Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
રાજકોટ હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર ઉચ્ચ આત્મા માનવામાં આવે છે. ગાયનાં છાણમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે. આજે પણ ભારતનાં ઘણા ગ્રામીણ વિસ્તારમાં ગાયનાં સુકા છાણાનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં છાણ ભેગું કરીને “બાયોગેસ”નું ઉત્પાદન કરી વીજળી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વૈદિક હોળી પ્રગટાવવાથી પર્યાવરણને મોટો લાભ થાય છે. વૈજ્ઞાનિક ઢબે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં જે પ્રકારે શાંતિ સુલેહ અને ભાઈ ચારાથી થઈ રહેલી પોલીસની કામગીરીને આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદે વખાણી હતી હાલ દેશમાં લોકશાહીના પર્વ ચાલી રહ્યા છે ત્યારે અમરેલીમાં પણ જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમાં આ પર્વ ઉજવવા પોલીસ વડની મથામણ અને તૈયારીઓ તેમજ અગાઉની જિલ્લા પોલીસની કામગીરીને જિલ્લાના લોકો તેમજ દરેક સંસ્થાઓ સારાહના કરી રહી છે […]Continue Reading
અમરેલી
રાજકોટ શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત વિમોહન બાલમંદિર દ્વારા ચકલી દિવસ ઉજવાયો.આંગણાનું નાજુક પક્ષી ચકલી ફરી પાછું ચીં ચીં કરીને આપણી સવાર સુધારે એ માટે પર્યાવરણપ્રેમીઓ પ્રયત્નશીલ છે. રાજકોટના શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત વિમોહન બાલ મંદિરનાં બાલકો દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે કરાઈ […]Continue Reading
અમરેલી
આજ રોજ ઇન્ડિયા ગઠબંદની મીટીંગ યોજવામાં આવેલ હતી અને તેમાં શ્રી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ  જેનીબેન ઠુંમરને પુષ્પગુચ્છ કરી અને સ્વાગત કરવામાં આવેલ અને આગેવાનો દ્વારા આમ જનતા અને ખેડૂતોના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવેલ અને આગામી દિવસોમાં આ તાનાશાહી સરકાર સામે  ઇન્ડિયા ગઠબંધન એક જૂથ થઈને લડવાની અને આગામી ચુંટણીને ધ્યાનમાં રાખીને ખંભે […]Continue Reading
અમરેલી
દર વર્ષે આ સમયગાળા દરમ્યાન સરકાર શ્રી તરફ થી ” સુજલામ સુફલામ જળ અભિયાન “ અંતર્ગત ખેડૂતો ને ડેમ, ચેક ડેમતળાવ, માંથી માટી ઉપાડવા જરૂરી મંજુરી આપવા નર્મદા, જળસંપતિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ द्वारा आपवामां आवे छे आ वर्षे ठराव मांड NWRWSKD/MSM/e-file/13/2023/0051/section K3 dl. 2024/03/01 થી આ કામ માટે મંજુરી આપેલ છે પરંતુ લોકસભાની ચૂંટણી […]Continue Reading
અમરેલી
દામનગર પી.એમ.શ્રી દામનગર પે.સેન્ટર શાળા નંબર 2 ( શ્રી નર્મદાબેન માધવરાય સવાણી શાળા) માં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચકલીનું સજીવસૃષ્ટિમાં મહત્વ અને પ્રાણીજીવનનું માનવીય જીવનમાં મહત્વ વિષય પર સુંદર સમજ આપવામાં આવી હતી.આવો સાથે મળીને પ્રકૃતિનું જતન કરીએ એવો સુંદર સંદેશ બાળકોને આપવામાં આવ્યો હતો.આ તકે જીવદયાની પ્રવૃત્તિ કરી રહેલા બાળકોને […]Continue Reading
અમરેલી
જીલ્લા કોંગ્રેસ ના પુર્વ ઉપપ્રમુખ, સુરત સ્થિત દામનગર નાં અગ્રણી વ્યાપારી શ્રી હુનાણી ભાજપ માં જોડાયાદામનગર ગુજરાત કોંગ્રેસ માંથી એક પછી એક આગેવાનો ભાજપ માં જોડાઈ રહ્યા છે ત્યારે આજે અમરેલી જિલ્લા કોંગ્રેસના પુર્વ ઉપપ્રમુખ, GPCC સેલ નાં મંત્રી, સૌરાષ્ટ્ર કોટનસીડસ મીલ એસોસિયેશન ના પુર્વ મંત્રી તેમજ દામનગર શહેર ની અનેક સંસ્થાઓમાં સંકળાયેલા સુરત સ્થિત […]Continue Reading
અમરેલી
અમરેલી મુખ્ય ચૂંટણી અધિકારી ને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પત્ર પાઠવી આદર્શ આચારસંહિતા નો અમલ કરવા માંગ કરી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દુધાતે કલેકટરશ્રી જિલ્લા ચુંટણી અધિકારીશ્રી,૧૪-લોકસભા, અમરેલી અમરેલી જિલ્લાનાં મોટાભાગનાં રસ્તાઓ ઉપર તેમજ જાહેર સ્થળો ઉપર રૂલીંગ પાર્ટીનાં સાઇન બોર્ડ તેમજ ધજા-પતાકા દૂર કરવા માંગ કરી ૧૮ મી સામાન્ય લોકસભાની ચુંટણી જાહેર થઈ ચુકી છે […]Continue Reading
અમરેલી
૪-અમરેલી લોકસભાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી આદર્શ આચાર સંહિતના ભાગરુપે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીડિયા સર્ટિફીકેશન અને મોનીટરીંગ કમિટી (MCMC) અંતર્ગત કંટ્રોલ રુમ કાર્યરત છે. આ કંટ્રોલ રુમ ખાતે ઈલેક્ટ્રોનિક મીડિયા – ટીવી ચેનલનું મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.         મુક્ત અને પારદર્શક Continue Reading
અમરેલી
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઇના આર્થિક સહયોગ દ્રારા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી ૭૨મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર મુકામે તા. ૨૦-૦૩-૨૦૨૪ ને બુધવારે Continue Reading