Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા તાલુકાની સરકારી પ્રાથમિક શાળા શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં શ્રી કનુભાઈ કુકાભાઈ વાડદોરિયા તથા સ્વ.લાભુભાઈ કુકાભાઈ વાડદોરીયાના પરિવાર દ્વારા પ્રાથમિક શાળાની સુરક્ષા હેતુ સહ આઠ જેટલા એચડી કિંમતી સીસીટીવી કેમેરા અને તેના સંપૂર્ણ સેટનું ફીટીંગ કરાવી આપવામાં આવેલ છે. વાડદોરિયા પરિવાર દ્વારા સત્સંગ કાર્યક્રમ તેમજ રામનવમી ઉજવણી ઉત્સવ અને શેલકાંઠા હનુમાનજી મહારાજની જન્મ Continue Reading
અમરેલી
દામનગર ના સુરત મિત્ર મંડળ દ્વારા વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરતા ઓનું સન્માનદામનગર ના સુરત સ્થિત મિત્ર મંડળ દ્વારા ચૈત્રી પૂનમ ના પાવન પર્વ એ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર દર્શને જતા પદયાત્રી ઓ માટે વર્ષો થી સેવા સ્ટોલ નું આયોજન કરે છે સુરત સ્થિત દામનગર મિત્ર મંડળ દ્વારા દામનગર શહેર માં વિવિધ સેવા પ્રદાન કરતા […]Continue Reading
અમરેલી
આજરોજ  તા 22/4/24 ના રોજ 14 લોકસભાના ભાજપા ઉમેદવાર  શ્રી ભરતભાઈ સુતરીયાનો પ્રવાસ દરમિયાન  સંતો મહંતોના આશિર્વાદ  પ્રાપ્ત  થયા અમરેલી કેરિયા રોડ પર આવેલ બ્રહ્મકુમારીજ આશ્રમ ખાતે મુલાકાત લીધી  ત્યાં આશ્રમ ના સંસાલક ગીતા દીદી એ વિજય તિલક કરી અને રક્ષા કવચ બાંધી આશીર્વાદ દીધા ત્યાર બાદ સાવરકુંડલા મુકામે  પુર્વ સંસદ સભ્ય શ્રી નારાયણભાઈ કાછડીયા Continue Reading
અમરેલી
જિલ્લાના તમામ ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાઈસન્સ-પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ  કરવાનો આગ્રહ રાખવો, જેથી છેતરપીંડીથી બચી શકાય છે. લાયસન્સ-પરવાના ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ,પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કોઈપણ સંજોગોમાં કરવી નહીં. બિયારણ ખરીદ્યું હોય Continue Reading
અમરેલી
પુર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા,પાલીતાણા ના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ રાઠોડ,પ્રદેશ કોંગ્રેસ ના આગેવાન રાજભાઈ મહેતા,યુવક કોંગ્રેસ ના આગેવાન વિજયભાઈ બારૈયા,ગારીયાધાર ના પૂર્વ ઉમેદવાર પી.એમ.ખેની સાહેબ,મનુભાઈ ચાવડા, સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો આગેવાનો જોડાયા હતામહુવા તાલુકાના તરેડ,બેલમપર, રાજાવદર,બોરડી,સેંદરડા,મોટા આસરાણા,બિલડી,અમૃતવેલ,ગુંદરણી,નેસવડ ના લોકોનો આર્શિવાદ મેળવતા Continue Reading
અમરેલી
સીનીયર એડવોકેટ પંકજભાઇ ચાંપાનેરી, એડવોકેટ શ્રી રફીકભાઇ મોગલ, એડવોકેટ શ્રી નિસીત પટેલ, એડવોકેટ શ્રી સંદિપ પંડયા ના સહિતના વકીલોની મહેનત રંગ લાવી. ઉમેદવારી પત્ર ચકાસણીના દિવસે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી જેનીબેન ઠુમ્મર પોતાના ઉમેદવારી ફોર્મમાં કયાય પણ ક્ષતિ ન હોવા છતાપણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટીંના આગેવાન દ્વારા ખોટા વાંધાઓ રજુ કરાતા અમરેલીના ચુંટણી અધિકારીશ્રી […]Continue Reading
અમરેલી
૧૪-અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્રના નોડલ અધિકારીશ્રીઓ સાથે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવાના હેતુથી અમરેલી લોકસભા બેઠકના નિરીક્ષકશ્રીઓ સાથે અમરેલી જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી. ચૂંટણી કામગીરીને લગતી સમીક્ષા બેઠકમાં ૧૪-અમરેલી લોકસભા ચૂંટણી જનરલ નિરીક્ષકશ્રી એમ.કે. દ્રાબુ, પોલીસ નિરીક્ષકશ્રી નાઝનીન ભસીન, ખર્ચ Continue Reading
અમરેલી
ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા ખાતે અમરેલી, બોટાદ અને ભાવનગર ત્રણ જીલ્લાની ઉપઝોનની મીટીંગ યોજાઈ હતી. જેમાં સર્વપ્રથમ સંસ્થાના વડા પૂ.શ્રી ડો. રતિદાદા, પ્રફુલભાઈ સેંજળીયા, ગોવિંદભાઈ ગોંડલિયા, અતુલભાઈ પંડયા, ભરતભાઈ ત્રિવેદી, હરિશંકરભાઈ પંડ્યા, ભટ્ટસાહેબ (ટી.ડી.ઓ.), બીપીનભાઈ ભરાડ, બાબભાઈ રાજયગુરૂ, મેહુલભાઈ પટેલ સહીત મહાનુભાવોના વરદ હસ્તે દીપપ્રાગટ્યથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાની નામાંકિત એવી શૈક્ષણિક સંસ્થા સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સના આંગણે તા.૨૦-૪-૨૪ ને શનિવારના રોજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સાવરકુંડલા તાલુકાની સરકારી શાળાના આચાર્યો, મુખ્ય વિષય શિક્ષકો અને શિક્ષણ સાથે જોડાયેલ તજજ્ઞો સાથે નવી શિક્ષણ નીતિને લઈને ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. દરેક મહેમાનોનું પુષ્પગુચ્છ અને  મોમન્ટો દ્વારા શાળાના ટ્રસ્ટીઓએ સ્વાગત Continue Reading
અમરેલી
અજરા-અમર હનુમાનજી ધર્મ ક્ષેત્રનું વીરલ પાત્ર છે.. હનુમાનજીનું વ્યકિતત્વ વિશિષ્ટ છે. બળ અને બુધ્ધિનો સંગમ, જ્ઞાન ગુણનો ભંડાર છે. વિદ્યાઓના દાતા છે. સર્વશકિતમાન છે, પણ સેવક છે. પરામક્રમોનો પાર નથી, પણ પ્રામાણિકતા છોડી નથી. ભૂતપ્રેત તેનાથી ડરે, પણ હનુમાનજીએ કયારેય મર્યાદા ચુકી નથી. વર્તમાન સમયમાં સૌથી વધારે પૂજાતા દેવ હનુમાનજી મહારાજ હશે. કિશોર-યુવા પેઢીમાં પણ […]Continue Reading