.  હવામાન ખાતાની આ આગાહીના પગલે બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોએ તૈયાર થયેલા ફળ અને શાકભાજી ઉતારી લેવા. તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા, આંબાના પાકની ખેતી કરતા ખેડૂતોએ આંબા વાડિયામાં કોઈ પણ રાસાયણિક/સેન્દ્રિય ખાતર કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ. વાદળ છાયું […]Continue Reading
અમરેલી
બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ માટે સહાય મેળવવા ઇચ્છુક હોય તેવા ખેડુતોએ, તા.૧૨.૦૩.૨૦૨૪ થી તા.૧૧.૦૫.૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરી હતી. સહાય મેળવવા ઇચ્છુક હોય અને આ સમયાગાળમાં અરજી કરી હોય તેવા ખેડૂતોએ પોતાની અરજી, ૭/૧૨, ૮-અ, બચત બેંક ખાતા પાસબુક, આધારકાર્ડની નકલ સહિતના જરુરી સાધનિક પુરાવા સહિતની વિગતો તા.૨૦ મે, ૨૦૨૪ સુધીમાં નાયબ બાગાયત Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું ત્યારથી જ નગરપાલિકા ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે, છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધુ સમયગાળાથી અમરેલી નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને આ ભાજપના શાસનમાં ભાજપના શાસકો અમરેલી શહેરનો વિકાસ કરવાના બદલે પોતાનો વિકાસ કરી રહ્યા છે, ભાજપના જે કાર્યકર્તાઓ અને આગેવાનો પાસે સારું ટુ- વ્હીલર નહોતું એમની પાસે આજે લાખો […]Continue Reading
અમરેલી
ગત તારીખ ૧૩ મે રોજો અમરેલી જિલ્લાની અંદર ઉનાળે અષાઢ જેવો માહોલ સર્જાયો હતો, અમરેલી જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ હતી તે અનુસંધાને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં જણાવ્યું હતું કે અમરેલી જીલ્લો ખેતી આધારિત જીલ્લો […]Continue Reading
અમરેલી
અમરેલી  દેશના ભૂતપૂર્વ દિવંગત  રાષ્ટ્રપતિ શ્રી. ડૉ.અબ્દુલ કલામનાં શિક્ષણ મોડલ ને અનુસરી અનન્ય કેડી કંડારતા શિક્ષણ ક્ષેત્રે નવો ચીલો ચાતરવાના હેતુથી શરૂ થયેલી અમરેલીની પોતીકી શાળા ડૉ.કલામ ઇનોવેટીવ સ્કૂલ એ સતત બીજા વર્ષે બોર્ડમાં સો ટકા પરિણામ આપી, બોર્ડ ફર્સ્ટ વિદ્યાર્થી મેળવવાની સિદ્ધિ હાસલ કરી છે. શાળાના ધો. ૧૦નાં વિદ્યાર્થી ટાંક અર્પિત અનિલ ભાઈ એ […]Continue Reading
અમરેલી
સ્કૂલ, કોલેજમા અવેરનેસ , ગૌ વિજ્ઞાન પરીક્ષા થકી ગૌ માતા વિશે જાગૃતા લાવવા તૈયાર . :- પ્રશાંત ભાઈ ચુડાસમ અમરેલી જિલ્લા દરેક ગૌશાળાની મુલાકાત લઈ માર્ગદર્શન કરવા તત્પર :- શ્રી બાબુભાઈ સોલંકી* *( વિશ્ર્વ હિન્દુ પરીસદ .સૌરાષ્ટ્ર પ્રાંતનાં ગૌશાળા સપૅક પ્રમુખ) તા.13/5/24 અમરેલીઅમરેલી જિલ્લા મા અબોલ જીવ માટે .*અમરેલી જિલ્લા ગૌ સંવર્ધન સેલ બી.જે.પી. દ્વારા […]Continue Reading