Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
અમરેલીમાં થી ડ્રગ્સ બનાવવાની ફેકટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામેલ છે આ અંગે વિગતો આપતા અમરેલીના એસપીશ્રી હિમકરસિંહે જણાવ્યું હતુ કે, એટીએસની સુચના મળતા અમરેલી એસઓજીને સુચીત સ્થળે મોકલવામાં આવી હતી આ સમયે શંકાસ્પદ સામાન લઇ જઇ રહેલ બે શખ્સનોને પકડી તપાસ કરતા તેમા ડ્રગ્સ હોવાનુ જણાતા તેમને એટીએસને હવાલે કરવામાં આવ્યા છે. આ અંગે […]Continue Reading
અમરેલી
વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ  શેઠ આરોગ્ય મંદિર ના નેજા હેઠળ સંધિ ચોક સાવરકુંડલા માં હોલીસ્ટિક હેલ્થ કેર સેન્ટર આવેલું છે. જેમાં હોમિયોપેથીક, આયુર્વેદિક, નેચરોપેથી તથા યોગના વિભાગ ફુલ ટાઈમ કાર્યરત છે. આજરોજ હોલિસ્ટિક સેન્ટરના આયુર્વેદિક વિભાગમાં લીચ થેરાપી (જલૌકાવચરણ) નો લોકાર્પણ કરવામાં આવ્યું. આયુર્વેદિક શાસ્ત્રમાં પંચકર્મ સંશોધન ચિકિત્સા એ એક ખૂબ અસરકારક Continue Reading
અમરેલી
લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 14 – અમરેલી લોકસભા બેઠક પર પ્રચાર પ્રસારિત જોર પકડયું છે બધા લોકોની નજર અમરેલી બેઠક પર છે આ બેઠક પર કોણ મારશે બાજી ત્યારે અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયાને મળી રહ્યું છે લોકોનો સમર્થન વડીલોના આશીર્વાદ ભરત સુતરીયા ને મળી રહ્યા છે ગઈકાલે સાવરકુંડલા વિધાનસભાના 13 […]Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા શહેરમાં શ્રી સાવરકુંડલા ગૌશાળા દ્વારા શહેરના નાગરિકો માટે ગીરગાયના શુધ્ધ દુધનો કોઈ પણ પ્રકારના કેમિકલ કે કૃત્રિમ ફ્લેવર વગરનો સંપૂર્ણ શુધ્ધ અને સાત્વિક નેચરલ આઈસ્ક્રીમના  વેચાણનો પ્રારંભ સાવરકુંડલા માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ તેમજ શહેરના લબ્ધપ્રતિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આમ ગણીએ તો સાંપ્રત સમયમાં શુધ્ધ દૂધ કે દૂધની પ્રોડક્ટ મળવી એ ખરેખર Continue Reading
અમરેલી
આગામી લોકસભાની ચૂંટણી અન્વયે અમરેલી જિલ્લામાં વિવિધ ગામડાઓ, તાલુકાઓ, શહેરોમાં ડોર ટુ ડોર લોક સંપર્ક, જૂથ બેઠક, બુથ બેઠક, પ્રચાર પ્રસાર, સાહિત્ય, પત્રિકા વિતરણ સહિતની કામગીરી વેગવંતી કરવામાં આવી છે ત્યારે સાવરકુંડલા વિધાનસભામાં પ્રથમવાર ચૂંટાયેલા અને પ્રથમવાર ધારાસભ્ય બનેલા લોકપ્રિય આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા સતત ગામડાઓનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે અને Continue Reading
અમરેલી
તા:29/04/2024 ને સોમવારના રોજ ગણેશ શાળા ટીમાણામાં ધરતીનો ધબકાર કાર્યક્ર્મ અંતર્ગત શાળાના વાર્ષિક ઉત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રિવિધ કાર્યક્ર્મ જેવા કે સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને વિશિષ્ટ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ બાળકોનો સન્માન સમારોહ યોજાશે. સવારે 7:30 થી 11 કલાક દરમિયાન આ કાર્યક્રમમાં બાળકો પોતાનું કૌશલ્ય અને આવડત Continue Reading
અમરેલી
જીવન અંજલી થાજો મારુ જીવન અંજલી થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જળ થાજો.કરસનદાસ માણેક ની ઉપરોક્ત પંક્તિને અમરેલી શહેરના યુવા ટીમ એવા મારુતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે લોકઉપયોગી સત્કર્મો થકી સાર્થક કરી છે. ભૂખ્યાને ભોજન હોય કે પછી પાણીની પરબો થકી તરસ્યાને જળ હોય. મારુતિનંદન ટ્રસ્ટ છેલ્લા કેટલાક વર્ષોથી માનવ સેવાના ઉત્તમ કાર્ય થકી સમાજમાં […]Continue Reading
અમરેલી
વાહ વેપારી મંડળનો નિર્ણય સાવરકુંડલાના વેપારીઓ મતદાન કરી ખરીદી કરવા આવનારને વળતર આપવાનો મહત્વનો નિર્ણય સાવરકુંડલાના પ્રાંત અધિકારી  ભલાળા મેડમની અધ્યક્ષતામાં વેપારીઓની બેઠક યોજાઈ. આવનાર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે  તા.૭ મે  ૨૦૨૪ ના રોજ મતદાન થશે જિલ્લામાં વધુમાં વઘુ મતદાન થાય અને નાગરીકોમાં મતદાન માટે જાગૃતિ આવે તે માટે સાવરકુંડલા માં પ્રાંત અધિકારી  ભલાળા મેડમના Continue Reading
અમરેલી
જનતા ના સેવાલય “અટલધારા” કાર્યાલય સાવરકુડલા ખાતે લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાના સમર્થનમા  ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલાના અધ્યક્ષતામા ડોક્ટર સેલની મીટીંગ યોજવામાં આવીદેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા થયેલ  10 વર્ષમા આરોગ્ય લક્ષી સુવિધાઓ જેમા આયુષ્માન કાર્ડ ,મેડીકલ કોલેજ ,ઈમરજન્સી 108 ઘર ઘર સુધી પહોંચે શહેરના લોકો આગામી તારીખ 7/5/24 ના યોજાનાર Continue Reading
અમરેલી
ચીતલ સ્વ ગૌરીબેન દેસાણી ની સ્મૃતિ ૧૦૪ મો નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ યોજાયોચિતલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને સંતશ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ ચિતલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે  બિપીનભાઈ દેસાણી ના સહયોગ થી ૧૦૪ મોં નેત્ર નિદાન અને દંતયજ્ઞ સ્વ.ગૌરીબેન દેસાણી ની સ્મૃતિમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના વિભાગ સેવા પ્રમુખ  ભરતભાઈ […]Continue Reading