Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જોષીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે યોજાયેલી આ બેઠકમાં, બાકી હોય તેવી કાર્યવાહીઓની વિગતો મેળવી તે અંગે ઘટતું થાય અને તે માટે કામગીરી હાથ ધરવામાં આવે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.  પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અંગેના Continue Reading
અમરેલી
તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અંતર્ગત અમરેલી જિલ્લા એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ-ટીમ દ્વારા અમરેલી શહેરમાં તમાકુ વિક્રેતાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમાકુ સેવન ન કરવું અને તમાકુ સેવનથી થતાં નુકશાન અંગે નાગરિકોને વાકેફ કરવા તેમજ તેમનામાં જાગૃત્તિ આવે તે માટે દંડ અને વસૂલાત કરવામાં આવે છે. તમાકુ વેચાણકર્તાઓના લારી, ગલ્લા સહિતના જાહેર સ્થળો પર સૂચક બોર્ડ મૂકવું, શૈક્ષણિક Continue Reading
અમરેલી
રાજય સરકારના ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકીય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતોએ અરજી કરવાની રહે છે. ખેતીવાડી ખાતાની સ્માર્ટ ફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર તથા પાણી ટાંકા બાંધકામ પર સહાય યોજનાનો વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે લાભ મેળવવા ઇચ્છુક હોય તેવા ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ  www.ikhedut.gujarat.gov.in   પર અરજી કરવાની રહે છે, આ અરજી તા.૧૮ જૂન, ૨૦૨૪ના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી થઇ શકશે અને તે […]Continue Reading
અમરેલી
આગામી દિવસોમાં બકરી ઇદ સહિતના તહેવારની ઉજવણી થશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અમરેલી જિલ્લામાં તા.૨૧ જૂન, ૨૦૨૪ સુધી અમલી રહેશે. જિલ્લામાં સભા-સરઘસ હથિયારબંધી, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ Continue Reading
અમરેલી
અમરેલી તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કેન્દ્ર સંચાલક-રસોઇયા-મદદનીશની જગ્યાઓ માટે ઉમેદવારોની આવશ્યકતા છે. જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખે ઓછામાં ઓછા ૨૦ વર્ષ પૂર્ણ કર્યા હોય અને વધુમાં વધુ ૬૦ વર્ષની વય મર્યાદામાં ઓછામાં ઓછું ધોરણ ૧૦ પાસ કર્યુ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે.  અમરેલી તાલુકાની પ્રાથમિક શાળા (મધ્યાહન ભોજન (મ.ભ.યો.) Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં નાના ખેડુતો અને ખેતિના વિકાસ માટે કામ થશે :- શ્રી સંઘાણ અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા, પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રીશ્રી હિરેનભાઈ હિરપરા, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખશ્રી જયંતીભાઈ પાનસુરીયાની વિશેષ ઉપસ્થિતી જિલ્લા ખેતિવાડી અધિકારી, નાયબ ખેતિ નિયામક, જિલ્લા બાગાયત અધિકારી સહિત અધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહયા. કૃષિ આધારિત અમરેલી Continue Reading
અમરેલી
દામનગર શહેર ના સતત શહેરીજનો થી ધમધમતા અજમેરા શોપિંગ સેન્ટર ના ખુણે જોખમી વીજ પોલ ફાઉન્ડેશન માંથી ચડી ગયેલ લોખડ વીજ પોલ વરસાદ પહેલા દૂર કરી રાહદારી ઓને ભય મુક્ત કરો PGVCL ની કચેરી માં અનેક રજૂઆતો પછી મહિના ઓ સુધી ફરિયાદો નો ઉકેલ નહિ આવતા લોકો માં ભારે નારાજગી જોવા મળી રહી છે છભાડીયા […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો ને પ્રાથમિક સુવિધા આપવા માં પાલિકા ના સત્તાધીશો ચાર દબાણદારો ની લાજ કાઢી રહ્યા છે હજારો લોકો ને બાન લેતા દબાણદારો ને રાજી રાખવા સત્તાધીશો કાયમી રસ્તો તો દૂર પણ હંગામી રસ્તો પણ આપી શક્યા નહી સબકા સાથ સબકા વિકાસ ભરોસા ની સરકાર પણ દબાણદારો માટે […]Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને પ્રતિ વર્ષ રુ. ૬,૦૦૦ (ત્રણ સમાન હપ્તામાં) સહાય તેમના ખાતામાં-ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.)થી ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજિયાત પોતાના પી.એમ.કિસાન ખાતામાં ત્રણ વિગતો અપડેટ કરાવવી જરુરી Continue Reading
અમરેલી
 PCPNDT ACT-૧૯૯૪ અન્વયે જાતીય પરીક્ષણના ગુન્હાઓ રોકવાના અમલીકરણ માટે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં રજિસ્ટ્રેશન ધરાવતી તમામ હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત છે. આ ઉપરાંત સી.સી.ટી.વી કેમેરાના ઓડીયો-વીડિયો રેકોર્ડિંગ ૨૪×૭ કલાકનું ૩૦ દિવસનું બેકઅપ રાખવું ફરજિયાત છે. અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો Continue Reading