Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
  અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંઘની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના મોટા માચિયાળા ગામે ભૂલકાંઓએ રંગેચંગે શાળા પ્રવેશ મેળવ્યો હતો. બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ- ૧માં પ્રવેશ કરતા બાળકોને પ્રોત્સાહન રુપે શૈક્ષણિક કિટ અર્પણ કરી ઉત્સાહભેર આવકાર્યા હતા.     આ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંઘે જણાવ્યુ કે, બાળકો આગળ વધે તે માટે તેમનામાં Continue Reading
અમરેલી
 દેશની વિકાસ પ્રક્રિયામાં શિક્ષા ક્ષેત્રનો ખૂબ મોટો અને મહત્વનો ફાળો છે. કન્યા કેળવણી થકી શ્રેષ્ઠ સમાજની સાથે શ્રેષ્ઠ વિકસિત રાષ્ટ્રના નિર્માણનું સોનેરી સ્વપ્ન સાકાર થાય છે. કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ ૨૧મા તબક્કાના બીજા દિવસે મનોરમ્ય વાતાવરણમાં અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાએ અકાળા પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ ૧ના ભૂલકાંઓને Continue Reading
અમરેલી
દામનગર પી.એમ.શ્રી સ્કુલ દામનગર શ્રી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નંબર 2 માં ગુજરાત રાજ્ય ના આર એન્ડ બી વિભાગ ના સચિવ શ્રી જયંતકુમાર પટેલ સાહેબ ની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સિતારામનગર પ્રાથમિક શાળાના બાળકો- શિક્ષકો અને આંગણવાડીના વર્કર હેલ્પર બહેનો સહિત બાળકો જોડાયા હતા. જેમાં બાલવાટિકા […]Continue Reading
અમરેલી
દામનગર મોર્ડન ગ્રીન ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત દામનગર શહેરની એમ.સી.મહેતા હાઇસ્કુલ અને દામનગર પે સે.શાળા નં ૧ (ગ્રીન સ્કૂલ) ના સંયુક્ત ઉપક્રમે એમ.સી.રાજ્યગુરુ મામલતદાર લાઠી તથા લાયઝન યોગેશભાઈ નિમાવત ની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી.જેમાં આંગણવાડી,બાલવાટિકા, ધોરણ -૧ ના ૪૦ બાળકો તથા ધોરણ ૯ ના ૧૮૫ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.  તથા ધોરણ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત શેક્ષણિક જગત ની શાન ગણાતી ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ આર એન્ડ બી સ્ટેટ ના જ્યંત પટેલ ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ યોજાયો દામનગર તાલુકા કલ્યાણ મંડળ દ્વારા દાયકા ઓ પહેલા કન્યા કેળવણી ના ઉદેશો સાથે મહાત્મા ગાંધી ના આદર્શો નું આચરણ કરતી શિસ્ત સંસ્કાર માં મોખરે રહેલ ઝેડ […]Continue Reading
અમરેલી
દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વર્ષ ૨૦૦૩ માં શરૂ કરવામાં આવેલ ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ એ વિકસિત ગુજરાતને શિક્ષિત ગુજરાત બનાવી રહ્યું છે અને શિક્ષણના માધ્યમથી બાળકોના જીવતરનું ઘડતર કરી રહ્યું છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ના દિશાદર્શનમાં સમગ્ર રાજ્યભરમાં શરૂ Continue Reading
અમરેલી
સાવરકુંડલા ઉમરાળા નાં ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી ને ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી લી ચલાલા સાતમી સાધારણ સભા માં દર્દી કલ્યાણ માટે ૫૧૦૦૦ નું અનુદાન પ્રાપ્ત થયુ તા.૨૩.૦૬.૨૦૨૪ નાં રોજ સાવ૨કુંડલા મુકામે શ્રી ભોજલરામ નાગરીક શરાફી સહકારી મંડળી લી ચલાલા (જી. અમરેલી) ની સાતમી વાર્ષિક સાધારણ સભા માં તદ્દન નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ […]Continue Reading
અમરેલી
તાજેતરમાં રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ કંપની દ્વારા ગેસની પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે અને સાથે ખેડૂતોને ચોમાસાની વાવણીની કામગીરી ચાલુ છે જ્યારે આ જ ગેસની કામગીરી 2013 માં પણ એક કેસ લાઇન આ વિસ્તારમાંથી પસાર થઈ હતી ત્યારે ખેડૂતોની જમીનમાં મોટી મોટી મશીનરી ચલાવી અને ખેતર ખરાબ કરી નાખેલ હતા અને તે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સાજણટીંબા મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક કમ-કુક (વ્યવસ્થાપક), કુક-કમ-હેલ્પર (રસોઈયા), હેલ્પર (મદદનીશ)ની આવશ્યકતા છે. આ જગ્યા માટેનાં અરજીપત્રકો તા.૦૬ જુલાઈ, ૨૦૨૪ સુધીમાં લીલીયા તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન યોજના (મ.ભ.યો) શાખામાંથી કચેરી કામગીરી સમય દરમિયાન મેળવી લેવા અને આ અરજી તા.૦૬ જુલાઈ, ૨૦૨૪ સુધીમાં બપોરે Continue Reading
અમરેલી
સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.  અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ ૨૧મા તબક્કાનો હર્ષભેર શુભારંભ કરવામાં આવ્યો Continue Reading