વર્તમાન સમયના ભજનાનંદી, તપસ્વી, ત્યાગી અને વિરક્ત સંતસમાજમાં જેઓશ્રીનું નામ ખૂબ જ અગ્રસ્થાને મનાય છે એવા શિવયોગી, સનાતન ધર્મ ધુરંધર, યતીન્દ્રવર્ય, સંન્યાસી સંતવર્ય પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજે પોતાની યુવાવસ્થામાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં પદયાત્રાઓ કરી સમાજનું નવઘડતર અને જનમાનસમાં સેવા અને માનવતાનાં તથા ધર્મનાં સંસ્કારોનું સિંચન કરવા માટે અથાગ પ્રયત્નો Continue Reading


















Recent Comments