Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી માસ્ટર ઓફ આર્ટસ સેમેસ્ટર ૨ એક્સટર્નલની પરીક્ષા તારીખ ૨૫-૪-૨૦૨૪ થી શરૂ થનારી હોય જેની હોલ ટિકિટ પરીક્ષાના બે દિવસ અગાવ એટલે કે તારીખ ૨૨-૪-૨૦૨૪ના રોજ મુકવામાં આવેલ હતી. જેમાં અર્થશાસ્ત્રના વિધાર્થીઓની હોલ ટિકિટમાં કેન્દ્રો અમરેલીની જગ્યાએ યુનિવર્સિટીની ભૂલ દ્વારા રાજકોટ આપી દેવામાં આવ્યા હતા. એક તો પરીક્ષાની હોલ ટિકિટ પરીક્ષાના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે શ્રી વીઠ્ઠલેશ પાઠશાળા જેસર રોડ ઉપર આપશ્રીની આજ્ઞાથી ઘણા વષઁથી પુષ્ટિ માર્ગીય પાઠશાળા બાલકો માટે ચાલી રહી છે જેમાં સંચાલક નીલમબેન લાડવા તથા અન્ય બહેનોના સહકારથી બાલકોને પુષ્ટિ માગઁનુ પાયાનુ જ્ઞાન આપવામાં આવી રહ્યું છૈ હાલ સમર વેકેશનને લઈ એક આયોજન કરવામાં આવેલ જેમાં પાંચ વર્ષથી લઈને ચૌદ વર્ષના બાળકોએ ભાગ લીધેલ વિવિધ […]Continue Reading
અમરેલી
હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે શહેરના હનુમાન મંદિરોમાં પૂજા અર્ચના તથા હનુમાન ચાલીસા, બટુક ભોજન મહાપ્રસાદ વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે સાવરકુંડલા મેઈન બજાર સ્થિત કુંડલપુર હનુમાનજી મંદિરે પણ સોળે શણગારે સજજ જોવામાં આવેલ. અહીં હનુમાનજીના દર્શનનો લ્હાવો ભક્તગણ લઈને ધન્યતા અનુભવતાં જોવા મળ્યા હતા . એમ હનુમાનજી મંદિરના મહંત પૂ કરશનગિરિબાપુની એક […]Continue Reading
અમરેલી
 સાવરકુંડલા ખાતે ગીરનારી સંત શિરોમણી પૂજ્યશ્રી વેલનાથબાપુની પુણ્યતિથિ નિમિતે સાવરકુંડલા શહેરના આંગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી ચૈત્ર સુદ પૂનમના રોજ પૂજ્ય વેલનાથબાપુની પુણ્યતિથિ સાવરકુંડલા કોળી સમાજના ભાઈઓ બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી તેમજ સમાજની સાથે કદમ મીલાવવા કોળી સમાજમાં શિક્ષણ કેમ વધે કન્યા કેળવણી, અંધશ્રધ્ધા દુર થાય વ્યસન […]Continue Reading
અમરેલી
શ્રી રામના પરમ ભક્ત અને શક્તિના પ્રતીક,શ્રીહનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ  શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ, સાવરકુંડલા દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે ધાર્મિક, સામાજિક અને સેવાના કાર્યોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં આયુર્વેદિક કેમ્પ તેમજ મતદાન જાગૃતિ માટે શપથ લીધા હતા તેમજ સાથે સાથે પક્ષીઓની સેવા માટે આ Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે ગીરનારી સંત શિરોમણી પૂજય શ્રી વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિતે સાવરકુંડલા શહેરના આંગણે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ પુનમ ના રોજ પૂજ્ય વેલનાથ બાપુ ની પુણ્ય તિથિ સાવરકુંડલા કોળી સમાજ ના ભાઈઓ બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી તેમજ સમાજ ની સાથે કદમ મિલાવવા કોળી સમાજમાં […]Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર દાદા ની જન્મ જ્યંતી એ લાખો શ્રધ્ધાળુ ભાવિકો નો તા ૨૨/૦૪/૨૪ ની સમી સાંજ થી અવિરત પ્રવાહ જિલ્લા મથક અમરેલી થી ભુરખિયા દામનગર થી શ્રી ભુરખિયા સુધી રોડ રસ્તા ઉપર પદયાત્રી ઓ માટે ઠેર ઠેર સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓ સંગઠનો દ્વારા ચા શરબત અલ્પહાર ઠંડા પીણાં ના […]Continue Reading
અમરેલી
અમરેલી ૨૫ એપ્રિલને ‘‘વિશ્વ મેલેરીયા દિવસ‘‘ તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નકકી કરેલ છે. આ વર્ષે વિશ્વ મેલેરીયા દિવસની થીમ (Theme) “વઘુ સમાન વિશ્વ માટે મેલેરીયા સામેની લડાઇને વઘુ વેગ આપીએ”છે.મેલેરીયા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત,મેલેરીયા નાબુદી માટે  લોકોમાં જન જાગૃતિ આવે તે ખુબજ જરૂરી છે. મેલેરીયાએ માદા એનોફલીસ મચ્છ,રથી ફેલાતો રોગ છે.આથી જો મચ્છર […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ચેત્રમાસ માં પરમાર્થ નું સવિશેષ મહત્વ છે તેમાંય ખાસ શુક્ષ્મ જુવો ના કલ્યાણ માટે કીડીયારું પુરવા નું પુણ્ય એટલે ચેત્ર માસ ધોમધખતા તાપ માં પૃથ્વી ના પેટાળ માં રહેતા શુક્ષ્મ જીવો પ્રત્યે અપાર કરુણા વ્યક્ત કરવા શહેર ના વિવિધ વિસ્તારો માં વેસ્ટ માંથી બેસ્ટ નાળિયેર ના ખાલી ત્રોફા માં ધી ગોળ લોટ […]Continue Reading
અમરેલી
દામનગર ના વેપારી અગ્રણી વિનંતીભાઈ તન્ના ની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ પ્રેરણા દિવસ દિવસ તરીકે ઉજવતા પુત્રરત્નો સ્વર્ગસ્થ વિનંતીભાઈ ગિરધરલાલ તન્ના નું જીવન પથદર્શક,માર્ગદર્શક અને પ્રેરણાદાયી રહ્યું હતું.તેમણે તેમના જીવનકાળમાં નિ:સ્વાર્થ ભાવે અનેક સેવા કાર્યોની સરવાણી વહાવીને પોતાના જીવનને કૃત્ય કરીને સમાજમાં એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે બનાવેલી કેડી ઉપર ચાલીને Continue Reading