Home Archive by category ભાવનગર (Page 33)

ભાવનગર

ભાવનગર
હસ્તગિરી (પાલિતાણા તાલુકો ) ખાતે “મોડેલ ગ્રામ વિકાસ” અંતર્ગત 252 હેક્ટર ઘાસચારો વિકાસ અને 2500 દેશી વૃક્ષારોપણ જેવા વિશાળ અને મહત્વાકાંક્ષી પ્રકલ્પની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ ના માર્ગદર્શન હેઠળ તથા CSR સહયોગ સાથે અમલમાં મૂકવામાં આવી રહી છે, જે ગ્રામ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને સ્થાનિક રોજગારી માટે પ્રેરણાદાયી બની રહેશે. આ પ્રકલ્પ ગ્રામ […]Continue Reading
ભાવનગર
સદભાવના વૃદ્ધાશ્રમના નવા ભવ્ય પરિસરની લોકાર્પણ વિધિ તાજેતરમાં રાજકોટ–જામનગર હાઈવે નજીક ભક્તિભાવ અને ઉત્સાહભેર યોજાઈ હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, લોકપ્રતિનિધિઓ, દાતાશ્રીઓ તથા સેવાભાવી કાર્યકર્તાઓની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમ માત્ર એક ઈમારતના ઉદ્ઘાટન પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ વડીલોને સન્માનપૂર્ણ, સુરક્ષિત અને આત્મગૌરવપૂર્ણ જીવન પ્રદાન કરવાની એક મહત્ત્વપૂર્ણ Continue Reading
ભાવનગર
એક તરફ રાજ્યના લોકો ઉલ્લાસભેર ધૂળેટીની ઉજવણી કરવામાં વ્યસ્ત હતા ત્યારે બીજી તરફ રાજયમાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં ૨૭ જેટલા લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર સુરત નજીક કીમ નદીમાં ત્રણ લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા ત્યારે બે બાળકોનાં અરવલ્લી જિલ્લામાં તળાવમાં ડૂબી જતાં અકાળે મૃત્યુ થયાં હતાં. રાજકોટ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં ચાર […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ઈ.ચા.ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીઅક્ષરભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત વિવિધ તાલુકાઓમાં કેશ ક્રેડિટ કેમ્પોનુંઆયોજન કરવામાં આવ્યું હતું.આ કેશ ક્રેડિટ કેમ્પમાં કુલ ૧૩૭ સખી મંડળોને રૂ.૨૭૫ લાખની લોન સહાયનો લાભ આપવામાં આવ્યો હતો.જે મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ Continue Reading
ભાવનગર
શેત્રુંજી સિંચાઇ યોજનાના જમણા કાંઠા તથા ડાબા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારના ગામોમાં હાલ રબી-ઉનાળુ૨૦૨૫-૨૬ સિઝનની સિંચાઇ માટેનું પાણી વહન કરવાનું શરુ છે. તથા શેત્રુંજી જમણા કાંઠા તથા ડાબા કાંઠા નહેરઅને તેની શાખા, પ્ર-શાખામાં પૂર્ણ સપાટીએ પાણી વહે છે. આથી જાહેર જનતાને જણાવવાનું કે, હોળી ધુળેટીનાઆવનાર તહેવારોને ધ્યાનમાં રાખી કેનાલ બાઉન્ડ્રીમાં પ્રવેશ ન કરવા તેમજ કેનલોમાં […]Continue Reading
ભાવનગર
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિકપ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવના આયોજન અંતર્ગત ‘શ્રીખોડીયાર ઉત્સવ’ કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર ભાવનગર તથા શ્રી ખોડીયાર મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા.૦૮અને ૦૯ માર્ચ ૨૦૨૬ ના રોજ રવિવાર અને સોમવારે એમ બે દિવસ શ્રી Continue Reading
ભાવનગર
યુ.ટી.ટી. સિનિયર નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ ૨૦૨૫-૨૬ અંતર્ગત સિનિયર પેરાટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ તા. 26 થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ઇન્દોર ખાતે યોજાઈ હતી.દેશભરમાંથી કુલ 310 ખેલાડીઓએ આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો હતો.આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાવનગરના આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી અલ્પેશ સુતરીયા અનેસંગીતા સુતરીયાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાત રાજ્ય Continue Reading
ભાવનગર
હોળીનો તહેવાર આનંદ, ઉમંગ અને રંગોની ઉજવણીનો પ્રતીક છે. આ પ્રસંગે વિવિધ પરંપરાગતવાનગીઓ, મીઠાઈઓ અને તળેલા નાસ્તાનો સમાવેશ સામાન્ય છે. જોકે વધુ કેલરીયુક્ત, તેલિયું અને મીઠુંખોરાકનું અતિશય સેવન આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને મેદસ્વિતાના જોખમમાં વધારોકરી શકે છે. તેથી તહેવારની ઉજવણી સાથે આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવું આવશ્યક છે.“રંગોથી ભરેલી થાળી”નો અર્થ માત્ર […]Continue Reading
ભાવનગર
શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતેઆયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં.આ પાવન અવસરે મંત્રીશ્રીએ મુરલીધર મહારાજના નવનિર્મિત મંદિરમાં દર્શન કર્યા હતા. તેમજ મુરલીધરમહારાજની નગરચર્યામાં સહભાગી થઈને અલૌકિક દર્શનનો લાભ લીધો હતો.૫૫૧ કુંડી શ્રી મહાવિષ્ણુ યજ્ઞ પૂર્ણાહુતિ મહોત્સવમાં મંત્રીશ્રીએ દર્શન Continue Reading
ભાવનગર
પ્રાપ્ત વિગતો અનુસાર આંધ્રપ્રદેશ ખાતે કાકીનાડા જીલ્લામાં વેટલાપાલેમ ગામમાં ગત શનિવારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો જેમાં ૨૧ લોકોનાં અકાળે અવસાન થયા છે. આ ઘટનામાં ૮થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. સ્થાનિક લોકો દ્વારા મળતી માહિતી મુજબ બપોરે બે વાગ્યે બ્લાસ્ટ થયો હતો જેમાં જોતજોતાંમાં ૨૧ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં […]Continue Reading