સાવરકુંડલા તાલુકાના ધાર પ્રાથમિક શાળા અને ધજડીપરા પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલકની આવશ્યકતા છે. આ માટે તા.૨૧.૦૭.૨૦૨૬ સુધીમાં અરજી કરવી. ઉંમર ઓછામાં ઓછા ૨૦ વર્ષ પૂર્ણ થયા હોય અને ૬૦ વર્ષથી ઓછી હોય તેવા લાયક ઉમેદવાર અરજી કરી શકશે. સરકારના નિયમોનુસાર માનદ વેતન મળવાપાત્ર છે. નિયત અરજી પત્રક તા. ૧૮.૦૭.૨૦૨૬ સુધી કચેરીના […]Continue Reading




















Recent Comments