Home Archive by category અમરેલી (Page 871)

અમરેલી

અમરેલી
મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લામાં થતા મિલકત સબંધીત ગુમના બનાવોમાં ત્વરિતપણે પગલા લઇ ગુમ થયેલ મિલકત શોધી મુળ માલીકને પરત કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ તથા અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબનાઓ દ્વારા જીલ્લામાં થતા મિલકત સબંધીત ગુમના Continue Reading
અમરેલી
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ ડીટેકટ કરવાં સુચના આપેલ હોય,તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. Continue Reading
અમરેલી
ખરાં અર્થમાં વૈષ્ણવજનની ભાવના કેળવાય એ જરૂરી છે.-આ સાવરકુંડલા શહેરમાં  મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવનમાં પ્રવેશ માટે રૂપિયા પાંચ પ્રવેશ શુલ્ક ચૂકવવી પડે છે. જે શહેરમાં આરોગ્ય ક્ષેત્રે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર જેવી હોસ્પિટલમાં તમામ સારવાર દવા ભોજન નિ:શુલ્ક ઉપલબ્ધ હોય એવા શહેરમાં નાગરિકોએ નગરપાલિકા સંચાલિત પંડિત દિનદયાળ ઉપવન (જનતા બાગ) માં પ્રવેશ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરીજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોનાં લોકોને મેળો મહાલવાની અનેરી તક પ્રાપ્ત થઈ. મેળે મેળે મોરલડી હેલે ચડી.. હેલે ચડી રંગ રેલે ચડી..આમ ગણીએ તો સાવરકુંડલા શહેર એ ધર્મપ્રેમી અને ઉત્સવ પ્રેમી શહેર છે. એમાં પણ જન્માષ્ટમીનું પર્વ એટલે રાજકોટની માફક જ શહેરીજનો મેળો માણવા ખૂબ ઉત્સુક અને તત્પર હોય છે. એવી વેળાએ સાવરકુંડલા શહેરમાં […]Continue Reading
અમરેલી
તારીખ ૨/ ૮ /૨૦૨૩ના રોજ સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી ઘેલાણી મહિલા કોલેજના દાતા સ્વ. ધીરુભાઈ ઘેલાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમને આદરપૂર્વક યાદ કરી અને પુષ્પાંજલિ આપવામાં આવી. કોલેજના પ્રા. છાયાબેન શાહે સ્વ. ધીરુભાઈ ઘેલાણીના સાવરકુંડલાની સંસ્થાઓમાં યોગદાનને યાદ કરવામાં આવ્યું તથા કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓ માટેની તેમની લાગણીને પણ યાદ Continue Reading
અમરેલી
આ સાવરકુંડલા શહેરમાં  મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવનમાં પ્રવેશ માટે રૂપિયા પાંચ પ્રવેશ શુલ્ક ચૂકવવી પડે છે. જે શહેરમાં આરોગ્ય ક્ષેત્રે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર જેવી હોસ્પિટલમાં તમામ સારવાર દવા ભોજન નિશુલ્ક ઉપલબ્ધ હોય એવા શહેરમાં નાગરિકોએ નગરપાલિકા સંચાલિત પંડિત દિનદયાળ ઉપવન (જનતા બાગ) માં પ્રવેશ કરવા માટે રૂપિયા પાંચ પ્રવેશ ફી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં આઈશ્રી મોમાઈ આશ્રમ આવેલ છે. જેમાં શ્રી શંભુગીરી માનગીરી બાપુ આશ્રમમાં વર્ષોથી  રહે છે. નવાઈની વાત એ છે કે બાપુએ ૧૦ વર્ષ પહેલા ખોરાક લેવાનું બંધ કરેલું અને ૪ વર્ષ પહેલા બાપુએ જળ લેવાનું પણ બંધ કરેલું બાપુ માત્રને માત્ર દરરોજ રાત્રે ૧૨ વાગ્યે એક લીટર દૂધ જ પીએ છે.   પહેલા […]Continue Reading
અમરેલી
આજરોજ પ્રાર્થનાસભામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં વિધાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ મટકી ફોડ, આરતી તથા રાસ તૈયાર કરવામાં આવેલ. જેમાં સાવરકુંડલાના દાસ પેંડાવાળા  સંદીપભાઇ મહેતા, શ્વેતાબેન મહેતા તેમજ હરેશભાઇ જોષી અતિથિ દ્વારા આરતી ઊતારવામા આવેલ તથા જતીનભાઇ એકવાળીયાના સુપુત્ર શ્રી ધ્યાનમા (વિરૂ)ને કાનુડો બનાવવામાં આવેલ . ખુબ Continue Reading
અમરેલી
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ ડીટેકટ કરવાં સુચના આપેલ હોય,તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ સિંહ નાઓએ રાજ્યમાં ગુન્હાઓના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે આધારે શ્રી ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર આઇ.પી.એસ. ઇન્ચાર્જ અમરેલી રૂરલ પો.સ્ટે. તથા અમરેલી રૂરલ પો.સ્ટે ના પોલીસ સ્ટાફ દ્વારા અમરેલી રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલૉગ દરમિયાન સુરત ગ્રામ્યનાકોસંબા પો.સ્ટે. એ-પાર્ટ Continue Reading