Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
જલારામ મંદિર લીલીયા રોડ ખાતે પ્રસાદીનું આયોજન જેના દાતા તરીકે અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ટીમ… ચતુરભાઈ અકબરી પ્રમુખ..હરેશભાઈ સાદરાણી કાર્યકારી પ્રમુખ…. દિનેશભાઈ ભુવા મહામંત્રી….જીલુભાઈ વાળા મહામંત્રી… બાબુભાઇ કાબરીયા મહામંત્રી… મજબૂત સિંહ બસીયા ઉપપ્રમુખ..યોગેશભાઈ કોટેચા ઉપપ્રમુખ…. હકુભાઈ ચૌહાણ ઉપપ્રમુખ…હરેશભાઇ ટાંક મંત્રી‌.. ગીરીશભાઈ ભટ્ટ ઉપપ્રમુખ અમરેલી રીટેલ અનાજ Continue Reading
અમરેલી
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા વેત જ ગુજરાતની ભાજપ સરકારે પોતાનો અસલી રંગ બતાવવાનો શરૂ કરી દીધો છે. ગુજરાતમાં સરકારી વીજ કંપનીઓને ચાર ઝોનમાં વહેંચવામાં આવી છે, અને આ ચારેય ઝોનનું ખાનગીકરણ કરવા માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે, જેના ભાગરૂપે ગુજરાતની ભાજપ સરકારે પ્રથમ તબક્કામાં સેન્ટ્રલાઈઝ કોલ સેન્ટર અને ફોલ્ટ સેન્ટરનુ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું […]Continue Reading
અમરેલી
ભારતીય જનતા પાર્ટી અને એના.ડી.એ ની સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણય કરતી હોય છે ત્યારે ખેડૂતોના હિત માટે હંમેશા તત્પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેના શપથ વિધિ ગ્રહણ ના બીજા જે દિવસે પ્રધાનમંત્રી તરીકેનો ચાર્જ સંભાળતા ની સાથે જ ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લઈ કિશાન સન્માન નિધિ નો 17 […]Continue Reading
અમરેલી
અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત પદા અધિકારી ઓની ગુગલ મિટ બેઠક ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય અધ્યક્ષ કુ શ્રી માલાબેન રાવલ રાષ્ટ્રીય મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ કાયેકારી મા બકુલભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી માં નિર્મલસિંહ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ માં વનરાજસિંહ ખેર સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સબ ડિવિઝન કચેરી PGVCL દ્વારા શનિવારે વીજ કાપ ઉપરાંત વારંવાર વીજળી ગુલ થવા ની સમસ્યા થી શહેરીજનો ત્રાહિમામ અજમેરા શોપિંગ થી લઈ ગજેન્દ્ર મિલ ઉંડપા પુરબીયા શેરી પટેલ શેરી સહિત ના વિસ્તાર માં કાયમી લોવોલ્ટ ની સમસ્યા દૂર થવા ના બદલે વધી છેલ્લા બે ત્રણ માસ થી સતત ઝબુક વીજળી ઝબુક ગમે […]Continue Reading
અમરેલી
દામનગર સોશ્યલ મીડિયા નો સકારાત્મક સદેશ આપતો ખંભાતી પદ્ધતિ થી કૂવો રિચાર્જ નો અનુચરવા યોગ્ય વિડીયો જોવા મળ્યો સોશ્યલ મીડિયા ઉપર ફની વ્યગ કે ટાઈમ પાસ પોસ્ટ ઉપરાંત ઘણા વિડીયો પ્રેરણાત્મક હોય છે પરમાર્થ પ્રોકપકાર જીવદયા અને ટેલેન્ટ ના ઘણા વિડીયો સમસ્ત માનવ સમાજ માટે પ્રકૃતિ પર્યાવરણ માટે સુંદર સદેશ આપી જતા હોય છે તાજેતર […]Continue Reading
અમરેલી
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે ચાલતા છાસ વિતરણ કેન્દ્ર દ્વારા છાસ સેવા ૧૦ જૂન ૨૦૨૪ ને સોમવારે સમાપન કરાય રહ્યું છે ઠંડક પ્રસ્તાવતા વરસાદ થી છાસ વિતરણ સેવા બંધ રહેશે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સહિત સહયોગી સંસ્થા ઉદારદિલ દાતા નીસ્વાર્થ સેવારત સ્વંયમ સેવકો પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી છીએ જરૂરિયાત મંદ ૫૦૦ જેટલા પરિવારો ના […]Continue Reading
અમરેલી
દામનગર આગામી ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્ત પતંજલિ ની યોગ સંવાદ શિબીર  “નારી સશિતકરણ માટે યોગ” થીમ અંતર્ગત દામનગર ખાતે યોગ સંવાદનું આયોજન થયું. આજરોજ દામનગર ગાયત્રી મંદિર ખાતે સ્વામી શ્રી બાબા રામદેવજીના પરમ શિષ્યશ્રી તનુજાબેન આર્યાજી હરિદ્વારથી પધાર્યા હતા. ૨૧ મી જુન અંતર્ગત વિશેષ પ્રોગ્રામમાં નારી સશક્તિકરણ માટે યોગ થીમ સાથે તનુજાબેન […]Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લાની પ્રજાજોગ સંદેશ આભને ટેકો અને ભારતના પાટનગર દિલ્હીને ધ્રુજાવનારા એવા અમરેલીના ધારા સભ્યો, સંસદ સભ્યો, મંત્રી અને કેબીનેટ મીનીસ્ટરો, સહકારી અગ્રણીઓ અને એક વખતના મુખ્યમંત્રીથી લઈને ગુજરાત અને કેન્દ્રમાં પાણી પૂરવઠાના સ્વતંત્ર હવાલો ભોગનાર નેતાઓ….તમે અમરેલી અને જીલ્લાના તાલુકાઓ માટે શુ કર્યુ ? આમ જોઈએ તો ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી શ્રી જીવરાજભાઈ મહેતાથી Continue Reading
અમરેલી
છેલ્લા ઘણા બધા દિવસોથી સ્વામીનારાયણના સંપ્રદાયના અમુક સંતોના કારસ્તાનના કિસ્સા લોકોને ચોંકાવી રહ્યા છે ત્યારે હવે અન્ય એક સ્વામીએ સગીરને સાધુ બનાવવા માટે ગુમરાહ કરતા ચકચાર સાથે કેટલાક સ્વામીઓ દાયરામાં આવી ગયા છે. અમરેલીના બગસરામાં બનેલા આ બનાવની વિગત મુજબ સ્વામીનારાયણના એક સ્વામી દ્વારા સગીરને સાધુ બનવા માટે ગુમારહ કરવાનો તેમની ઉપર આરોપ છે. જેને […]Continue Reading