સાવરકુંડલા ખાતે કારગિલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ ની પૂર્વ સંધ્યાએ યુવા ભાજપ અને સાવરકુંડલા ભાજપ દ્વારા મશાલ રેલી નું આયોજન કરી દેશભક્તિનો જુસ્સો દર્શાવ્યો હતો. સાવરકુંડલા ના મહુવા રોડ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉપવનના શહીદ સ્મારક થી શરૂ થઈને આ મશાલ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ મશાલ રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપના […]Continue Reading












Recent Comments