Home Archive by category અમરેલી (Page 10)

અમરેલી

અમરેલી
દામનગર લાઠી ના છભાડિયા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દાન ની સરવાણી આજ રોજ લાઠી તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતિરાળા ના આયુષ્માન આરોગ્ય મંદિર છભાડીયા ખાતે છભાડિયા ગામ ના અગ્રણી એવા દાતા શ્રી કલ્પેશભાઈ રાબડીયા દ્વારા દર્દીઓ માટે ઉનાળા ની કાળઝાળ ગરમી માં પણ જીવન રક્ષક અને ઇમરજન્સી માં ઉપયોગી એવા ઇન્જેક્શન, દવાઓ, રસીઓ વગેરે […]Continue Reading
અમરેલી
દામનગર ના ધ્રુફણીયા ના હાલ સુરત સ્થિત વતન પ્રેમી દાતા દંપતી ચેતનાબેન કાળુભાઈ કાત્રોડીયા એ દામનગર શહેર ની તમામ આંગણવાડી કેન્દ્ર ના બાળકો પ્રત્યે ઉદારતા ગરમાં ગરમ અલ્પહાર ની સુંદર સેવા આપી શહેર ની તમામ આંગણવાડી કેન્દ્રો માં પૂરતા પ્રમાણ માં અલ્પહાર બનાવી ને અર્પણ કરાયો હતો અત્રે ઉલ્લેખનીય દામનગર શહેર માં શ્રી વેજનાથ મહાદેવ […]Continue Reading
અમરેલી
દામનગર યાત્રાધામ શ્રી ભુરખીયાધામની પાવન ધરા પર પધારી રહ્યા છે ધર્મ ધ્વજ પ્રચારક, સનાતન વૈદિક સંસ્કૃતિના ઉપાસક પરમ વંદનીય જગતગુરૂ શંકરાચાર્ય પૂજ્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ ની પધરામણી થશે  ધન્ય ઘડી ધન્ય ભાગ્ય આપ સૌ ધર્મપ્રેમી ભાવિક ભક્તોને જણાવતા આનંદ થાય છે કે, આગામી તા.૧૭/૫/૨૦૨૬ ને રવિવારના રોજ સાંજના ૬:૦૦ કલાકે શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા  કલેકટરશ્રી, વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ Continue Reading
અમરેલી
અમરેલી એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે શહેર તેમજ જિલ્લામાં ખાસ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત જુદી-જુદી ટીમો બનાવી નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી છે. જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૨૬ દરમિયાન અનઅધિકૃત LED લાઈટ્સ: કુલ ૨૪૯ કેસોમાં રૂ. ૨,૪૯,૦૦૦, નંબર Continue Reading
અમરેલી
રોગના મૂળને ઉખેડે એ  અસર અદભૂત છે, હોમિયોપેથી વિજ્ઞાન નહીં,  ભીતરની રજૂઆત છે. ધીમી ભલે લાગે ગતિ,  પણ ઘા મટે છે કાયમી, સાચું મળે જો નિદાન, તો                      કુદરતની એ સોગાત છે. –“પાંધી સર” સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે હોમિયોપેથીની અસર ખૂબ ધીમી […]Continue Reading
અમરેલી
​વિકાસના આ નામે  કેવું આક્રંદ થાય છે, રોજી છીનવીને ઘર  હવે વેરાન થાય છે. ​આંસુ ભરેલી આંખમાં  સવાલો છે હજારો, ગરીબના નિસાસાથી  ઈશ્વર પણ દ્રવી જાય છે. ​–“પાંધી સર” ​સાવરકુંડલા શહેરમાં વિકાસના નામે લેવાયેલા એક નિર્ણયે સેંકડો ગરીબ પરિવારોના મોંમાંથી કોળિયો છીનવી લીધો છે. વર્ષોથી નદી બજારમાં નાના-મોટા પાલા (કેબિન/દુકાન) ચલાવી પોતાનું ગુજરાન Continue Reading
અમરેલી
સેવા તણો આ યજ્ઞ કરી  સૌને સાચવ્યા, પોલીસના એ સ્ટાફને  હેલ્થથી નવડાવ્યા. ​સંકટ સમયમાં સાથ દેશે                          ‘રેડક્રોસ’ની આ કીટ, માનવતાના કાજે અમે  સંબંધો નીભાવ્યા. –“પાંધી સર” ૮ મે ‘વિશ્વ રેડક્રોસ દિવસ’ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા માટે ગર્વની બાબત છે, કે રાજ્યની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) પૈકી અમરેલીની ઔદ્યોગિક તાલીમ સંસ્થાને રાજ્ય કક્ષાએ “તૃતીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ” તરીકે સન્માનિત કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ૧ ખાતે આવેલ તાપી હોલમાં એક ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમરેલી નોડલ પ્રિન્સિપાલ ડો. ટી. એમ. ભટ્ટ તથા અમરેલી સંસ્થાના Continue Reading
અમરેલી
સાવરકુંડલાની પવિત્ર ધરા પર “ગૌ માતા – રાષ્ટ્રનો આધાર, ગૌ માતા – સંસ્કૃતિની ઓળખ” ના ગુંજતા સૂત્ર સાથે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’નો ભવ્ય પ્રારંભ થયો હતો. ગૌ માતાને રાષ્ટ્ર સ્તરીય સન્માન અને સુરક્ષા મળે તેવા ઉમદા હેતુથી સમગ્ર ભારતવર્ષમાં છેડાયેલા આ ઐતિહાસિક જન-આંદોલને આજે સાવરકુંડલામાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું.  ઉલ્લેખનીય છે કે, આ અભિયાન […]Continue Reading