Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
દામનગર આગામી ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્ત પતંજલિ ની યોગ સંવાદ શિબીર  “નારી સશિતકરણ માટે યોગ” થીમ અંતર્ગત દામનગર ખાતે યોગ સંવાદનું આયોજન થયું. આજરોજ દામનગર ગાયત્રી મંદિર ખાતે સ્વામી શ્રી બાબા રામદેવજીના પરમ શિષ્યશ્રી તનુજાબેન આર્યાજી હરિદ્વારથી પધાર્યા હતા. ૨૧ મી જુન અંતર્ગત વિશેષ પ્રોગ્રામમાં નારી સશક્તિકરણ માટે યોગ થીમ સાથે તનુજાબેન […]Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લાની પ્રજાજોગ સંદેશ આભને ટેકો અને ભારતના પાટનગર દિલ્હીને ધ્રુજાવનારા એવા અમરેલીના ધારા સભ્યો, સંસદ સભ્યો, મંત્રી અને કેબીનેટ મીનીસ્ટરો, સહકારી અગ્રણીઓ અને એક વખતના મુખ્યમંત્રીથી લઈને ગુજરાત અને કેન્દ્રમાં પાણી પૂરવઠાના સ્વતંત્ર હવાલો ભોગનાર નેતાઓ….તમે અમરેલી અને જીલ્લાના તાલુકાઓ માટે શુ કર્યુ ? આમ જોઈએ તો ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી શ્રી જીવરાજભાઈ મહેતાથી Continue Reading
અમરેલી
છેલ્લા ઘણા બધા દિવસોથી સ્વામીનારાયણના સંપ્રદાયના અમુક સંતોના કારસ્તાનના કિસ્સા લોકોને ચોંકાવી રહ્યા છે ત્યારે હવે અન્ય એક સ્વામીએ સગીરને સાધુ બનાવવા માટે ગુમરાહ કરતા ચકચાર સાથે કેટલાક સ્વામીઓ દાયરામાં આવી ગયા છે. અમરેલીના બગસરામાં બનેલા આ બનાવની વિગત મુજબ સ્વામીનારાયણના એક સ્વામી દ્વારા સગીરને સાધુ બનવા માટે ગુમારહ કરવાનો તેમની ઉપર આરોપ છે. જેને […]Continue Reading
અમરેલી
સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંચાલિત ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં મુંબઈ ના ગૌ પ્રેમી ભક્તો દ્વારા ગાય માતાને 800 કિલો કેરી જમાડવામાં આવી.              સાવરકુંડલા ખાતે મુંબઈ ના ગૌપ્રેમી ભક્તો દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંચાલિત શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં ગૌ માતાને 800 કિલો કેરી જમાડવામાં આવી. ત્યારે મુંબઈના ગૌપ્રેમીઓ એ ગાય Continue Reading
અમરેલી
લીલીયા તાલુકા સરદાર પટેલ યુવા એજયુકેશન ગ્રુપ તથા લીલીયા તાલુકા ખોડલધામ સમિતિ આયોજિત નેત્રયજ્ઞ યોજાશે નેત્ર નિદાન કેમ્પ દર મહીના નો બીજો મંગળવાર સ્થળ સમૃદ્ધિ નાગરીક શરાફી સહકારી મંડળળી લીં (લીલીયામોટા શાખા) (સમય- સવારના ૯ થી ૧૨) ડો. કુંભાણી સાહેબ ના દવાખા ના ઉપર સેવા પરમો ધર્મના શુભ હેતુ સાથે આગામી તારીખઃ-૧૧/૦૬/૨૦૨૪ ને મંગળવારે લીલીયા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા / લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ચુંટાયા બાદ સરકારશ્રી માંથી માતબાર રકમો સાથે અનેકો વિકાસના કામો લાવી રહયા છે અને તેનુ પરીણામ સાવરકુંડલા – લીલીયાની જનતા જોઇ રહી છે ત્યારે મેરીયાણા ગામે વિવિધ વિકાસના કામોના ખાતમુહુર્ત કરવા પહોચ્યા હતા. જેમાં મેરીયાણા સરપંચ, જીલ્લા પંચાયતના ચેરમેનશ્રીઓ. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ભાજપના આગેવાનો અને ગ્રામ પંચાયત Continue Reading
અમરેલી
સાવરકુંડલા ને સુવર્ણ કુંડલા બનાવવાના ધ્યેય સાથે દિવસ રાત સતત કાર્યશીલ રહેતા ધારાસભ્ય મહેશ કસવાલા ની રજૂઆત અન્વયે સરકાર દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત ભીનો સૂકો કચરા ઘર ઘર સુધી પાલિકા ની ઘંટા ગાડી ભરી જાય તે માટે ૭ ઘંટા ગાડી અને ૧ જે.સી.બી.નું લોકાર્પણ ધારાસભ્ય ના વરદ હસ્તે નાવલી નદીના ત્રિકોણ સર્કલ ખાતે રાખવામાં આવેલ […]Continue Reading
અમરેલી
દામનગર ગાયત્રી મંદિર ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ આયોજિત ૧૧૧ થી વધુ સેવારત્નો નું અભિવાદન કરાયું વિવિધ ક્ષેત્રે સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો દ્વારા થતી જીવદયા પરમાર્થ ની પ્રવૃત્તિ નો ભવ્ય સત્કાર કરાયો હતો અસંખ્ય સંસ્થા ઓ સંગઠનો દ્વારા દામનગર શહેર માં ચાલતી સેવા સહકાર સંગઠનો અને ઉદારદિલ દાતા ને બિરદાવી પ્રોત્સાહિત કરતું સન્માનપત્ર અર્પણ કરાયા  […]Continue Reading
અમરેલી
તાજેતરમાં ભારત દેશમાં લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ, જેમાં ભાજપની અને તેના સાથી પક્ષોની ૪૦૦ પ્લસ બેઠક મેળવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે,જેની દાઝ રાખીને અમરેલી શહેરમાં જિલ્લા પંચાયત રોડ પર આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં અંદાજે ૪૦૦ જેટલી દુકાનો ફાયર સેફટીના અભાવે સીલ કરીને નાના વેપારીઓને ધંધા રોજગાર વગરના ભાજપના શાસકોએ કરી દીધા છે. એકબાજુ રોજગારી […]Continue Reading
અમરેલી
ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં દરેક જિલ્લામાં સ્પોર્ટસ કોલેજ શરુ કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં સ્પોર્ટસ કોલેજ શરુ કરવા માટે રસ ધરાવતી સરકારી, ખાનગી કોલેજ સંસ્થાઓએ sportsatuthority.gujarat.gov.in પર તા.૧૫.૦૬.૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવી. જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ પસંદગી માટેના ધારા-ધોરણો, રમત –ગમત, તેમજ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના Continue Reading