Home Archive by category અમરેલી (Page 591)

અમરેલી

અમરેલી
સેવા થકી સાર્થક કરતા સમર્પણની ભાવના સાથે ગુરૂદેવશ્રી અવધુત શિવાનંદબાબા મહારાજની અસીમ કૃપાથી મુંગા અબોલ જીવો માટે છેલ્લા ૧૪ વર્ષથી નિષ્કામ ભાવે શ્રી સમર્પણ ગૌ સેવા સમિતી (આઇ.સી.યુ. સેન્ટર) સાવરકુંડલા દ્રારા આ ઉનાળાની કાળજાળ ગરમીમાં દાતાશ્રીઓના સ્વેચ્છીક આર્થીક સહયોગથી પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ગૌમાતા માટે પાણીની અવેડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.  તારીખ Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શિવદરબાર આશ્રમ ખાતે પરમ પૂજ્ય ઉષામૈયા માતાજી દ્વારા 375 જેટલી ગીર ગાયોનો નિભાવ ગૌશાળા ખાતે કરવામાં આવી રહ્યોંછે આ ગીર ગાય ના દૂધમાંથી તાજી અને મધુર છાશ બનાવી દરવર્ષે ઉનાળા માં છાશનું પરબ રાહદારીઓ અને વાહન ચાલાકો માટે કરવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષ પણ ઉનાળા ની શરૂઆત […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે આગામી તારીખ 3 મે 2024 શુક્રવારના રોજ 327મો વિનામૂલ્ય મહાનેત્રયજ્ઞ નેત્રમણી સાથે નું આયોજન સાવરકુંડલા કરવામાં આવેલ છે જેમનું સ્થળ સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા છે જેનો સમય સવારે 9 થી 12 કલાક સુધીનો છે આ કેમ્પના મુખ્ય દાતા સ્વ શાંતાબેન ચીમનલાલ લાખાણી હસ્તે ચંદ્રકાંતભાઈ લાખાણી મુંબઈ છે અને આ કેમ્પના મુખ્ય આયોજક […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશન દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચુંટણીના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જળવાઈ રહે તે માટે સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશન વંડા ગામની મુખ્ય બજારો અને માર્ગો પર સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને પેરા મીલેટ્રરી ફોર્સના જવાનો દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતુ. એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતુંContinue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ ખાતે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિને વિજપડી આસપાસના ગામો માં આંખના રોગોથી પીડાતા દર્દીઓ માટે વિનામૂલ્યે 114મો નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ કરવામાં આવી રહ્યો છે આ 114માં નેત્રનીદાન કેમ્પ ના દાતા નટવરલાલ વૃજલાલ નગદીયા ના વરદ હસ્તે દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલો મુકવામાં આવેલ સંતશ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત […]Continue Reading
અમરેલી
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત હરિબા મહિલા કોલેજનું B.com સેમેસ્ટર ૧ માં ૧૦૦% પરિણામ આવ્યું. જેમાં પ્રથમ ઠુમ્મર કેશવા, દ્વિતીય ગોંડલિયા ખુશી, તૃતીય ઠેસિયા જેન્સી તેમજ બધી વિદ્યાર્થીનીઓ ડિસ્ટિન્ક્શન અને ફર્સ્ટ ક્લાસ પરિણામ મેળવીને ગાયત્રી પરિવાર તેમજ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.આ વિદ્યાર્થીનીઓને પૂ.શ્રી.ડો. રતિદાદાએ આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ Continue Reading
અમરેલી
દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત છાસ વિતરણ નો લાભ મેળવતા હજારો વ્યક્તિ ઓ દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે વિવિધ સંસ્થા ઓના સંકલન થી ચાલતા છાસ કેન્દ્ર માં દૈનિક ૫૦૦ પરિવાર ના ૧૮૦૦ જેટલા વ્યક્તિ ઓને વિના મૂલ્યે છાસ વિતરણ કરાય છે ઉનાળા નું અમૃત ગણાતી છાસ દૈનિક વહેલી સવારે ૬-૦૦ કલાક થી […]Continue Reading
અમરેલી
શ્રી લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપ સુરત દ્વારા આયોજિત “લાઠી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુનાર્મેન્ટ” તારીખ ૨૭/૪/૨૦૨૪ થી તારીખ ૨૮/૪/૨૦૨૩ શનિવાર અને રવિવાર ના રોજ સુરત ખાતે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ થઈ લાઠીના મોટાભાગના પરિવારોએ સહભાગી થઈને ટુર્નામેન્ટને યાદગાર બનાવી બધાને ખૂબ આનંદ આવ્યો.આ  ટુર્નામેન્ટમાં માં ધોળીયા ઈલેવન ચેમ્પિયન ‌થઈ‌  હતી.આવા સરસ આયોજન માટે […]Continue Reading
અમરેલી
૧૪-અમરેલી લોકસભા બેઠક પર આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. જિલ્લામાં ગત લોકસભાની ચૂંટણી કરતાં વધુ મતદાન થાય તેવા હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના સઘન અભિયાન અંતર્ગત મતદાન જાગૃત્તિ દોડ (રન ફોર વોટ)નું આયોજન કરવામાં આવ્યું છે.            આ કાર્યક્રમના સુચારું આયોજન માટે ખર્ચ અને ટર્ન આઉટ Continue Reading
અમરેલી
 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ શરુ છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ Continue Reading