ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો હતો.રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, અહીંના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીપ્રત્યેનો વધતો ઉત્સાહ આનંદદાયક છે. તેમણે પોતાના અનુભવો વર્ણવતાં જણાવ્યું હતું કે, હરિયાણાના ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે છેલ્લા નવ વર્ષથી ૧૮૦ એકર જમીનમાં Continue Reading

















Recent Comments