Home Archive by category અમરેલી (Page 10)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે ગાગડિયો નદીમાં પૂર આવ્યું છે. નદીના પાણી રોડ પર ફરી વળતાં ગારિયાધાર–અમરેલી સ્ટેટ હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. પાણીનો પ્રવાહ વધતાં અનેક ગામો વચ્ચેનો સંપર્ક પણ ખોરવાઈ ગયો છે. નાના લીલીયા ચોકડી અને ક્રાંકચ ગામ વચ્ચે માર્ગ પર ગાગડિયો નદીના પાણી ફરી […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા સાવરકુંડલા–લીલીયા વિધાનસભા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી. ધારાસભ્ય એ સાવરકુંડલા તાલુકાના ભુવા, જુના સાવર, સીમરણ, ખડકાળા, બોરાળા, જીરા તેમજ લીલીયા તાલુકાના આંબા સહિતના ગામોમાં જઈ વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ નું સ્થળ પર નિરીક્ષણ કર્યું. આ દરમિયાન Continue Reading
અમરેલી
દામનગર શહેર માં આજે સોમવાર ના બપોર ના ૪-૦૦ શરૂ થયેલ વરસાદ સાંજ ના ૭-૦૦ સુધી અવિરત અનરાધાર વરસતા અનેક વિસ્તારો માં ભરાયા વરસાદી પાણી પાલિકા જ્યુબિલી ધર્મશાળા સામે ના રોડ ઉપર એક ફૂટ થી બે ફૂટ પાણી ભરાયા શહેર ના હાર્દ સમો સરદાર ચોક રીતસર બેટ માં ફેરવાયો હતો ત્રણ કલાક થી વધુ સમય […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ રિધ્ધિ-સિધ્ધિનાથ ચોક પાસે આજે સવારે પોણા સાત આસપાસના સમય ગાળા દરમિયાન એક અત્યંત આશ્ચર્યજનક અને અદ્ભૂત દ્રશ્ય જોવા મળ્યું . અહીં સાવરકુંડલા તરફ જવાના નાવલી નદીના પુલ પાસે એક તરફ નદીમાં ચોમાસાના ડહોળા નીર વહી રહ્યા છે, તો બીજી તરફ પુલની બિલકુલ લગોલગ આવેલી એક અડધીની પીવીસી પાઇપમાંથી શુદ્ધ અને સ્વચ્છ પાણી […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા અતિભારે વરસાદના કારણે ગ્રામ્ય ના સ્થાનિક લોકો તેમજ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ પૂર જેવા માહોલને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું હોવાથી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી પીડિતોને તાત્કાલિક સહાય આપવાની માંગ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત સંસ્થાન માં સમસ્ત લેઉવા પટેલ સમાજ ની ૨૫૧ દીકરી ઓને નિઃશુલ્ક પ્રવેશ સમયે ભાવાત્મક દ્રશ્યો સમગ્ર સૌરાષ્ટ્ર ભર ના અનેક તાલુકા માંથી સમસ્ત લેઉવા પટેલ સમાજ ની દીકરી ઓને સુરત પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત પરમાર્થ કન્યા છાત્રાલય દામનગર ખાતે ઉદારદિલ દાતા રત્નો ની ઉદારતા એ ઉચ્ચતર માધ્યમિક ઉચ્ચ શિક્ષણ […]Continue Reading
અમરેલી
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાવરકુંડલાની સ્થાનિક નાવલી નદી સતત બીજા દિવસે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બે કાંઠે ગાંડીતૂર બની છે. ચાલુ ચોમાસાની સીઝનમાં આ ચોથી વખત નાવલી નદીમાં પૂર આવતા સમગ્ર પંથકમાં ભારે કુતૂહલ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ​નદીના જળસ્તરમાં સતત વધારો થતાં સાવરકુંડલા શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ રિદ્ધિ-સિદ્ધિનાથ મહાદેવ મંદિર પાસેના […]Continue Reading
અમરેલી
દામનગર ની આર્થિક પછાત વસાહત ખોડિયારનગર માં શ્રમિક પરિવાર ના મકાન ઉપર રાત્રે ૮-૩૦ આસપાસ વરસતા વરસાદમાં કડકા સાથે વીજળી પડતા સામાન્ય પતરા ફાટી મકાન ની છત ઉપર બાંધેલ મૂઢડી દૂર ખસી ગઈ હતી અને મકાન નું વાયરીગ બળી ગયું હતું સદનસીબે આ શ્રમિક પરિવાર બાજુ ના રૂમ હોવા થી કોઈ ઇજા કે અકસ્માત થયો […]Continue Reading
અમરેલી
દામનગર ના કાચરડી ગામ ના આશાસ્પદ યુવક સ્વ જતીન ભાઈ સુરેશભાઈ વાઢેલ ઉવ ૨૩ વર્ષ ની નાની ઉંમરે અચાનક અવસાન થતા પરિવાર જનો સુરેશભાઈ મોહનભાઈ વાઢેલ, અક્ષયભાઈ સુરેશભાઈ વાઢેલ એ લાઠી હોસ્પીટલ ખાતે ડૉ પ્રદીપકુમારસિંહા,જેઠવા ગૌરાંગભાઈ પરમાર મહેન્દ્રભાઈ નવાગામ નારાયણગઢ ઉપસ્થિતિમાં ઓપ્થ આસિ.દિનેશભાઈ જોગાણી લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક એ નેત્રદાન સ્વીકારેલ હકાભાઈ લાઠી ડાભી આશિષ કિશોરભાઈ […]Continue Reading
અમરેલી
લીલીયા તાલુકા ના પ્રસિદ્ધ શિવાલય શ્રીઅંટાળીયા મહાદેવ ના સાનિધ્ય માં આજે પહેલા રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ સુધી મા નેત્રયજ્ઞ મા ૭૧ દર્દી નારાયણો આંખ ની તકલીફ ભોગવતા લોકો ની સારવાર નિદાન થયા જરૂરિયાત મુજબ ચશ્મા, દવા, ટીપાં વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ નેત્રયજ્ઞ ના આર્થિક સહયોગી જયંતિભાઈ બાબરીયા એકલારા  ધનજીભાઈ રાખોલિયા અકાળા ની […]Continue Reading