Home Archive by category અમરેલી (Page 871)

અમરેલી

અમરેલી
દામનગર શહેર ની શ્રી ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટર સતત ડોકટર વિહોણી બનવા જઈ રહી છે સતત ત્રણ વર્ષ થી ઘેર હાજર કે ઘેર હાજર રહી મહેકમ મેળવતા ફિજીયોથેરાપીસ્ટ સામે દર્દી ઓની નારાજગી છે ત્યાં સતત ડેપ્યુટશન થી આવતા તબીબો પણ ગેર હાજર દામનગર શહેરી તેમજ ૩૦ જેટલા ગ્રામ્ય વિસ્તાર વચ્ચે આટલી મોટી સિવિલ માં […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે છાસ કેન્દ્ર નો પ્રારંભ દામનગર શહેર માં જરૂરિયાત મંદ પરિવારો ને વિના મૂલ્યે રોજ સવાર ના ૭-૦૦ થી ૮-૦૦ કલાક દરમ્યાન વિના મૂલ્યે છાસ વિતરણ કરાશે ગિષ્મ માં અમૃત ગણાતી છાસ નું ગાયત્રી મંદિર ખાતે થી ઉનાળા સુધી દરરોજ સવારે છાસ મેળવવા ઇચ્છતા પરિવારો એ ગાયત્રી મંદિર […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં તારીખ ૨-૫-૨૦૨૩ના રોજ અહીં બ્રહ્મપુરી ખાતે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરિત શ્રી પરશુરામ સેના આયોજિત સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ તથા બ્રહ્મચોર્યાસીનું ભવ્ય આયોજન પ. પૂ. મહંત શ્રી મુક્તાનંદ બાપુ (ચાંપરડા) સભાપતિ શ્રી અગ્નિ અખાડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ છે. આ સમારોહના દીપ પ્રાગટય મહંત શ્રી મહેશદાસ બાપુ – મહંત શ્રી બોઘરયાણી ખોડિયાર મંદિર Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નંબર ૬ ના બુથ નંબર ૧૫૪  વિધુતનગર સોસાયટી સંપનાથના મંદીરે આજે તા.૩૦.૪.૨૦૨૩ ને રવીવારે સવારે ૧૦.૪૫.કલાકે મન કી બાત નો કાર્યક્રમ ૧૦૦ મો  એપિસોડ આપડા લોક લાડીલા માન.વડા, પ્રધાન શ્રીનરેન્દ્ર ભાઈ મોદીજીને ખાસ સાંભળવાનો અવસર મળ્યો આપડા વોડ નં., ૬ ના નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલ, જયાબેન ચાવડા, નગમાબેન […]Continue Reading
અમરેલી
 દેશના સહુ નાગરિકો માટે કંઈક નવીન જ્ઞાન સાથે વિચારો વહેંચવાનું તેમજ શીખવાનું ઉત્કૃષ્ટ માધ્યમ બન્યું છે ત્યારે જનતાના હૃદયની અનુભૂતિને વાચા આપતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2014 માં રેડીયોના માધ્યમથી#MannKiBaat કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરવાની નવીન પહેલ કરવામાં આવેલ. આજે સાવરકુંડલા શહેરના શક્તિ કેન્દ્ર વોર્ડ નંબર 1 ના બુથ નંબર 162 ના પ્રમુખશ્રી Continue Reading
અમરેલી
દામનગર મૃદુલાબેન પ્રવીણચંદ્ર ગાંધર્વ પરિવાર આયોજિત દીપકભાઇ મહેતા ના વ્યાસાસને ચાલતી શ્રી મદ્ર ભગબત કથા માં વિદ્વાન વક્તા ની સામાજિક સંરચના વ્યસન ફેશન અંગે માર્મિક ટકોર પર્યાવરણ પ્રકૃતિ પ્રત્યે માનવીય ફરજ સાથે પીપળા ના વૃક્ષ થી ૨૪ કલાક મળતા ઓક્સિજન ઔષધીય ગુણ સંપન્ન તુલસી ના જતન જાળવણી અંગે દ્રષ્ટાંત સાથે શીખ આપતો સદેશ અસો મૃદુલાબેન […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ભાજપ પરિવાર દ્વારા પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ની મન કી બાત કાર્યક્રમ નો ૧૦૦ માં એપિસોટ નિહાળવા માટે દામનગર ગાયત્રી મંદિર પાસે ના સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયો હતો જેમાં સ્થાનિક શહેર ભાજપ કાર્યકરો એ પ્રધાન મંત્રી ની મન કી બાત કાર્યક્રમ નું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યો હતો Continue Reading
અમરેલી
દામનગર ના પાડરશીંગા ખાતે ચતૃષ્ટ દિવસીય નૂતન રામદેવજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન અનેક વિધ સેવા અભિયાનો પેકી મંગળવારે યોજાનાર મહારક્તદાન કેમ્પ માં સુરત સ્થિત સામાજિક સેવા સંસ્થાન જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત કતારગામ ના આર્થિક સહયોગ થી  નકળંગધામ આશ્રમ ગામ પાડરશીંગા દ્વારા આયોજીત શ્રી રામદેવજી મહારાજના નૂતન મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ […]Continue Reading
અમરેલી
કોઈ કેમ કહે કે આ ઉનાળો છે? કમોસમી માવઠાંનો માર કેમ સહન કરવો હે જગતના તાત..? આ કમોસમી વરસાદ એટલે કે માવઠાંને કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ. આમ તો કમોસમી વરસાદ એકાદ  કે અડધો કલાક જ આવે પરંતુ ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફેરવી દે છે.!! આમ કહીએ તો માવઠું એટલે ખેતી ક્ષેત્રે મહામુસીબત..  સાવરકુંડલા શહેરમાં […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ ભાઈની ઈલેક્ટ્રિકલ્સ અપ્લાયન્સ ઈન્ડિયા પ્રા. લી. અમદાવાદ  માટે ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને ખાલી જગ્યાઓને અનુરુપ શૈક્ષણિક લાયકાત ધો.૧૨ તેમજ આઈ.ટી.આઇ (૨ વર્ષ) ટ્રેડ પાસની તકનિકી લાયકાત અથવા ડિપ્લોમા હોલ્ડરની આવશ્યકતા છે. યાઝાકી […]Continue Reading