દામનગર લાઠી ના છભાડિયા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દાન ની સરવાણી આજ રોજ લાઠી તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતિરાળા ના આયુષ્માન આરોગ્ય મંદિર છભાડીયા ખાતે છભાડિયા ગામ ના અગ્રણી એવા દાતા શ્રી કલ્પેશભાઈ રાબડીયા દ્વારા દર્દીઓ માટે ઉનાળા ની કાળઝાળ ગરમી માં પણ જીવન રક્ષક અને ઇમરજન્સી માં ઉપયોગી એવા ઇન્જેક્શન, દવાઓ, રસીઓ વગેરે […]Continue Reading












Recent Comments